SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૩ મું ઉદ્દેશક-૬ ૧૯૯ નહિ” ત્યાર પછી તે હાથી પર બેસીને રાજમહેલે આવ્યું. પરંતુ તેના વિચારોમાં આ પ્રમાણે પરિવર્તન થયું “મારે પુત્ર રાજનીતિમાં કુશળ છે, લાડકવાય છે, સંધિ–વિગ્રહ અને મ ત્રશક્તિમાં દીર્ધદષ્ટિ ધરાવનાર છે. આવા પુત્રને રાજગાદી ઉપર બેસાડતાં તે મેહમાં લપટાઈને દુર્ગતિને માલિક ન થાય માટે મારા ભાણેજ કેશિકુમારને રાજ્ય સેંપવું તે મને ઠીક લાગે છે.” એમ સમજીને મંત્રીઓને બોલાવ્યા. તેમની સલાહ લીધી અને સારા મુહુ ભાણેજને રાજ્યાભિષેક અને પિતાને દીક્ષા લેવાને સમય નકકી કરાયે. ત્યારપછી ભાણેજને રાજ્યાભિષેક કરીને પિતે શુભ લગ્ન, નવમાશ દિનશુદ્ધિ અને ચંદ્રસ્વરમાં દીક્ષા લીધી અને વિવિધ પ્રકારે જ્ઞાન, ધ્યાન, તપથી સંવે કર્મોને ક્ષય કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. રાજકુમારને આર્તધ્યાન: પિતાના પુત્ર અભિજિતુ કુમારને રાજગાદી નહિ દેવામાં ઉદાયન રાજાને અભિપ્રાય સારો હોવા છતાં પણ કુંવરના મનમાં એ વિષયને સંતાપ હતું કે, “રાજાએ મને રાજગાદી ન આપતાં કેશિકુમારને આપી તે સારુ ન કર્યું ” પછી તો આર્તધ્યાન વધતું ગયું અને પિતાને સરસામાન લઈને ચ પાનગરીમાં કુણિક રાજાને મળે અને ત્યાં જ સ્થાયી બની ગયે ઘણું વર્ષો સુધી શ્રાવકધર્મની આરાધના કરી. ૫ દર દિવસની સલેખના કરી ૩૦ ટંકનું ભેજન છેડયું છતાં પણ મૃત્યુકાળ પાસે આવતા પિતાની સાથે બધાયેલું વૈર ન છૂટ્યુ. વૈરપાપનું પ્રતિક્રમણ ન કર્યું માટે મૃત્યુ પામીને ભવનપતિના આવામા આતાપના સુરકુમાર નામે દેવ થયે, જ્યાં એક પલ્યોપમની આયુષ્ય મર્યાદા છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy