Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Author(s): Vidyavijay, Purnanadvijay
Publisher: Jagjivandas Kasturchand Shah Sabarkantha
Catalog link: https://jainqq.org/explore/011557/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 -------------------------------------------------------------------------- ________________ પરમપૂજ્ય પં. શ્રી પૂર્ણનન્દવિજયજી મહારાજના ચાતુર્માસ દરમિયાન શ્રી ભગવતી સૂત્રની વાંચના નિમિત્તે આ પુસ્તક શ્રી મુલુન્ડ જેન સ ઘને જ્ઞાનબાતામાંથી પ્રકાશીત કરવામાં આવ્યું છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ||||||||||][][][][][][][][ Į [[*]G]\ C][][*][][]\\][]][*][G][][][]]] ]]> शासनपति श्री महावीर स्वामिने नमः नमो नमः श्री प्रभुधर्मसूरये શ્રી ભગવતીસૂત્રસાર-સંગ્રહ ભાગ ખીજો : શતક ૬-૧૧ લેખક : સ્વ. શાસનદીપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન ન્યાય-વ્યાકરણ-કાવ્યતી ૫. શ્રી પૂણૅન વિજયજી મહારાજ ( કુમારશ્રમણ ) પ્રકાશક : શ્રી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ C/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા પેા. સાડૅ'બા( સાબરકાંઠા) (વાયા ધનસૂરા) એ. પી. રેલ્વે |[][][][][][][][][][][][][][][ [6][][][][][શરુ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિ ઃ પ્રત ૧૦૦૦ ઈ. સ. ૧૯૭૭ વિક્રમ સં. ૧૯૩૩ વીર સં ૨૫૦૩ ધર્મ સ. ૫૫ littlIIIIIIIIIIIIIIIIII ( પીયા ) મૂલ્ય : રૂપીઆ આઠે minuuuuuuuuuuuuuuu મુદક શાહ ગીરધરલાલ ફુલચંદ સાધના મુદ્રણાલય દાણાપીઠ-ભાવનગર, Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ સસારની ૮૪ લાખ શેરીઓમાં રખડનારા મેહુ રાજાના સૈનિકની ઝપટમાં ઝપટાયેલા માટે જ સથા અનાથ અનેલે એવા હ” શિક્ષિત થવા માટે આપશ્રીનાં ચરણામાં દીક્ષિત થયે અને શિલ્પીના હાથે પડેલા પત્થર ટાકણા તથા હથોડાને માર ખાઇને પૂજ્યતમ આકારને 'પામે તેમ હું પણુ કાઈક ની શકયો છુ. તેથી આપશ્રીના અન ત ઉપકારને લાભ મેળવી કૃતકૃત્ય થયેલા એવા હું ભગવતી સૂત્ર સાર સંગ્રહના ખીો આગમીય ગ્રંથ આપશ્રીના કરકમળામાં અણુ કરીને ધન્ય બનું છું. ; + ભવદીય, —પં, પૂર્ણાનવિજય (કુમારશ્રમ) Page #6 -------------------------------------------------------------------------- ________________ "जैनी वाणी स्तुति" जीयात् जीयात् सदा जीयात्, जैनी वाणी जगत्त्रये । संसारतापदग्धानां, जीवानां सौख्यदायिनी ।।१।। महाधीरा च गंभोरा, त्रिलोकोद्रव्यसाधिका । , वाणी तीर्थकृतां मान्या, देवदानवमानवैः ।।२।। अर्हद्वक्त्रप्रसूता या, कमाघदाहने क्षमा । मोहक्रोधशमे मुख्या, : मीक्षमार्गविधायिका ॥३॥ मन्मतिज्ञानलाभार्थे , भाषानुवादगुम्फिता ।। व्याख्याप्रज्ञप्तिः पूज्या सा पूर्णानन्द ददातु मे ॥४॥ जैनीवाणी प्रथयतु सुख मादृशेभ्यो जनेभ्यः, " पूर्णानन्दा" जिनवरमुखे शोभमाना सदैव । . पापासक्तैविनयरहितैः क्रोधमायासुबद्धैः, सेव्या पूज्या नहि भवति या दुर्जनः सा सतीव ॥५॥ .. -प: पूर्णानन्दविजय (कुमारश्रमण) AL THuins AIMURUN - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ - % 3A A 4 NA 4- hortal A . d . . . hx c NE Ambikamanant- ASTAKALArmthree મુલુન્ડ દેરાસરમાં બિરાજમાન મૂળ નાયક શ્રી વાસુપૂજ્ય ભગવાન विश्वोपकारकीभूत तीर्थकृत्कर्मनिर्मितिः । सुरासुरनरै पूज्यो वासुपूज्यः पुनातु वः ।। . - - - Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ ' પ્રકાશકીય નિવેદન papr poona પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણન દૃવિજયજી (કુમારશ્રમણ) તથા વચ્ચેાવૃદ્ધ મુનિરાજ શ્રી દેવવિજયજી મહારાજના વરદ્ હસ્તે સ્થાપિત શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા' નામની સંસ્થા અમારા સાઠંબાના સઘને ગૌરવ લેવા જેવી છે ' ' શાસનદીપક, અજોડ વક્તા, પૂજ્યપાદ મુનિરાજ શ્રી વિદ્યા-વિજયજી મહારાજ એટલે પ્રભાવશાળી મુખમંડળ, હાસ્યયુક્ત મુખાકૃતિ, મસ્તક પર વિરલ-ધવલ કેશરાશિ, મહાવીરસ્વામીના અહિં સાધના સૂચક, શુદ્ધ, પવિત્ર ખાદીના વસ્ત્રોથી આવૃત્ત શરીર, મદ અને વિનમ્ર ચાલ, શાંત અને કચારેક સમાજની વિષમતાએથી વ્યથિત થઇ પ્રલયકારી તફાન અને પ્રતિવાદી . માટે અજેય વ્યક્તિત્વના માલિક હતા. " आखोमे हो तेज, तेजमे सत्य, सत्यमे ऋजुता । वाणीमे हो ओज, ओजमे विनय, विनयमे मृदुता || “ "" પૂજ્ય ગુરુદેવની આંખેામાં તેજ હતું, તેજમાં પણ સત્યતા હતી અને તેમાં પણ સરળતાના વાસ હતેા. તેમની વાણી એજસ્વિની હતી અને એજમાં વિનય હતા અને તે પણ મા વ ગુણયુક્ત હતા } તેમની શાસન અને સમાજની સેવા, અહિં'સા અને સત્ય ધ ને પ્રચાર સર્વથા અજોડ હતા. સાઠંબાની ભૂમિમાં જન્મેલા અને પેાતાની સદ્દવૃત્તિ અને સત્પ્રવૃત્તિ દ્વારા જગપ્રસિદ્ધ થયેલા ગુરુદેવની સ્મૃતિ અમારા સંઘને કાયમ રહે તે માટે આ સંસ્થા સ્થાપન કરેલી છે. ક્રૂડ-ફાળા તથા પ્રચાર વિનાની આ સંસ્થાના Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશ સમ્યગજ્ઞાનના પ્રચારને રહ્યો છે અને એ જ અમારે