________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૧૦
૪૮૧
પિતાની દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ દેખાશે. વસ્તુતઃ આસ્તિક, નાસ્તિક, સમ્યકત્વી કે મિથ્યાત્વી કેણ હશે તે પરમાત્મા જાણે. માટે જ અભિગૃહીત મિથ્યાત્વના નશામાં ચકચૂર બનેલે માનવ સત્ય નિર્ણય ન કરી શક્વાને કારણે કેઈની સાથે સંધિ કરી શકતું નથી. ફળ સ્વરૂપે તેનું આખુયે જીવન કલેશ-કંકાસમાં પૂર્ણ થાય છે.
પરંતુ સૌથી પહેલા કવાયને મારવાનું શિક્ષણ લેનાર ભાગ્યશાળી જ્યારે ઉંચી સ્થિતિએ પહોંચે છે ત્યારે સૌ જીવોમાં કંઈને કઈ સારાપણું તેને જોવામાં આવતા પ્રત્યેક જીવને પિતાના આત્માની જેમ સમજી તેની સાથે ભદ્ર વ્યવહાર કરે છે, અને ભગવતે વિરામ લીધો.
ગારૂડી માત્રથી નાગરાજ અને કડવી દવાથી મેલેરિયા તાવતું ઝેર જેમ મટી જાય છે, તેમ ભગવંતની યથાર્થ–સાચસૌમ્ય અને જીવ માત્રને હિત કરનારી વાણીને સાંભળીને સેમિલ સમજતા થયે કે આજ સુધી કેવળ શાસ્ત્રોના પાનાઓ ફેશ્વવા માત્રથી પણ જે તત્વાર્થ હું સમજી શકે ન હતું તે આજે સમજી શક્યો છું.
રાગ-દ્વેષ–મિથ્યા પ્રતિષ્ઠા કે આડંબરથી ઉત્પન્ન થયેલા ઝગડાઓ, દૃષ્ટિયુદ્ધો કે વાયુદ્ધોને શાસ્ત્રોના પાનાઓથી શી રીતે વિરમિત કરી શકવાના હતાં. આમ તે હું પણ શાસ્ત્ર વેદ-વેદાતની પંક્તિઓના વાળની ખાલ ઉતારનારે છું. તેવી રીતે સામેવાળે પડિત પણ છે. શાસ્ત્ર એક જ છે, પડિત એક જ છે, કલેક કે ગાથા પણ એક જ છે, છતાં પણ પંડિત શાંત થયા નથી. પ્રત્યુત વિરથી વૈિર, ક્રોધથી ક્રોધ, મિથ્યાડ બરથી મિથ્યાડંબર વધ્યા અને સંસારના માન નથી નાસ્તિક કે નથી મિથ્યાત્વી. પરંતુ શાસ્ત્રોના પાનાઓમાં જ ગોથા ખાનારા પિથા પ ડિત–મહા પંડિત જ મહા મિથ્યાત્વી છે, નાસ્તિક