________________
શતક ૧૭ મું : ઉદ્દેશક–૫ ઇશાનેન્દ્રની સુધર્મા સભા કયાં સ્થાને આવી ?
જવાબમા ફરમાવ્યું કે, જમૂદ્વીપના મેરૂ પર્વતની ઉત્તર દિશાએ રત્નપ્રભા પૃથ્વીના ભૂ ભાગથી ઉર્વ ચન્દ્ર-સૂર્ય– ગ્રહ-નક્ષત્ર તારાઓના વિમાનોથી અનેક લાખે જન દૂર ઈશાન કલ્પ છે, જે પૂર્વ અને પશ્ચિમ સુધી લા અને ઉત્તર દક્ષિણ સુધી પહેળે છે. જેમાં ૨૮ લાખ વિમાન છે. વચ્ચે અકાવતંસક, સ્ફટિકાવતં સક, રત્નાવલંસક, જીતપાવવંસક, આ ચારેની વચ્ચે ઈશાનાવત સક નામે મહાવિમાન છે આ ઈન્દ્રની સ્થિતિ બે સાગરેપમથી કાંઈક વધારે છે, બાકીનું બધું વર્ણન બીજા ભાગમાં ચર્ચાયુ છે.
શતક ૧૭ ને ઉદેશે પાંચમે પૂર્ણ. એ Я жада
શતક ૧૭ મું : ઉદ્દેશક-૬ પૃથ્વીકાયિક દેવલોકમાં પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે?
હે પ્રભે! રત્નપ્રભા નરકીમાં રહેલા પૃથ્વીકાયના જીવે મારણાંતિક સમુદ્રઘાત કરીને સૌધર્મ દેવલોકમાં પૃથ્વીકાય તરીકે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પહેલા ઉત્પન્ન થાય