________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૩
જ્ઞાનાવરણીયના વેદન સમયે કેટલી પ્રકૃતિએ હાય છે ?
:
. . @
રાજગૃહી નગરીમાં ધર્માંપદેશ થયા પછી, ગૌતમસ્વામીએ પૂછ્યું' કે, હું પ્રત્યેા ! આપ શ્રીમાને કર્માંની પ્રકૃતિએ કેટલી
(
કહી છે?
જવાખમાં ભગવતે કહ્યું કે હાય છે, કર્યાં પણ તેટલા જ છે, આઠે સંખ્યામાં થઇ જતા હાવાથી કમાં આર્મ્ડ જાતિના છે, *>
{"t
કેટલી કહી છે?
પર તુ
જીવના જેટલા અધ્યવસાયે તે મધાઓને સમાવેશ હું ગૌતમ ! મારા શાસનમાં
બહુવચનને લઇને પૂછ્યું કે જીવાત્માઓને કમ પ્રકૃતિએ
પરમાત્માએ કહ્યું કે જ્ઞાનાવરણીય, દશ નાવ ણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અતરાયરૂપે કર્માંની આઠ પ્રકૃતિએ નારક ડકથી લઈ વૈમાનિક જીવામાં હેાય છે. -
✔
હે પ્રભુ! ! જે સમયે જીવને જ્ઞાનાવરણીય ક્રમ તુ વેદન થઇ રહ્યું હેાય તે સમયે જીવાને કેટલી કમ પ્રકૃતિ હોય છે ? સૂત્રકારે પેાતે પ્રજ્ઞાપના સૂત્રના ૨૭મા ઉદેશાથી આ પ્રકરણ જાણી લેવા કહ્યું છે, તે આ પ્રમાણે, જીવને જ્યારે જ્ઞાનાવરણીય કર્મના ઉદય વતા હોય છે ત્યારે તે સમયે આઠે કર્માંના પણ ઉદય જાણી લેવા, પરંતુ મેહક્ષયી કે મેહાપશમી આત્મા માહુકમને છોડીને સાત પ્રકૃતિનું વેદન વેદી રહ્યો હાય છે,