મુદ્રાલેખ છે પૂજ્ય પંન્યાસજી મહારાજ ભગવતીસૂત્રના અધિકારી છે ઘણુ સ્થળમાં આ સૂત્રને પ્રસાદ ચતુર્વિધ સંઘને આપ્યા છે. હજી થોડા જ સમય પહેલાં તેમના વરદ હસ્તે લખાયેલસંપાદિત ભગવતીસૂત્ર સાર-સંગ્રહનો પહેલો ભાગ પ્રકાશિત થયેા હતા. હવે તેમના હાથે જ લખાયેલે આ બીજો ભાગ પ્રકાશિત કરતાં અમને ઘણે જ આનંદ થઈ રહ્યો છે પહેલા ભાગની માંગણીઓ ઘણી આવી હતી, પણ પુસ્તકે ખલાસ થઈ ગયેલા હોવાથી અમે ઘણાની માંગણી સંતોષી શક્યા નથી. આજે પહેલા ભાગની પણ બીજી આવૃત્તિ પ્રેસમાં છપાય છે આશા છે કે તેનું પ્રકાશન પણ શીઘ્રતાથી થવા પામશે. ભાવનગર સાધના પ્રેસના માલિક શાહ ગિરધરલાલ ફૂલચંદના અમે ઋણી છીએ કે પુસ્તકનું છાપકામ શીઘ્રતાથી કર્યું છે. અને પોતાનું કામ સમજીને પુસ્તકને સર્વાગ સુંદર બનાવ્યું છે આ આખાયે ગ્રંથ મુલુંડ સંઘના જ્ઞાનખાતામાંથી પ્રકાશિત થઈ રહ્યો છે તે માટે અમે મુલડ સંઘના આભારી છીએ ગ્રંથ લેખક પૂ. પંન્યાસજીના અમે અને અમારે સાઠંબાને સંઘ અત્યત ઋણી છીએ કે અમારા ગામડાના સંઘને શ્રુત ભક્તિને અપૂર્વ લાભ આપી રહ્યા છે. ભવિષ્યમાં પણ આશા રાખીએ કે ઉપરા ઉપરી અમને આવે લાભ મળતું રહે. ૨ ૨૦૦૩ હા સુદ લિ. સબસેવક, જગજીવનદાસ કુતુરચંદ શાહ c/o શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રથમાળા સુto સાઠંબા (સાબરકાંઠા વાયા : ધનસુર, A = Rs. Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ { } છે : કે ક - :" 5, Iss yk / tu શાશ્વવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સ્વર્ગવાસ સં. ૧૯૭૮ : શિવપુરી (મધ્યપ્રદેશ) Page #13 -------------------------------------------------------------------------- ________________ श्री विजयधर्मसूरि-गुरुवन्दना. ख्याता ये वसुधातले यतिगुणैः सत्सयमाराधकाः, विद्वद्वन्दसुपूजितांघ्रिकमला: काश्यांपुरि सर्वदा / कृत्वाऽहनिशमुद्यम जिनवृर्ष येऽस्थापयन् सर्वत, स्ते पूज्या गुरुवर्यधर्मविजयाः कुर्वन्तु नो मंगलम् // 1 // ये जैनागमवारिधिपारगमिनश्चारित्ररत्ताकराः, ये कारुण्यसुधाप्रपूर्णहृदया लोकोपकारोद्यताः / सद्विद्याः सकला सुदा प्रतिदिनं येऽध्यापयन् सेवकॉ, स्ते पूज्या गुरुसूरिधर्मविजया जीयासुरुर्वीतले / // 2 // वाराणसी विवुधसेवितपादपद्माः सज्झानदानपरितोषित शिष्यसघाः। . यज्जीवित सततमेव परोपकृत्य, तत्सूरि धर्मविजयांघ्रियुगनमामः // ii संस्थाप्य काश्यां शुभज्ञानशाला, मध्यापयन् शिष्यगणान् सुविद्याः / परोपकाराय यदीयजीवित, तद्धर्मपाद ब्जयुगं स्मरामः // 4 // -प. पूर्णानन्दविजय (कुमारश्रमण) - - AR-25 RE Page #14 -------------------------------------------------------------------------- ________________ [6][][][][][][][][][][][][][] લેખકીય નિવેદનથ ||||||6||0|| e][][][][][] પાંચ શતક સુધીના વિસ્તૃત અને વિશદ વનથી ભપુર ભગવતીસૂત્ર સારસ ગ્રડુને પહેલે ભાગ મેરીવલી સ ઘના ટ્રસ્ટીએની ઉદારતાથી ખૂબ જ ઉત્સાહુ અને શ્રદ્ધા સાથે પ્રકાશિત થયેા હૅતે. તે સમયે સ્વપ્નમા પણ મને ખ્યાલ ન હતા કે ત્રીજો ભાગ પણ આટલી શીવ્રતાથી તૈયાર થઇ જશે, અને થયુ' પણ તેવુ જ કે મેરીવલીમાં પાંચ મહિનાની સ્થિરતા દરમ્યાન મારાથી એકેય અક્ષર લખાય નથી. પાર્લા (વેસ્ટ) ઘેલાભાઈ કરમચ' સેનેટેરિયમ સંધના ટ્રસ્ટી એની ભાવસરી વિનતીને માન્ય કરીને આયેાજિત ઉપધાનતપની આરાધના કરાવવા અર્થે હું પાર્લા આવ્યે. આત્મશક્તિના વિકાસમાં તેમ જ જૈનત્વને પ્રાપ્ત કરવામા ઉપધાનતપ મૌલિક કારણ હાવા છતાં પણ તેની પવિત્રતા જળવાઈ રહે ક્રિયાકાંડમાં કોઈની પણ દખલગઝર થવા ન પામે સાથેાસાથ વિધિવિધાનમાં એક મિનિટ માટે પણ મારાથી પ્રમાદ ન સેવાય તે માટે હું પૂ જાગૃત હતા. તેમ જ મારી સાથેના મુનિરાજ શ્રી કંચનસાગરજી ઞ તથા તપસ્વીજી શ્રી ભાવસાગરજી મ. પશુ મહુ જ ઉદાર અને ઉદાત્ત મનના હાઇને ઉપધાનમાં સારી મઝા રહી હતી. તે માટે આરાધકોને તેમ જ સંઘના ટ્રસ્ટીઓને પણ પૂર્ણ સંતાય રહેવા પામ્યા છે, પરંતુ ઠંંડીના દિવસેામાં રાત્રીને ઉપયેગ શી રીતે કરવા ? કેમકે પ્રતિક્રમણુ કર્યાં પછી કે કરાવ્યા પછી ગૃહસ્થા સાથેની ગપ્પા ોછી સાથે મારી કટ્ટર શત્રુતા રહેલી હાવાના કારણે Page #15 -------------------------------------------------------------------------- ________________ અમુક અપવાદ સિવાય મેં લેખનકાર્યને પ્રારંભ કર્યો જેમાં પાલના સ ઘને સહકાર મલ્યા અને ભગવતીસૂત્ર સારસંગ્રહના બીજા ભાગ માટેની તૈયારીના શ્રી ગણેશ મડાયા. બે મહિનાની સ્થિતિ દરમ્યાન મનને મ તેષ થાય તેટલા પ્રકરણ લખાઈ ગયા અને સાતાક્રુઝ સઘની વિનંતીથી હુ ત્યાના ઉપાશ્રયે આવ્યા. પરિસ્થિતિવશ મારે ૧૧૦ દિવસની સ્થિરતા કરવી પડી. વિશાળ ઉપાશ્રય. એકાત વાતાવરણ અને સાથોસાથ સ ઘના ટ્રસ્ટીઓની સજીનતા, ઉદારતા અને પ્રેમાળદષ્ટિને લઈલેખનકાર્ય આગળ ચાલ્યું. આઠમું અને નવમું શતક ત્યાં જ લખાયુ અને પ્રેસપી પણ તૈયાર થતી ગઈ તે દરમ્યાન મુલુંડ સંઘની વિનંતીથી ચાતુર્માસ માટે મુલ ડઆવ્યો. જૈનાચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.ના પ્રશિષ્ય મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ.