________________
શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૮
૧૧૯
:
પૂછે છે કે, · હું પ્રભા ! ગોળાંશૂલ વૃષભ અર્થાત્ ગાયના પૂછડા જેવા માટે યૂથતિ વાદા ( ઘણી સખ્યાની વાદરીઓને ભાક્તા), કુક્કુટ વૃષભ અર્થાત્ માટે કુકડા અને મ ુક વૃષભ (મેાટા દેડકા). આ ત્રણે તિયÀા ય.િ
નિશીલ ( સદાચાર રહિત )
નિ†ત ( અણુવ્રત રહિત ) નિર્ગુણ ( ત્રણ ગુણવ્રત રહિત ) નિર્માંર્યાદ ( સદાચારની મર્યાદા રહિત ) અપ્રત્યાખ્યાન (પાપાના ત્યાગની ભાવનારહિત )
અને પૌષધેાપવાસ વિનાના હેાય તે તેએ મર્યા પછી એક સાગરે પમની આયુષ્ય મર્યાદાવાળી રત્નપ્રભા નામની પહેલી નરક પ્રાપ્ત કરશે ?
જવાખમાં ભગવતે ફરમાવ્યુ' કે, ગૌતમ ! તે જીવે જે નરકગતિમા ઉત્પન્ન થનારા હોય છે, તેમને નારક કહેવામાં વાંધે નથી. જેમ શ્રીમંતના પુત્ર શ્રીમંત, રાજાના પુત્ર રાજા અને કુમારી કન્યાને માતા કહી શકીએ છીએ યદ્યપિ અત્યારે શ્રીમંત પુત્ર શ્રીમંતના પર્યાયમા, રાજપુત્ર રાજાના પર્યાયમા અને કુમારી કન્યા માતૃત્વના પર્યાયમાં નથી તેા પણ ભૂતકાળ અને વર્તમાનકાળના અભેદ હાવાથી તેમને તેવા સમેાધનથી સ મેચી શકાય છે. તેવી રીતે તિય ચગતિમાં રહેલાઓને પણ નારક તરીકે કહી શકીએ છીએ. ઉપચારથી પુણ્યકમ ના ભાગવટામાં ગળાડૂબ થઈ મોટા પાયા પર આર ભસમારભ