________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૬
નારકની પુદગલ વક્તવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી પરમાત્મા મહાવીરસ્વામીએ નારકની વક્તવ્યતા નીચે પ્રમાણે કરી છે. (૧) પુદ્ગલહારા-નરકગતિમાં રહેનારા નારક પુદ્ગલેને
આહાર કરનારા હોય છે. (૨) પુગલ પરિણામા-આહાર કરેલા પુદ્ગલેનું પરિણામન
પુનઃ પુદ્ગલ રૂપે હોય છે. ( ૩ ) પગલ યાનિકા–તેમને ઉત્પન્ન થવાનાં સ્થાને શીત
અને ઉષ્ણારુપ નિ જ છે. (૪) પુદગલ સ્થિતિકા–તેમને નરકસ્થાનમાં રાખવાને માટે
આયુષ્યકર્મ જ કારણ રૂપ છે, જે પુગલ છે. - (૫) કર્મોપગા–તેઓ મિથ્યાત્વાદિના કારણે જ્ઞાનાવરણીયાદિ
કર્મો, જે પુગલ છે તેમને પ્રાપ્ત કરે છે. (૬) કર્મનિદાના-નરકગતિ પ્રાપ્ત કરવામાં કર્મોના નિયાણા જ
કારણ છે. (૭) પુદ્ગલ સ્થિતિકા–કર્મોને કારણે પર્યાપ્ત – અપર્યાપ્ત
આદિ પર્યાયાન્તર રૂપ વિપર્યાસને પ્રાપ્ત કરનારા છે.
ઉપર પ્રમાણેની વિગત વૈમાનિક સુધીના દે, સ્થાવર, | વિકલેન્દ્રિય અને તિર્યો તથા મનુષ્યમાં પણ ઘટાવી લેવી.
નારક છે વીચિ અને અવીચિ દ્રવ્યને આહાર રે છે. સંપૂર્ણ આહાર કરતા એક પ્રદેશ ન્યૂન આહારને વીચિ