SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૨ ૬૦૧ અને માયામૃષાવાદને પરમ ભક્ત બનેલે રાવણ સીતાજીને ઉપાડી ગયે. પરિણામે સંસારમાં રામાયણની રચના થઈ અને હજારો-લાખે તથા કડે માનવે માર્યા ગયા જેમની વિધવા બનેલી સ્ત્રીઓ અને પુત્ર વિહાણ માવડીઓના ગરમાગરમ અશ્રુબિંદુઓ ભારતની ભૂમિનાં નસીબમાં રહ્યા. (૩) માયા પૃgવાર (ઓપ. ૭૯). માયા-કપટ-છલ–ધૂર્તતા–પરવચના–દાંભિક્તા અને શરારત પૂર્વક જૂઠ બોલવું તેને માયા મૃષાવાદ કહેવાય છે. આવા ભાગ્યશાલિએના ટાંટીયા નરક તરફ હોય છે અને જીભ ઉપર મોક્ષની વાત હોય છે માટે કહેવાયું છે કે “મારે કહેવું છે કઈ, મારે કરવું છે કઈ, એમ કરી ભવજલ તરે છે ભાઈ !” | (૨૦) fમ છor faar –મિથ્યાદર્શન, મિથ્યાત્વ, મિથ્યાષ્ટિને ત્યાગ કર ધર્મ છે, કેમકે ભયકર અંધકારમાં માણસ જેમ અથડાય છે તેમ આત્મા પણ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ગોથા ખાતે અથડાઈ રહ્યો છે. જેની વિગતો બીજા ભાગમાં જોઈ લેવી. ધર્માસ્તિકાયના પર્યાના વર્ણનમાં આવેલા અઢારે પાપ સ્થાનકેને વિસ્તારથી જોયા પછી હવે આગળ ચાલીએ. (૨૧) રૂરિયાતfમફવા –ઈસમિતિ ધર્મ છે. સમ્યક પ્રકારે એટલે કેઈપણ જીવની વિરાધના કર્યા વિના ગમનઆગમન કરવું તે ઈસમિતિ છે. પહેલા પ્રાણાતિપાત કહેવાઈ ગયું છે જે ઘણુ જીવોની તથા તેમના પ્રાણાની હત્યા કરાવનાર હેઈને પ્રત્યેક જીવને હત્યાના પાપમાથી બચવાની ભાવના રાખે છે, પરંતુ ગતભવના કરેલા પાપના તથા અન્યાન્ય છે સાથે કરેલા-કરાયેલા અને અનુદેલા
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy