________________
૧૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા, ૩
અસુરકુમા૨ે દેવા માટેની વક્તવ્યતા :
હે ગૌતમ ! અસુરકુમાર દેવેશ પણ ચરમ અને પરમ છે પરંતુ નારકાથી તેમને વિપરીત સમજવા, કેમકે પરમ એટલે સ્થિતિ દીર્ઘ હાવાથી અલ્પકર્મી છે, અશાતા વેદનીય તેમને અલ્પ છે, અપક્રિયાત છે કેમકે કાયિકી વગેરે અનુભ ક્રિયા વડે થનારા આશ્રવેા તેમને અલ્પ છે. આ પ્રમાણે વેદના પણ તેમને અલ્પ છે, તથા ' પરમ અસુરકુમાર મહા કર્મી, મહાક્રિયાવાળા, મહાવેદનાવાળા અને મહાઆશ્રવવાળા હાય છે. યાવત્ સ્તનિતકુમાર સુધી જાણવુ.
એકેન્દ્રિયા, વિકલેન્દ્રિયા, તિય ચા, મનુષ્યે પરમની અપેક્ષાએ મહાકમ વાળા આદિ જાણવા અને ચરમની અપેક્ષાએ
અલ્પ, જાણવા.
શેષ દેવા અસુરકુમારની જેમ જાણુવા.
વેદના કેટલા પ્રકારે અને કાને કેટલો વેદના ?
A
ઃઃ
ભગવતે વૈદ્યના એ પ્રકારની કહી છે તે આ પ્રમાણે • નિદા અને અનિદ્રા' નિદા શબ્દમાં નિ’ ઉપસગ છે અને પહેલા ગણના “ દૈવ શેાધને ” ધાતુ છે તેમાંથી બનેલા • નિદ્યા' શબ્દને અર્થ વેદના વિશેષ - એટલે કે જ્ઞાનયુક્ત બૅટના, તેને પણુ સરળા છે, જેમા જીવનની શુદ્ધિ નિયત ઢાય તે નિદા કહેવાય છે. આનાથી નિદ્યા, જ્ઞાન, આભાગ આદિ એકા શબ્દો છે માટે નિદાપૂર્વક-સમજદારીપૂર્વક એટલે કે
- મારાજ કરેલા કર્યાં મારે ભાગવવાના છે” તેમ સમજીને જે
'