________________
શતક ૧૩ મું :-ઉદ્દેશક-૪
૧૮૧
મહા આશ્રવવાળા :
અને જેમની ક્રિયાઓ ખરાબ હોય છે તેઓ ફરીથી પાપક ઉપાર્જવા માટે જ પ્રયત્નશીલ હોય છે. જેમ સારાં કર્મોની માયા બધાય છે તેમ પાપકર્મોની પણ માયા બંધાય છે. ઘણું જેને આપણે જાણીએ છીએ કે તેઓ નિરર્થક-સાવ નિરર્થક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ કરતા જ રહે છે અમુક પ્રસ ગે જૂઠું બેલવાની આવશ્યક્તા નથી છતાં માથું મારીને પણ ટાઢા પહોરનાં ગપ્પાં મારતા જ હોય છે. કંઈ પણ લેવા દેવા ન હોવા છતાં એક-બીજાને ધમકાવવા, મારવા કે ખાડામાં નાખવા માટે સાવ નવરા જ હોય છે.
મહા વેદનાવાળા :
સાતમી નરકના નારકેની વેદના એટલી બધી તીવ્ર હોય છે કે વેદના ભેગવતાં પહેલા ડરના માર્યા પ૦૦ ધનુષ્ય સુધી ઉપર ઉછળે છે અને ચારે બાજુના ભયને કારણે કપાયમાન થાય છે
છઠ્ઠી ભૂમિના નારકે કરતાં સપ્તમ ભૂમિના નાર અલ્પ ઋદ્ધિ અને દીપ્તિવાળા હોય છે. છઠ્ઠી નરકમાં ૯૯૯૯૫ નરકાવાસે છે અને સાતમી કરતાં વધારે જીવ હોવાથી સંકડામણ આદિને વધારે ભોગવનારા હોય છે બીજી નરકના છે પહેલી કરતાં વધારે દુખી પરંતુ ત્રીજી કરતા ઓછા દુઃખી હોય છે. તેવી રીતે છઠ્ઠી નરકના જીવ સાતમી કરતાં ઓછા દુઃખી છે અને પાંચમી કરતાં વધારે દુખી છે. સ્પર્શ દ્વાર : ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવતે કહ્યું કે, પ્રથમ ભૂમિના નાર