ની સેવાએ મને ખૂબ જ રાહત આપી. ગેચરી પાણીથી લઈને બીજી બધી સેવાને ભાર તેમણે સ્વીકારી લીધું અને છુટા પડ્યાં ત્યાં સુધી તેમની સેવા મારા માટે ઘણું જ આનંદદાયક રહેવા પામી છે. મુલુંડના ચાતુર્માસમાં મારા લેખન કાર્યમાં શીવ્રતા આવી અને દસમું તથા અગ્યારમું શતક અપવાદ સિવાય પૂર્ણ લખાઈ ગયા. ચાતુર્માસાન્તર પનવેલનગરથી સંઘના ટ્રસ્ટીઓ સાથે શેઠ ખીમરાજ લાલચંદજી પરમાર પિતાના ગામમાં જ ઉપધાન કરાવવા માટેની વિનંતિ કરવા મુલુંડ મુકામે આવ્યા અને લાભાલાભને પ્રસંગ જોઈને અમારે પનવેલ જવું પડયું ત્યાં પૂનાથી પધારેલા મુનિશ્રી ભાનુચંદ્રવિજયજી આદિ ઠાણા ચાર અને સાધ્વીજી મહારાજ શ્રી વિદ્યુપ્રભાશ્રીજી તથા કનકપ્રભાશ્રીજી અને સૂર્યપ્રભાશ્રીજી આદિ ઠાણું ૩૦ સાથે વાજતે ગાજતે ગામમાં પ્રવેશ કર્યો. અને ઉપધાનતપને મંગળમય પ્રારંભ થયે અને ફાગણ સુદિ ૪ને માળારોપણ મહોત્સવ પતાવીને અમે કોટના ઉપાશ્રયે આયંબિલની ઓળી આરાધના પૂર્ણ કરાવી. " ટે ઘણી જ માં શ aખાઈ ગયા Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આ પ્રસ્તુત ગ્રંથમાં છઠ્ઠા શતક ઉપર મારા પરમ આદરણીય, સ્વપ્નમાં પણ શ્રધ્યેય, ધ્યેય, પુજય અને સ્મરણીય સ્વ. ગુરુદેવ શ્રી વિદ્યાવિજયજી મહારાજનું લખાણુ મેટા ટાઇપમા છે, છપાઈ ગયેલા પહેલા ભાગમાં તેનુ સમાપન નહીં કરવાનુ કારણે એટલુ' જ હતુ કે, મારા જેવા દ્રવ્ય અને ભાવના પ્રમાદીને ફરીથી આગળ લખવાની પ્રેરણા મળે સ્વગમાં બિરાજમાન ગુરુદેવની માટી કૃપા અને પ્રેરણાને હું ભાગીદાર ' કે લખવામાં સારા ક્ષયે પશમ વધતા જ ગયા, અને ભગવતીસૂત્રના ઘણા જ ગહન વિષયે નુ સ્પષ્ટીકરણ કરવા માટે ભાગ્યશાળી બનવા પામ્યા છું. ગમે તેવા ગ્રંથ લેખકને પૂવતી લેખકોને આશ્રય લેવે અનિવાય છે. મેં પણ રાયચંદ્ર ગ્રંથમાળામાંથી પ્રકાશિત ભગવતીસૂત્રના ઔજા અને ત્રીજા ભાગના તથા ઘાસીરામજી મહારાજના ભગવતી સૂત્રના પણુ આશ્રય લીધા છે, તે માટે હું તેમનેા ઋણી છુ• પહેલા ભાગના પ્રકાશન સમયે મને શકા હતી કે, કદાચ આ ગ્ર થને કયાંયથી પ્રતિકાર થશે' પરંતુ સારા ભાગ્યે કયાયથી પણ પ્રતિકાર થયા નથી. પ્રસ્તુત ગ્ર થ માટેના સારા અભિપ્રાયે મળતા જ રહ્યાં અને માંગણીના કાગળા પણ ઉપરા ઉપરી આવતા રહ્યાં પણ આખના પલકારે જ નકલે સમાપ્ત થઈ જવાના કારણે ઘણાએની માંગણીઓ પૂરી કરી શકયા નથી. હૅવે પહેલા ભાગ પણ બીજી આવૃત્તિ માટે પ્રેસમાં છે અને થાડા સમયમા જ પ્રકાશિત થશે, 1 આ પ્રસ્તુત ગ્રંથમાં પણ ઘણા જ તાત્ત્વિક પ્રશ્નો ચર્ચાયા છે મારી યથામતિએ તે વિષયેાને ન્યાય આપવામાં આવ્યે છે, છતાં પણ છદ્મસ્થ હાવાના કારણે કથાય ક્ષતિઓ કે કિકત Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દે રહી ગયા હોય તે બદલ હું મિચ્છામિ દુક્કડે માંગી લઉં છું. સાથે સાથે રહેલી ભૂલો તરફ મારું ધ્યાન દોરવામાં આવશે તે હું ઘણું જ ઉપકૃત થઈશ ભાવનગરમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય આચાર્યદેવ ૧૦૦૮ શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મ. ને હું બહુ જ ઋણું છુ કે તેમણે પિતાના અમૂલ્ય સમયને ભેગ દઈને પણ કાળજી પૂર્વક મુકે તપાસી લેવા માટે કૃપા કરી છે, તે માટે તેમનો ઉપકાર ભૂલાય તેમ નથી. તે ઉપરાંત સાધના પ્રેસ ભાવનગરવાળા ગિરધરલાલ ફુલચંદ શાહ આ કામ પિતાનું જ સમજીને ઘણી જ કાળજીપૂર્વક અને - પ્રમોદ કર્યા વિના ઝડપથી પૂર્ણ કર્યું છે અને પુસ્તક જેમ શેાભી ઉઠે તે પ્રમાણે જ કાળજી લીધી છે, તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. મુલુંડ સઘની ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાને જે ભૂલી જાઉં તો હું જરૂર કૃતગ્ન જ કહેવાઉં. સર્વથા અપરિચિત હોવા છતાં પણ આ ગ્રન્થનો તમામ ખર્ચ પોતાના જ્ઞાનખાતામાંથી કયે છે. તે માટે સઘન બધાએ ટ્રસ્ટીઓ તેમ જ બીજા પણ ઘણા ભાઈઓને હુ કણ છું. સ્વ. મનસુખભાઈ તારાચંદ મહેતા અમરેલીવાળા તે મારા જીવનને માટે પાવર-એજ અને કલ્યાણમિત્ર હતાં. તેમના સહવાસથી મારા જેવા મુનિને પણ ઘણું ઘણું જાણવાનું–આચરવાનું મળ્યું છે. અથવા એમ કહું તે પણ અતિશયોક્તિ નથી, મારા જીવન ઉપર તેમની અમિટ છાપ હતી. તેમને આત્મા સ્વર્ગલેકના ગમે તે સ્વર્ગમાં હોય, ત્યાથી પણ પ્રકાશ આપતા રહે એ જ માંગણી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આ પ્રકાશનમાં પ્રકટ કે અપ્રકટ રૂપે જેમને સહકાર મળે છે તે સૌને ઋણું છું. શાસનદેવને પ્રાર્થના છે કે “ત્રીજો ભાગ પણ તૈયાર કરવા માટે મને સદ્બુદ્ધિ અને સસ્ત્રકાશ આપે અને હું પ્રવૃત્તિશીલ બજો રહું ? પ્રસ્તાવના લખવા માટે પરમપૂજય, શાંત અને સરળ, પ્રભાવશાળી વ્યાખ્યાતા, જેનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયકીર્તિચંદ્રસૂરીશ્વરજી મ. સા.નો હું અત્યંત ઉપકૃત છું કે પિતાની અમૂલ્ય સમયને ભેગ દઈને પણ સારામાં સારી પ્રસ્તાવના લખી આપી છે. તે માટે તેમને ઋણી છું . પરમ પૂજ્ય વિપુલ સાહિત્ય સર્જક, યોગીશ્વર, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ ના લેખિત સંપૂર્ણ સાહિત્યના પૂર્ણ રક્ષક અને પ્રકાશિત કરવાની ભાવનાવાળા, શાતમૂર્તિ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીદુર્લસાગરજીમ.શ્રીએ સમવસરણ બ્લેક મોકલાવીને મને ઋણી કરે છે. તે માટે તેમને યાદ કર્યા વિના રહી શકાય નહીં કરાચીમાં દીક્ષિત અવસ્થાના પ્રારંભ કાળજ વ્યાકરણ, કાવ્ય, દ્વયાશ્રયકાવ્ય તેમજ બીજા પણ કાનો અભ્યાસ કરાવીને મારામાં ધૈર્ય ઉત્પન્ન કરાવનાર ૫. અમૃતલાલ તારાચંદ દોશી (વ્યાકરણતીર્થ)ને પણ હું ઉપકૃત છું. આ બંને ભાગમાં પ્રેસ કેપીથી લઈ બીજી પણ મદદ તેમના તરફથી સમયે સમયે મળતી રહી છે. નિવેદક પ. પૂર્ણાનંદવિજય કુમારશ્રમણ) C/o ચિતામણી પાર્શ્વનાથ મંદિર પેઢી ૪૭ મહાત્માગાંધી રોડ, પાર્લા (ઈસ્ટ) મુંબઈ-પ૬ - Page #19 --------------------------------------------------------------------------  Page #20 -------------------------------------------------------------------------- ________________ ~~ ☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐I ଏସଏସସଘଘଘ ગ્રન્થલેખક મુનિરાજના ગુરુદેવ સ્વ, મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ ---------------······· )☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐☐ Page #21 -------------------------------------------------------------------------- ________________ - - AMEENA SARAL AN AA शासनदीपक श्री विद्याविजय गुरुवन्दना आबाल्य ब्रह्मचर्य जिनवचनबलात् पालयन्तस्त्रिधाये, निष्णाता आगमाब्धौ जनिमृतिभयद मोहशत्रु जयन्तः । त्यक्त्वा स्वार्थ परार्थे सुविमलहृदये धर्मध्यान दधाना, जीयासुस्ते हि विद्याविजय गुरुवराः भूतले ज्ञानपूर्णाः ।।१।। यद्वाचामृतपानलुब्धमनसः । प्राज्ञाः सदोपासते, ये भव्यानु प्रतिवोधयन्ति वचनैः सद्धर्मतत्व मुदा । तत्वातत्व विचारणकपटवो विद्याब्धिपार गताः, ते विद्याविजया जयन्तु भुवने चारित्ररत्नाकराः ।।२।। येऽजस्र परित्यज्य स्वार्थमखिलं लोकोपकारोद्यता:, येषा नो हृदये सदा स्वपरता येषां कुटुम्ब जगत् । हेयादेय समस्त वस्तु निवह ये बोधयन्तो जनान्, तद्विद्याविजयाँघ्रिपद्मयुगल ध्यायामि मे मानसे ॥३॥ ---पं. पूर्णानंदविजय (कुमार श्रमण) - - - HTRA - - D Page #22 -------------------------------------------------------------------------- ________________ નવયુગ પ્રવર્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધમ સૂરીશ્વરજી મહારાજ જૈન સમાજની કાયાપલટ કરવા તેમણે ખેલેલે ત્રિપાંખીઓ ધર્મ જંગ વીસમી સદૃીના પ્રખર સુધારક શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજના નામથી ભાગ્યે જ કેઈ વિદ્વાન અજાણ્યા હશે. વીમ વર્ષોની ભરયુવાનીમાં સંસારની અસારતા પારખી પારસસણિ સરખા પ્રશાંતમૂતિ મુનિરાજ શ્રી વૃદ્ધિચદ્રજી મહા ાજ પાસે તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. ગુરુકૃપાથી જૈન શાશ્ત્રાનુ અવગાહન કરી ત્યાગ, તપ અને ઉત્કૃષ્ટ સંયમની આરાધનાથી તેઓશ્રીએ પેાતાના જીવનને ઉન્નત બનાવ્યુ હતુ, તેમના ગુરુદેવના સ્વર્ગગમન બાદ એક દિવસ તેમના હૃદયમાં જૈન સમાજના કલ્યાણુની મહાન ભાવના ઉત્પન્ન થઇ. તેમને લાગ્યું' કે જૈન સમાજ આર્થિક રીતે સાધન-સ પન્ન હોવા છતાં જ્ઞાનના વિષયમાં ઘણું! જ પછાત છે અને ખાટી રુઢિઓથી જકડાયેલેા છે આ અજ્ઞાનતા દૂર કરવા તેમણે ખૂબ જહેમત લઈ બનારસમાં શ્રી યશેાવિજય જૈન પાઢશાળાની સ્થાપના કરી, અને જૈન વિદ્વાના તૈયાર કરવા કટિબદ્ધ બન્યા. વિષમ વાતા વરણમાં પણ પેાતાના હૃદયની ઉદાત્ત ભાવનાથી અને પેાતાના ચારિત્ર ખળથી તેમણે કાશીના વિદ્વાનેને અને નરેશને પણ પ્રેમ અને ભક્તિ સંપાદન કર્યાં, મેટા ભેટા પડિતા રાખી જૈન બાળકાને ધાર્મિક જ્ઞાન તેમજ ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આદિ વિષનું તલસ્પર્શી જ્ઞાન કરાવવા માંડયું. પ્રાકૃત અ દિ ભાષાઓનું પણ જ્ઞાન આપવું શરૂ કર્યું. પરિણામે તેમાંથી પડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી, પંડિત હરગોવિંદદાસ, ૫ ડિત લાલચંદભાઈ, પ ડિત ભગવાનદાસભાઈ, ૫, વેલજીભાઈ જેવા મહાન ૫ ડિતે પાક્યા. જેમણે ભારત વર્ષમાં જૈન ધર્મને ગાજતે કર્યો સાથે સાથે તેમને એમ પણ લાગ્યું કે જૈન ધર્મ જેવા મહાન ધર્મને જેનેની સંકુચિત મનોવૃત્તિને લીધે કઈ જાણતું નથી. તેમનું સર્વશ્રેષ્ઠ તત્ત્વજ્ઞાન આજે ભંડામાં જ ભર્યું પડયું છે. તેમને પ્રકાશમાં લાવવા માટે બનારસમાં જ વિવિધ શાસ્ત્ર ગ્રંથમાળા નામની એક પ્રકાશક સંસ્થા ખેલી. જે આગળ જતાં શ્રી યશોવિજય જેન ગ્રંથમાળા ભાવનગરના નામે પ્રસિદ્ધ થઈ તે દ્વારા જેનેના અપ્રકાશિત સંસ્કૃત ભાષાના ઉચ્ચ કોટિના ગ્રંથનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું અને ત ભારત વર્ષના મેટા મોટા વિદ્વાને મોકલવા શરૂ કર્યા. એટલું જ નહિ પરંતુ પાશ્ચાત્ય દેશોમાં પણ ત્યાંના વિદ્વાનોને તે ઉત્તમ ૨ થે એક લાવી તેમને અભ્યાસ કરવા પ્રેર્યા, અને પત્ર દ્વારા તેમને માર્ગ દર્શન આપવા લાગ્યા, અને તેમની શંકાઓનું સમાધાન કરવા લાગ્યા. જેથી તે વિદ્વાને તે ગ્રંથે પ્રત્યે એટલા બધા આકર્ષાયા કે યુરોપની ભાષાઓમાં પણ તે ગ્રંથને અનુવાદ કરવા લાગ્યા. કાંઈ પણ શંકા પડતી તે તેનું સમાધાન ગુરુદેવ શ્રી વિજય ધર્મસૂરી મહારાજ પાસે મેળવતાં. જેથી ડં. હલ, હર્મન જેકોબી, ડે. શુબ્રીંગ, થોમસ, ટેસીટેરી, ડૅ. ક્રાઉલે (સુભદ્રાદેવી) , અને મીસ જેનસન આદિ-૪૦-૫૦ મેટા મેટા વિદ્વાને તેમના ભક્ત બની ગયા હતા. હર્મન જેકેબીએ તે અગ્રેજીમાં એક માટે નિબંધ લખી જૈન ધર્મ એ ભારત વર્ષને સર્વોત્તમ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે અનેકાંત, અહિંસા, કર્મસિદ્ધાંત આદિ તેના મૌલીક સિદ્ધતિ અનુપમ છે. આજ સુધી અમે જૈન ધર્મને બૌદ્ધધર્મની કે વૈદિક ધર્મની શાખા સમજતા હતા. તે ભ્રમણ આ ગુરુદેવની કૃપાથી ચાલી ગઈ છે આમ તેઓએ જૈન ધર્મને પ્રકાશમાં લાવવા સાથે જૈન ધર્મની મૌલિકતા જગતના વિદ્વાને સમજાવી. તે વખતે ભારત વર્ષમાં અગ્રેજી રાજ્ય હતું અને અંગ્રેજોનું વાક્ય બ્રહ્મવાક્ય મનાતું હતું. તેથી આ નિબંધના પરિણામે ભારત વર્ષના વિદ્વાને પણ જૈનધર્મ પ્રત્યે આકર્ષાયા અને તેને અભ્યાસ કરવા લાગ્યા. ગુજરાતના મહાન્ સાક્ષર સ્વ આનંદશંકર બાપુભાઈ ધ્રુવે કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રાચાર્ય વિરચિત “સ્વાદુવાદ મંજરી” ગ્રંથને અંગ્રેજીમાં સંપાદન કરવા સાથે તે ગ્રંથની પ્રસ્તાવનામાં લખ્યું કે, શ્રી શંકરાચાર્ય જેવા પણ અનેકાન્તના સિદ્ધાંતને સમજવામાં થાપ ખાઈ ગયા છે. વાસ્તવમાં અનેકાન્ત વતને સમજવા માટે એક સાચી દષ્ટિ આપે છે. જેથી અનેક કલેશે શાત થઈ જાય છે. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી મહારાજ સાહેબે જોધપુરમાં ત્યાંના મહારાજાની સંરક્ષતામાં એક જૈન સાહિત્ય સમેલન ભર્યું હતુ. જેમાં જૈન ધર્મના ઉત્તમ હસ્તલિખિત, પ્રતાકાર તેમજ પુસ્તકાકાર મહાન્ ગ્રંથને પ્રકાશમાં મૂક્યા હતા. યુરોપથી ર્ડો. હર્ટલ અને હર્મન જેકેબી આ સંમેલનમાં પધાર્યા હતા. કલકત્તા સંસકૃત એસેસીએશનના પ્રિન્સીપાલ બહુશ્રત વિદ્વાન શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણ પણ આ સંમેલનમાં ઉપસ્થિત હતા. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ભાવનગરથી શેઠશ્રી કુંવરજી આણંદજી વગેરે આગેવાન શ્રાવકે પણ પધાર્યા હતા આ મહાન જૈન સાહિત્યના દર્શન કરી વિદ્વાને ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે આચાર્ય શ્રી વિજયધર્મસૂરિ મહારાજના ઉપદેશથી ન્યાય-વ્યાકરણ, કાવ્ય સાહિત્યના ઉત્તમ ગ્રંથને જૈન ધર્મની વતંત્ર પરીક્ષા તરીકે કલકત્તા સ કૃત એસેસીએશનમાં દાખલ કર્યા હતા તેથી જૈન ગ્રથનુ પઠન-પાઠન જૈન સાધુઓમાં અને વિદ્વાનોમાં શરૂ થયું હતુ. આ પ્રમાણે જૈન દર્શનના મહાન ગ્રંથને પ્રકાશિત કરી જૈન ધર્મની મહાન સેવા કરી હતી - તેઓશ્રીનું શિષ્ય મંડળ પણ એટલું જ શક્તિશાળી અને ચારિત્રસંપન્ન હતું ઈતિહાસગ્ન આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિજી મહારાજ, સલ્કિયાભિરૂચિ આચાર્યશ્રી વિજયભક્તિસૂરિજી મહારાજ, ન્યાય-વ્યાકરણતીર્થ ઉપાધ્યાય શ્રી મગનવિજયજી મહારાજ, શાસનદી પક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ, ન્યાય વિશારદ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી મહારાજ, શાન્તભૂતિ મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજ આદિ તેઓના શિષ્ય મહાન પંડિતે અને શાસ્ત્રજ્ઞ હતા જેઓએ જૈન શાસનની અનેક રીતે મહાન પ્રભાવના કરી છે , આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સ્થળે સ્થળે જેન બાળાશ્રમો સ્થાપન કરી સમાજમાં જ્ઞાનની તિ પ્રગટાવી છે. રાજા મહારાજાઓને પ્રતિબંધિત કરી જૈનધર્મના રાગી બનાવ્યા છે જાહેરમાં ઉપદેશ આપવાની પ્રથા શરૂ કરી આમ જનતાને જૈનધર્મની મહત્તા સમજાવી છે. અનેક તીર્થોને ઉદ્ધાર કરી આબૂતીથની મહાન્ આશાતના ટાળી જૈનશાસનની મહાન સેવા કરી છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ જોઈને સમયાનુસાર બધી વસ્તુઓને વિચાર કરવાનું સમજાવી સમાજને સાચી દષ્ટિ આપી છે. આવી મહાન વિભૂતિને ભાવભરી વંદના હો. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રસ્તુત ગ્રંથના વિવેચક ન્યાય-વ્યાકરણ-કાગ્રતીર્થ પંન્યાસજી શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ શાસનદીપક પરમ પૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય છે મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબની જીવનરેખા અમે પહેલા ભાગમાં આપી ચૂક્યા છીએ એટલે વિશેષ કાઈ અહીં લખતા નથી. સ્વ પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ભગવતી સૂત્રના છ શતકને અનુવાદ કરો. તેમાંના પાંચ શતકના અનુવાદ ઉપર તેઓશ્રીના વિદ્વાન્ શિષ્ય રત્ન પં. શ્રી પૂન દવિજયજી મહારાજ સાહેબે વિસ્તૃત વિવેચન કર્યું છે, જે ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભા. ૧ ગ્રંથરૂપે ગત વર્ષે બહાર પડી ચૂકેલ છે. જે લોકેમા એટલે આદરને પામ્યા હતા કે તેની પ્રથમ આવૃત્તિ તરત જ ખલાસ થઈ ગઈ હતી તેની બીજી આવૃત્તિ છપાઈ રહી છે. પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજની વિદ્વત્તા વિશે લખવું એ “હાથ કંગના આયનેકી ક્યા જરૂરત” એના જેવું છે તેઓશ્રીએ પિતાના જીવનને દીક્ષા લીધી ત્યારથી જ અધ્યયનમય બનાવ્યું છે પરિણામે તેઓ કલકત્તા યુનિવરસીટીના