SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ k ૫૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩ મેઢામાં વેલણ નાખીને પણ કડવી દવા પીવડાવતી પીવડાવતી કહે છે કે બેટા ! આ દવા પેટમાં જતાં ગુણુ કરશે. તેવી રીતે આ ગુણવ્રતાને સમજવા. કારણકે અનાદિકાળથી આ જીવાત્માને પૌદ્ગલિક સહવાસ રહ્યો છે, એવી સ્થિતિમાં તેને ત્યાગ કરવા એજ લેાખ'ડના ચણા ચાવવા જેવા ખેલ છે માટે અમુક સાધકને છોડીને ખીજાઓને માટે તે સરળ માર્ગ એ જ છે કે તેના ત્યાગ ક્રમશઃ કરે અને શેષના ત્યાગ માટે તૈયાર રહે. લીધેલા પાંચ અણુવ્રતાને પૂર્ણ સહાયક થવા માટે મા ત્રણ ગુણવ્રતા છે જેનાથી જીવનમાં પડેલી ખેાટી, ખાડલી, નાપાક આદા કંટ્રોલમાં આવશે કેટલીકવાર એવી પણ આદત હાય છે જે સવથા અસભ્ય, ગઢી, ખીભત્સ અને ખીજને ન કહેવાય તેવી હોય છે. ઘરમાં ધર્મ પત્ની હાય છતા પણ તેને નાના માળકો સાથે ગઢી રમતા કરતા જોઇએ કે ઉમ્ર નીકળી ગયા પછી પણ અમુક ખાનગી આદતા જેને ઘરવાળી પુત્રા-ગુરુઓ પણ જોઇ શકવાના નથી, તેવી આદતથી લાચાર અનેલા જોઇએ ત્યારે જ આપણા જીવનની કરુણતાનેા ખ્યાલ આવતા વાર લાગતી નથી તેમ સાથેાસાથ સમજાય પણ છે કે આ આદતને ત્યાગ કેટલા ક્રુ શકય હાય છે. તેમ છતા પણ સાધક ધીમે ધીમે આગળ વધે સેવાઇ ગયેલા પાપાનુ પ્રાયશ્ચિત કરે તે તેને સફળતા મળતા વાર લાગતી નથી હવે આ ગુણવ્રતાને ક્રમશ જોઇએ જેની સંખ્યા ત્રણની છે ( ૧ ) દ્રિપરિમાણ ગુણવ્રત : મિથ્યાત્વના જોરદાર હુમલાના કાણે જીવાત્મામા જ્યારે મૈથુનભાવ મર્યાદાતીત થાય છે ત્યારે તેને પુષ્ટ કરવા માટે પેાતાના શરીરમા લેાહી–માંસ અને છેવટે વીય આદિની શક્તિને ખજાને અતૂટ રહે અને એ થવા ન પામે તે
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy