SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મુ : ઉદ્દેશક-૧ વ્યાપી, રૂપ–ર ગ–રસ અને સ્પર્શ વિનાનેા, અરૂપી હાવા છતા પણ શરીરના સહવાસે કથંચિત્ રૂપી આત્મા પ્રત્યેક શરીરમાં સ્પષ્ટ અનુભવાતુ તત્ત્વ છે. کی ( ૨ ) અજીવ તત્ત્વ : સંસારનું ઉત્પાદન, હૅનન, પાલન કે સ'ચાલન ઈશ્વરને અધીન નથી પણ અજીવ તત્ત્વને અધીન રહેલું છે. જીવની જેમ અજીવ પણ અન તશક્તિ સપન્ન હેાવાથી ઞ સારના સ ંચાલનમાં પૂર્ણ સમ છે, જેના કારણે સંસારને પ્રત્યેક પદાર્થ પેાતપેાતાની સેવા (ધમ ) ખરાબર બજાવી રહ્યો છે. માટે જ દેવવમાને સ્થિર છે, સમુદ્ર મર્યાદિત છે. વર્ષાદિ ઋતુએ પેાતાના સમયને ઉલ્લંઘી શકતી નથી. વનસ્પતિએને પત્ર પુષ્પ અને ફળ આદિની પ્રાપ્તિ તથા પતન સમય પ્રમાણે જ થઇ રહ્યું છે. માતાની કુક્ષિમા સંતાનનું આવવું, નવ મહિના ત્યાં રહેવુ, અને યથા સમય સંસારના ‘ સ્ટેજ ’ ઉપર આવવું એ બધું ચે આ અજીવ તત્ત્વને આભારી છે આકાશમા છંદ્રધનુષ્ય કેણે બનાવ્યુ ? ઝાડ ઉપર ફળ કથાથી આવ્યા કેમણે પકાવ્યાં ? માણુસના મુખમા જ દાંત કેમ છે? આખથી રસાસ્વાદ કેમ થતુા નથી? આના જેવા અગણિત પ્રશ્નોના જવાબ એક જ છે કે અજીવ તત્ત્વની સત્તા સૌ કોઇને માન્ય કર્યા વિના છુટકે નથી. ? (૩) પુણ્ય તત્ત્વ : · પુનાણ્યામાનમિતિ પુણ્યમ્ ' આ વ્યુત્પત્તિથી, જેનાથી આત્માના ઉત્કર્ષ સધાય, વિકાસ થાય અને સદ્ગતિ તથા સત્કર્મા તરફ આગળને આગળ પ્રસ્થાન કરાય તે પુણ્યતત્ત્વને આભારી છે તે એ પ્રકારે છે. ૧ સાધારણ પુણ્ય, ર. વિશેષ પુણ્ય ( ૧ ) સાધારણ પુણ્ય-અતરાત્માની મુદ્લ ઇંચ્છા ન હોવા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy