________________
શતક ૨૦ મું : ઉદ્દેશક-૨
૫૮૩ કરે તે ધર્મ છે અને માયાનું સેવન અધર્મ છે–પાપ છે. કેમકે માયાના સેવનથી આત્મપરિણામમાં શુદ્ધિ આવતી નથી. પરિણામે સૌની સાથે ખાસ કરીને પોતાની જાત ભાઈ, સાધર્મિક ભાઈ આદિની સાથે વિસંવાદ એટલે કષાય-કુલેશ, વૈર-
વિધ કરાવીને જીવન બરબાદ કરાવનાર આ પાપ છે. આત્માના અધ્યવસાયમાં છલ, પ્રપંચ, મૃષાવાદાદિને પેદા કરાવનાર નિકૃતિ અર્થાત્ પિતાના સહવાસમાં રહેનારા માતા, પિતા, ભાઈ ભાભી, બહેન, જાતિબંધુ, ઉપરાંત વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ સાથે માયા ચરણનું સેવન કરાવનાર આ “માયા” મહાપાપ છે. જેનાથી બધાય પુણ્ય કર્મોની સમાપ્તિ થાય છે અને આ લેકમાં તથા આવનાર લેકમાં અશુભતમ પાપ કર્મોનું બંધન થાય છે. આવી રીતનું માયાચરણ જે અનુષ્ઠાનમાં, તપમાં, સ્વાધ્યાયમાં, જાપમાં કે ગમે તેવા પવિત્રમાં પવિત્ર કાર્યોમાં હોય તે તે બધાએ કર્મો તેના નિષ્ફળ જાય છે. આ કારણે જ ત્રિશલા પુત્ર મહાવીરસ્વામીજીએ કહ્યું કે, માયાનો ત્યાગ જ ધર્મ છે.
(૧૧) એમ વિજેરૂ at:-લેભને ત્યાગ કરે તે ધર્મ છે અને પરિગ્રહ સંજ્ઞામાં મસ્તાન બનીને લેભાાંધ થયેલે માનવ અધમ છે, લેભ અધર્મ છે.
રાક્ષસના સહવાસમાં જેમ કેઈ પણ સુખી બનતે નથી તેમ પુત્રલેભ, દ્રવ્ય, સ્ત્રી , યશ અને કીર્તિલેભ, વસ્ત્ર પરિધાનલેભ, શરીર શણગારલેભ આદિ ગમે તે પ્રકારના લભના સહવાસમાં કઈ પણ આત્મા પવિત્ર અને સુખી બની શકર્તા નથી. હજારો મણ સાબુથી શરીર પણ પવિત્ર થતું નથી તે પછી લેભના સહવાસમાં આત્મા શી રીતે પવિત્ર બનશે ? માટે શરીરની ગમે તેટલી શુદ્ધિમાં આત્માની શુદ્ધિની