________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
૧૮૦
ક્રોધને ત્યાગવા માટેના કારણેા :
માણસના જીવનમાં ધ ભાવ હાય, કેવળજ્ઞાન મેળવવાની તીવ્ર ઇચ્છા હાય, તેા નીચેના ઉપાયેાના ખ્યાલ રાખીને ક્રોધ છોડી દેવા માટે જ સૌથી પહેલા ટ્રેનિંગ લેવી. કદાચ તારા મનમાં એમ હાય કે સામેવાળા માણસ મને ગાળેા ભાંડે છે, નિંદા કરે છે, અપમાન કરે છે તે મારાથી શી રીતે સહુન થાય ? આવી સ્થિતિમાં વિચારવું કે સામેવાળા જે રીતે મને ગાળા આદિ ભાંડે છે તે વાતે ( મેટર ) સાચી છે કે ખાટી ? યદિ સાચી હોય અને મારામાં ગુપ્ત કે અણુપ્ત દોષ છે તે સામેવાળા ઉપર રાષ કરવાથી મને શું ફાયદો ? યદિ જૂઠી હાય તે વિચારવાનું કે તે બિચારા પેાતાના આત્માને, મનને, બુદ્ધિને મલિન કરી મારા પ્રત્યે લડી રહ્યો છે, તે દયા પાત્ર જેવા આના પર મારે શા માટે રાષ કરવે ?
ક્રોધ ત્યાગવા માટે જ્યાં સુધી સાધક ક્રોધમાં રહેલા ગુણદાષાને નિર્ણય સત્યસ્વરૂપે ન કરે ત્યાં સુધી ક્રાધ છેડી શકાતે નથી, કાળા નાગના મેઢામા અમૃત, સૂર્યમાં શીતલતા, ખરમાં ઉષ્ણતા કોઇ કાળે હાતી નથી, તેવી રીતે ક્રોધમા એકેય ગુણુ કાઇએ જાયે નથી, જોવાતા નથી અને જોવાશે નહીં, માટે ક્રોધ દાષાના સાગર છે, જેમકે કૈાધના ઉદય થતા જ માણુસના રામે રેમમાં દ્વેષભાવની પ્રાદુભૂતિ થાય છે, મિત્રા પણ શત્રુ બને છે, ડગલે પગલે અપમાન થતું રહે છે, પેાતાની જ ખેલેલી ભાષા અને પ્રતિજ્ઞાએ પણ સ્મૃતિમાં રહેતી નથી, મતિ ભ્રંશ થાય છે, એટલે કે ધી માણસને પેાતાની સત્તાના પણ ખ્યાલ રહેતા નથી તે। પછી બીજાને આપેલા વચનેની યાદ શી રીતે રહેશે ? તથા ક્રોધ અને ત્રàાનુ' પાલન