________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૧૦
પ૧૩ કિંઈક સમયે તેવા પ્રસંગો પણ આવે છે જેમાં સર્વસ્વનું દાન આપવું અનિવાર્ય હોય છે. કેમકે દાન શબ્દ ત્રણ ધાતુઓથી બને છે “” રાજે “ઢ” iાને અને “” છે, અને ત્રણેના રૂપ “ફીયતા વધતાં ટીવત” પણ એક સરખા જ થાય છે. માટે દેવા અર્થના ધાતુથી બનેલા શબ્દથી દાન આપવું અને પાલન કરવામાં એટલે કે તમારા જાતભાઈઓને કે સ્વામીભાઈઓને સ્થિર કરવામાં કે તેમનું પાલન પેષણ કરવામાં તમે રેજ આપે છે તેનાથી વધારે પણ આપવાની ફરજ પડશે અને અરિહતેના ધર્મને રંગ તમને યદી હાડેહાડ લાગ્યા હશે તે પરિગ્રહને પાપ સમજીને પણ -તમને દેવામાં ઉત્સાહ રહેશે અને ત્રીજો અર્થ છેદનમાં છે
એટલે કે તમારી મૂળ માલમતામાંથી તમારા ભોજન પાણી ટૂંકાવીને પણ અર્થાત્ તમારી સ્થાવર મિલકતમાથી તેના મોટા ભાગનો છેદ કરીને પણ તમે જાતભાઈઓને થાવત્ અરિહંતેના ધર્મ પ્રચારમાં સર્વસ્વ આપવુ પડે તે પણ તમે ભાગ્યશાળી કહેવાશે. ભામાશાહ, જગડુશાહ અને શાહ બીરૂદ રાખનાર એમાના અમર નામે તમને યાદ છે. તેમના જીવન સાંભળતા યદી તમારું મસ્તક ડોલતુ હોય તો તમારે પણ તેમજ કર્યા વિના છુટકે નથી, આ રીતે સર્વસ્વનો ત્યાગ પછી તમારા જીવનમાં જે આનંદ આવશે તે અવર્ણનીય રહેશે. પાલીતાણ (શત્રુજય) તીર્થના ઉદ્ધાર કરવાની ટીપમાં લાખો રૂપીયા મંડાવનાર હતા પણ સૌથી પહેલું નામ કેવું હતું ? જાણે છેને ? માટે સર્વસ્વ દાન ઉત્તમ દાન છે
જીવનમાં જ્યારે ઉત્તમોત્તમ સાત્વિકતા, પરોપકારિતા અદિ ગુણોનો વિકાસ થાય છે ત્યારે ઉત્તમ દાન આપવાના મન જાગે છે.