ત્રણ તીર્થ હોવા ઉપરાંત જૈન શાના મહાન અભ્યાસી છે. અને તેથી જ ભગવતીસૂત્ર જેવા પોતાના ગુરુના અનુવાદ ઉપર તેઓશ્રીએ અભ્યાસ પૂર્ણ અને સર્વજનગમ્ય માર્મિક વિવેચન લખ્યું છે, જેની વિદ્વાનોએ મુક્તક ઠે પ્રશંસા કરી છે. ના સુપુત્રેજ સિટી વંતિ નિર્મમ એકજ સારા પુત્રથી સિંહણ નિર્ભય બનીને સુવે છે. આજે જેકે સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજના સંઘાડામાં સાધુઓ, ઘણું જ ઓછા છે પરંતુ શક્તિશાળી પન્યાસજી શ્રી પૂર્ણાન વિજ્યજી મહારાજ જેવા એક જ શિષ્યથી આ સ ઘોડે ચમકી રહ્યો છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અને પોતાના વિશાલજ્ઞાન અને ચારિત્રથી આજે મુંબઈમાં પણ આદરણીય બન્યા છે ભગવતીસૂત્ર સાર સ ગ્રહ ભાગ-૨ તે તેમને સ્વતંત્ર ગ્રંથ છે અને તે તેમણે ખૂબ પરિશ્રમ લઈને તૈયાર કર્યો છે. તેમની વિદ્વત્તાની ઝાંખી કરાવનાર એક-ફકરો અહીં ટાંકું છું નવમા શતકના ૩૧મા ઉદ્દેશામાં ગૌતમસ્વામીએ ભ૦ મહાવીરસ્વામીને પૂછેલા બે ધિલાભની પ્રાપ્તિના સ બંધમાં સ્વતંત્ર વિવેચન કરતાં પંન્યાસજી મહારાજ લખે છે કે “અનાદિ અનંત સંસારમાં ચક્રવર્તીપદ કે ઈન્દ્રપદ પણ ઉત્કૃષ્ટતમ પુણયના ચેગે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ ધિલાભ માટે પુણ્યબળ કામ નથી આવતું, પણ પિતાની મેક્ષાભિલાષિણી પુરૂષાર્થ શક્તિ જ કામમાં આવે છે કારણકે સંખ્યાતા–અ સંખ્યાતા ભવમાં ઉપાજિત કરેલી અને અનંતાનંત કર્મોના કારણે ભેગી થયેલી અનંતાનુબંધી કષાની મેહુમાયાને ભગાડી મૂકવા માટે કે દબાવી દેવા માટે આમાનું અનિવૃત્તકરણ જ મુખ્ય કારણરૂપે હોય છે પુરુષાથી બનેલે આત્મા અનંતાનુબંધી કષાયની માયા સાથે જ્યારે જબરદસ્ત રણમેદાન ખેલીને કાળી નાગણ કરતાં પણ ભયંકર આ માયાનાગણને દબાવી દે છે, ત્યારે તે માયાની શક્તિ લગભગ મોટા ભાગે ક્ષીણ થતાં એક કેડીકેડી જેટલાં કર્મો શેષ રહે છે, અને શેષ ક્ષીણ થાય છે તે સમયે આત્મામાં જ્ઞાનને પ્રકાશ પ્રગટે છે જે અભૂતપૂર્વ હોય છે આ પ્રકાશ પામેલ આભા જ બાધિલાભને માલિક બને છે.” ગૃહસ્થાશ્રમની પૂર્વભૂમિકા રૂપ શ્રાવકે શ્રાવકધર્મના ૨૧ ગુણે અને માર્ગાનુસારીના ૩૫ ગુણેને જીવનમાં ઉતારવા જોઈએ તે માટે તેઓશ્રી અગ્યારમા શતકના બારમા ઉદ્દેશકમાં માર્મિક વિવેચન કરતાં લખે છે કે : Page #28 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાળથી મિથ્યાત્વની ઉપાસનામાં મસ્ત બનેલે જીવાત્મા મેહનીયકર્મના ઘેનમાં અત્યાર સુધી સુદ્ર, મિથાભિમાની, લંપટ, લોભી, ફોધી, તુચ્છ, વક, ઈર્ષાળુ, રાગાંધ તથા ટ્રેષાંધ આદિ આત્મઘાતક દૂષણોને સ્વામી બનેલું હોવાથી માંડેલે ગૃહસ્થાશ્રમ દીપાવી શક્યો નથી, જીવનધન શોભાવી શક્યો નથી. આત્મિક તથા આધ્યાત્િમક જીવનમા સત્ય અને સદાચાર વસાવી શક્યો નથી. માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, એ માનવ! તારે અનાદિ કાળના ફેરા ટાળવા હોય, સંસારને કે ક હય, તથા ભાવલબ્ધિને પરિપાક સાધવો હોય તે સૌથી પ્રથમ શ્રાવકધર્મના ૨૧ ગુણેને તથા માર્ગાનુસારીના ૩૫ ગુણોને કેળવવા માટે જ પ્રયત્ન કરે જોઈએ. જેથી મિથ્યાત્વને જુને પુરાણો રંગ, કષાયને મેલ, તથા મેહને ચીકણો કાદવ સાફ થશે અને તે ભાગ્યશાળીનું જીવન ગૃહસ્થ ધર્મની પૂર્વભૂમિકા બનવા પામશે” પાયાના ગુણે જીવનમાં આવ્યા પછી જ શ્રાવક બાર વ્રતને ગ્ય બને છે. આમ આખો ગ્રથ ઉત્તમ વિવેચનાથી ભરેલે છે. પ્રાપ્ત પરમ પૂજ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ આવું સુંદર સાહિત્ય સમાજને આપતા રહે અને પોતાના ગુરુદેવના અધૂરા પડેલા કાર્યોને પણ ફરીથી સજીવન કરવા તે તરફ લક્ષ્ય આપે એટલી વિનતિ કરી હું મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. ભાંડપ મુંબઈ૭૮ જેઠ સુદ ૧૫ અમૃતલાલ તારાચંદ દોશી (વ્યાકરણ તીર્થ) Page #29 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી મનસુખલાલભાઇને આમુખ (પ્રથમ ભાગમાંથી ઉદ્ભૂત) શ્રી ભગવતી ભૂત્ર સાર-સંગ્રહ’ના આ ગ્રંથમાં જગત*પ્રસિદ્ધ, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સાહેબના સુપ્રસિદ્ધ સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાહેબે ભગવતી સૂત્રના શતકો પર જે વિવેચન કર્યું છે, તે પૈકીના પાંચ શતકનું વિવેચન આપવામાં આવ્યું છે. આ વિવેચન પર વિસ્તૃત નોંધ તેમના સુશિષ્ય પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબે કરેલ છે. બાળ, યુવાન અને વૃદ્ધ સૌ કોઈ સહેલાઈથી સમજી શકે એ દષ્ટિપૂર્વક આ નોંધે કરવામાં આવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ રીતે સેનામાં સુગધ મળે એ સુભગ યોગ પ્રસ્તુત ગ્રંથમાં થયેલ છે. પૂજ્ય શ્રી પર્ણાન વિજયજી મહારાજ સાહેબે આ રીતે પોતાના ગુરુદેવનુ અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે અને આ જ સાચી ગુરુભક્તિ કહેવાય. પૂજ્ય મહારાજ શ્રી વિદ્યાવિજયજીનું વિવેચન મૂળમાં આપવામાં આવ્યું છે અને ફૂટનેટમાં નીચે પૂજ્ય પં. શ્રી પૂર્ણાનંદવિજયજીની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે લખાણની નીચે વિસ્તૃત વૈધ આપવામાં આવેલી હાય, વાચકવર્ગને વિવેચન સમજવું સહેલું થઈ પડે છે. પ્રસ્તુત ' ગ્રંથમા ભગવતી સૂત્રના પ્રથમ પાચ શતક પર વિવેચન અને વિસ્તૃત નેધ આપવામાં આવેલ છે. છઠ્ઠા શતકનું લખાણ તૈયાર હોવા છતા, ગ્રંથ બહુ મોટો થઈ જાય એ દષ્ટિએ પ્રસ્તુત. ગ્રંથમાં સામેલ નથી કર્યું, પણ ટૂંક સમયમાં તે બહાર પાડ Page #30 -------------------------------------------------------------------------- ________________ ۲ ૨૨ વામાં આવશે. મહારાજશ્રીની વિસ્તૃત નેાંધ વાંચતા તેએાશ્રીએ સાગરને ગાગરમાં સમાવવા જેવું ભગીરથ કાર્ય કર્યું છે એમ સ્પષ્ટ સમજી શકાય છે મુશ્કેલ અને કઠિન બાબતેને એમણે સરળ અને સહેન્રી મનાવવા સ્તુત્ય પ્રયાસેા કર્યાં છે, જે માટે ખરેખર તેઓ ધન્યવાદને પાત્ર છે 6687 “ શ્રી ભગવતી સૂત્ર સાર–સંગ્રહુ ”ની પ્રસ્તાવના લખવાને મને મુઠ્ઠલ અધિકાર નથી, એ વાત હુ' સારી રીતે સમજુ છું. આ એક પ્રકારની અનધિકાર ચેષ્ટા કરવાને ટૂંકે ખુલાસે પણ કરી દઉ.. આજથી પચીસ વર્ષ પહેલા ઈ. સ. ૧૯૫૦માં શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એની ‘આગમ વિભાગ’ની પરીક્ષામાં હું બેઠેલે અને પાસ થયેલા એ વખતે આ વિભાગના અભ્યાસક્રમમાં પાઠ્ય પુસ્તક તરીકે (૧) શ્રી ભગવતી સાર, (૨) ઉત્તરાધ્યયન સૂત્ર, (૩) કલ્પસૂત્ર એમ ત્રણ ગ્રથા હતા ભગવતી સાર એ તા ભગવતી સૂત્રના માત્ર છાયાનુવાદ હતા, એટલે એ બળ વડે આ ગ્રંથની પ્રસ્તાવના લખવી, એ તા સૂઠના ગાઠીયે ગાંધી થઇ જવા જેવી માલિશતા છે. હકીકત એ છે કે આઠે વર્ષની વયે જીવનમાં પ્રથમ વાર હુ શાસ્ત્રવિશારદ, જૈનાચા' સ્વ આચાય વિજયધર્મ સૂરીશ્વરજી, જેમણે વિશ્વમા જ્ઞાનની ગંગા વહાવી અનેક શ્રેષ્ઠ કાટિના સાધુ ભગવત અને પંડિતરત્ના જૈત સમાજન આપ્યા, તેમના તથા એ સ ઘાડાના સાધુએના પરિ ચયમાં આવ્યેા. ઇ. સ. ૧૯૧૬મા તેએ સૌ અમરેલીમાં ચેામાસુ હતા, તે પછી તેમના શિષ્યરત્ના આ. ઈંદ્રસૂરિજી, તથા શ્રી વિદ્યાવિજયજી મહારાજ સાથે મારે સતત સંપર્ક રહ્યો. પચીસેક વર્ષ પહેલાં પૂ. વિદ્યાવિજયજી મહારાજને વાંદવા Page #31 -------------------------------------------------------------------------- ________________ શિવપુરી ગયેલે, ત્યારે તેમના પ્રશાંત શિષ્ય પૂ. પ શ્રી પૂર્ણ ન દવિજયજી મહારાજ સાહેબ સાથે પરિચય થયે તેઓ તે વખતે ન્યાય, વ્યાકરણ અને કાવ્યતીર્થની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. તે પછી દિન પ્રતિદિન અમારે સ બંધ વધતી ગયો અને સંપર્ક ચાલુ જ રહ્યો. પ્રસ્તુત ગ્રંથની પ્રસ્તાવના લખવા પ્રેમભાવે તેમણે મને આજ્ઞા કરી અને તેનું ઉલ્લંઘન ન કરી શકવાના કારણે, પ્રસ્તાવના લખવાની આ અધિકાર ચેષ્ટા મારાથી થઈ ગઈ છે. સંભવ છે કે આ પ્રસ્તાવના લખવામાં શાસ્ત્રવિરુદ્ધ કે અન્ય કોઈ દે મારાથી થઈ જવા પામ્યા હોય તે તે માટે વાચક મોટું દિલ રાખી મને ક્ષમા કરે એવી નમ્ર પ્રાર્થના સાથે વિરમું છું. નોંધ – * | સ્વ. મનસુખલાલભાઈએ “ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'ના પહેલા ભાગમાં લખેલી વિસ્તૃત પ્રસ્તાવનાને ટૂંકી કરી ઉપર આપી છે. તે ભાગનું પ્રકાશન ખૂબજ શાનદાર રીતે બોરીવલી જામલી ગલીના ટ્રસ્ટીઓની સહૃદયતાથી સંપન્ન થયું. ત્યાર પછી -આ બીજો ભાગ પ્રસ્તુત છે. તેમની હૈયાતી સુધીમાં ૧૨ ફર્મા છપાઈ ચૂક્યા હતાં, તેનાથી તેમને ઘણી જ ખુશી હતી અને મુલુંડ સ ઘના ઉપક્રમે જ આનું પ્રકાશન થાય તે માટેની તેમની માનસિક પેજના હતી પરંતુ અફસ છે કે, તેઓ હવે હયાત નથી. આ ગત વર્ષે હું સાંતાક્રુજના ઉપાશ્રયે હતું, ત્યારે તેમને એક કાગળ મારા કાગળના જવાબમાં આવ્યા હતા આ પ્રસ્તુત , પુસ્તકને અનુસંધાનરૂપ હેવાથી તેની ધ અક્ષરશઃ લીધી છે ' Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ચથલેખક અને ગ્રથના પ્રેરક ગુરુ-શિષ્યનો મહત્ત્વપૂર્ણ પત્રવ્યવહાર શાંતાકુજ સ ૨૦૩૨ ફાગણ વદિ ૪ દર્શનજ્ઞાન ચારિત્રપાસક, કલ્યાણમિત્ર, ભાઈ મનસુખલાલ મહેતા ! ધર્મલાભ સાથે જણાવતાં ઘણે જ આનંદ થાય છે કે – મારાથી વિચિત ભગવતીસૂત્ર સાર સંગ્રહ ભાગ પહેલાનું પ્રકાશન બેરીવલી મુકામે જે થયું તે માટે તમારો સક્રિય સહકાર મેળવીને મને ઘણું જ પ્રસન્નતા થઈ છે. હવે બીજો ભાગ તૈયાર થઈ રહ્યો છે, ઓઠમું શતક લખાઈ રહ્યું છે. જ્યારે શાંતાક્રુજ આવશે ત્યારે પ્રકાશન માટેની વાતો કરીશું. ” –પં. પૂર્ણાન વિજય આદરણીય અને વંદનીય પૂપં. પૂર્ણાનંદવિજયજી મહારાજ ! સાદર વંદના સાથે લખવાનું કે-પાર્લાના ઉપધાન પતાવીને આપશ્રી શાંતાક્રુઝ આવ્યા છે તેથી આનંદ થયો. કંઈક અસ્વસ્થ હોવાના કારણે તમને મળવા માટે ૨-૩ દિવસનો વિલંબ થશે. તા ક્ષમા .... તમારા જીવન માટે હું કલ્યાણમિત્ર બન્યો હોઉં કે ભવિધ્યમાં બનવા પામું તે વાત મારા જેવા ગૃહસ્થને માટે ગૌરવ Page #33 -------------------------------------------------------------------------- ________________ , ૨૫ લેવા જેવી છે તમારી મારી મિત્રતા ભવાંતરમાં પણ ઉદિત થાય તે સિવાય મારે બીજું કઈપણ જોઈતુ નથી ભગવતીસૂત્ર સાર સ ગ્રહને પ્રથમ ભાગ સમાપ્ત થઈ ગયે છે આશા છે કે તેની બીજી આવૃત્તિ પણ છપાવીએ. મળીશું ત્યારે વિચારીશું તમે બીજો ભાગ પણ તૈયાર કર્યો તે જાણીને ઘણે જ આનંદ થયા છે આટલા ટૂંકા સમયમાં તમે બીજો