________________
૨૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અ૫દ્ધિક દેવ, મહદ્ધિદેવની વચ્ચે કે તેનું ઉલ્લંઘન કરીને જવા સમર્થ નથી, માનદ્ધિક દેવ પણ સમાનદ્ધિક દેવનું ઉલ્લંઘન કરતું નથી. કદાચ સામેવાળ દેવ પ્રમાદી હોય તે તેના ઉપર પ્રહાર કરીને તેનું ઉલ્લંઘન કરે છે. જ્યારે મહદ્ધિક દેવ અ૫દ્ધિક દેવનું પ્રહાર કરીને કે, ન કરીને પણ ઉલ્લંઘન નથી કરતાં, શેષ કથન બીજા ભાગથી જાણવું. નારકોના દુખની વક્તવ્યતા :
એકાંત દુઃખી નારક અને પુદ્ગલપરિણામ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનેસ હોય છે. આ પ્રમાણે આગળના નારકે માટે પણ જાણવું.
જીવાનિગમ સૂત્રમાં ૨૦ પ્રકારથી વેદનાનું વર્ણન છે.
(૧) ગુગલ પરિણામ વેદના (૨) લેશ્યા પરિણામ વેદના (૩) નામગોત્ર પરિણામ વેદના (૪) અરતિ પરિણામ વેદના (૫) ભય પરિણામ વેદના (૬) શેક પરિણામ વેદના (૭) સુધા પરિણામ વેદના (૮) પિપાશા પરિણામ વેદના, વ્યાધિ, ઉચ્છવાસ, અનુતાય, ક્રોધ, માન, માયા, લેભ, આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ.
આમાંથી ઘણું પરિણામેનું વર્ણન પહેલા ભાગથી જાણવું.
- શતક ૧૪ નો ઉદ્દેશો ત્રીજો પૂર્ણ. આ જિwwwા છે