________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૩
રીમાવે છે. રૂરૂ પશુએ તેમને ફાડે છે અને તેમના શરીરનાં માંસને ખાય છે.
૫૩
(૫) કુંભીપાક—જેણે પેાતાના શરીરનુ જ પાષણ કર્યુ. હાય તેમ બીજા પશુએને કે પક્ષીઓને જીવતાં પકડી તેમને રાંધે છે, ખાય છે, તેએ આ નરકભૂમિમાં આવે છે. અને યમદૂતે તેમને તપાવેલા તેલની કડાઈમાં નાંખીને તળે છે.
(૬) કાળસૂત્ર—આ નરકભૂમિ તપી ગયેલા તાંમા જેવી હેવાથી, કાળસૂત્ર કહેવાય છે. જે મનુષ્યા દેવ-ગુરુ-ધા દ્રોહ કરે, તેએ આ નરકભૂમિમાં આવે છે અને ભયંકર ગરમીમાં ભૂખ તરસ ને સહન કરતા ખળું ખળું થતા જીવન યાપન કરે છે
(૭) અસિપત્રવન—હિસા, જૂઠ, ચારી, મૈથુન આદિ પાપે કરીને આ નરકમાં અવાય છે. જ્યાં યમાને માર ખાતા તે જીવ ચારે બાજુ તલવાર જેવા ધારદાર તાડપત્રાથી વિધાય છે અને યમ તેમા ફેંકી દે છે, જ્યાં વેદનાના
પાર નથી.
(૮) સૂકરમુખ—નિરપરાધી માણસને ધનસત્તા—યૌવનસત્તા, કે રાજસત્તાના ઘમ'ડમાં આવીને મારે છે તે આ નરકના મહેમાન બને છે. ત્યાં સશક્ત યમા તેને શેરડીના સાંઠાની જેમ ઘાણીમાં નાંખીને પીલે છે
(૯) અકૂપ—જે માણુસે માંકડ, જૂ, મચ્છર આદિ જીવાને મારે છે, તે આ નરકભૂમિમાં આવીને તે તે જીવે દ્વારા ભયંકર વેદના ભગવે છે.