ભાગ તૈયાર કરી રહ્યા છે, તે ગૌરવ લેવા જેવું છે. મુંબઈ (મેહમયી) જેવી પ્રવૃત્તિપ્રધાન નગરીમાં આપશ્રી પિતાનો સ્વાધ્યાય-પ્રેમ ટકાવી શક્યા છે અને ભક્તોની વચ્ચે પણ સમાજને સાહિત્યિક અમૂલ્ય ભેટ આપી રહ્યા છે, તે માટે સમાજ તમારો ઋણી છે. અગાધ અને અગમ્ય એવા ભગવતી સૂત્ર ઉપરનું વિવેચન તમારામાં રહેલી શ્રતભક્તિ અને વિશાળજ્ઞાનને પરિચય આપે છે. - પ્રશ્નોત્તરથી પ્રારંભ કરીને તમે દ્વાદશાગીમાં સર્વશ્રેષ્ઠ ભગ વતી સૂત્રના ૧૧ શતક સુધીનું જે વિવરણ અને ઘણા સ્થળે તે તે વિષને સ્પષ્ટ કરવા માટે જે વિવેચન કર્યું છે તે જોયા પછી મને અનુમાન છે કે મંદિરમાર્ગી સમાજમાં આપશ્રીને પરિશ્રમ સૌથી પ્રથમ છે. મારી સલાહ છે કે આ બીજા ભાગમાં હવે આગળ વધશે નહીં. કેમકે લગભગ ૫૦૦-૬૦૦ પિજથી વધારે પેજ ન થાય તે ઈચ્છનીય છે. માને ન માને તમારી આંખમાં કંઈક ફેરફાર દેખાઇ રહ્યો છે.” આ શબ્દ આપશ્રીએ મને ઘણું જ લાગણીપૂર્વક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૬ હું કહ્યા હતા. પણ જવાબમાં આપશ્રીને 'શુ' લખી શકુ? કેમકે મારા જીવનના મને વિશ્વાસ છે, સતાષ છે. જેવા હું. આજે છું, તેને જ જુવાન વયમાં હતા. પ્રેમાળ પત્ની, પ્રેમાળ કુટુ ખ અને સાથીએ ઉપરાંત તમારા જેવા ભદ્રિક મુનિનું સાન્નિધ્ય મળ્યું છે. મારે હવે શું જોઇએ ! ખસ, એટલું જ કૈં જૈન શાસન એ જ મારા પ્રાણ છે. અતિમ ઘડીની પણ તૈયારી કરી લીધી છે. આપશ્રી જેવા આચાર્યે ઉપાધ્યાયે અને સાધુએના આશીવંદ જ મારી મૂડી છે અને તે મેળવી શકો છુ. છેવટ ખીજા ભાગનું પ્રકાશન પણ હું જોઈ શકું તે માટે આશા રાખતા........ સ. ૨૦૩૨ ફાગણ વદ ૮ ઋષભદેવ જન્મ કલ્યાણક ટી. મનસુખલાલ તારાચંદ મહેતા ની વના Page #35 -------------------------------------------------------------------------- ________________ LES'SEILLSLLLLLLLLSLLLLLSLLLLLLLLLLLLLLSLLLLLSLLLLLLLL નામ:111ીઝનમાજીના મોટા ગોગા રમવEiીનો નાનો છે ? * મ * ક એ 14 પ્રસ્તુત ગ્રન્થના લેક પંન્યાસ શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ (કુમારશ્રમણ) આ ગ ન HEREFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFERE Page #36 --------------------------------------------------------------------------  Page #37 -------------------------------------------------------------------------- ________________ કાશીતળા ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈન શાસન સર્વત્ર સર્વથા જયવત વતી રહ્યું છે. શ્રી તીર્થ કર દેવે :– - દરેક તીર્થકર દેવ પિતાના પૂર્વના ત્રીજા ભવે વીસ સ્થાનક તપની આરાધના કરતાં એ ભાવના ભાવે છે કે – સવિ જીવ કરું શાસન રસી, ઇસી ભાવદયા મન ઉદ્ભસી. ” જ્યારે જગતના સઘળાય જી પ્રત્યે હૃદયમાં આવી ઉદાર, ઉત્તમ, ઉન્નત અને ઉમદા કરૂણાભાવના અને ભાવદયાને સ્ત્રોત વહેવા માગે છે, ત્યારે તીર્થંકરદેવના આત્માઓ તીર્થ કર નામકર્મની મહાન પુણ્ય પ્રકૃતિને નિકાચિત બધ કરે છે, જેના પ્રભાવે ત્રીજા ભવે તેઓશ્રી તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. માતાની કુક્ષિમાં આવતાં જ દેવે અને દેવેન્દ્રોના અચલ સિંહાસને પણ ડેલી ઉઠે છે તેમના ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકને ભક્તિભાવભર્યા હૈયે ભવ્ય રીતે કરોડ દે અને ચેસઠ ઈન્દ્રો ઉજવે છે. દીક્ષા ગ્રહણ કરતાં જ ચોથું મન પર્યાવજ્ઞાન ઉત્પન્ન થાય છે, ઘેર તપ તપે છે, ઉગ્ર વિહાર કરે છે, ઘેર પરિવહ અને ઉપસર્ગોને અદીન મને સમતાભાવે સહન કરે છે અને ધ્યાનમાં લીન બને છે. અંતે ઘનઘાતિ કર્મને વિનાશ કરી કેવળજ્ઞાન અને કેવળ દર્શનને વસે છે. દેવતાઓ કેવળજ્ઞાન મહોત્સવને ઉજવે છે, સમવસરણ રચાય છે, બાર Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - પર્ષદામાં બિરાજમાન પ્રભુ ચતુર્મુખે માલકેષમાં દેશના આપે છે, સૌ પ્રાણીઓ વેરઝેરને ભૂલીને, ખભેખભા મીલાવીને તેમની અમીસમી દેશનાનું પાન કરે છે. એ અમોઘ અને અમૃતમયી દેશનાનું શ્રવણ કરી કઈક આત્માઓ પિતાના જીવનને અજવાળે છે, અને ભવસાગરથી પાર પામી જાય છે. એમાં ગણધર થવા યોગ્ય આત્માઓ પણ હોય છે. પરમાત્મા તેમને ગણધરપદથી વિભૂષિત કરે છે અને તેમ કરીને તીર્થ સ્થાપના સંઘ સ્થાપના અને ગણધરપદની પ્રતિષ્ઠા કરે છે શ્રી તીર્થકરદેવે ગણધર ભગવંતના મસ્તક પર હાથ મૂકે છે, ત્યારે એ બીજબુદ્ધિના ધણ ગણધર ભગવંતમાં પૂર્વધરની લબ્ધિ પ્રગટ થાય છે અને જ્ઞાનાવરણીય કર્મ અને ક્ષપશમ થાય છે, જેથી કાચી બે ઘડીમાં દ્વાદશાંગીની રચના કરવામાં સમર્થ બને છે अत्थं भासई अरहा सुत्त गुथति गणहरा निउण । सासणस्स हियट्ठाए तो सुत्त पवत्तई ।। અર્થનું કથન શ્રી તીર્થંકરદેવો કરે છે, અને ગણધર ભગ વતો તે અર્થે શ્રવણ કરી સૂત્રની ગુ થશું કરે છે શ્રી તીર્થકર દેવેની અપેક્ષાએ અર્થ” એ આત્માગમ અને ગણધરદેવની અપેક્ષાએ “સૂત્ર” એ આત્માગમ અને અર્થ એ અનંતરાગમ ગણાય છે, અને એમના શિષ્ય માટે અર્થ એ પર પરાગમ અને . સૂત્ર એ અનંતરાગમ ગણાય છે. જ્યારે ત્યાર પછીની શિષ્ય સંતતિ માટે સૂત્ર અને અર્થ એ બંને પરંપરાગમ ગણાય છે. . માટે જ કહ્યું છે કે “સાહિત્રવિઇ. માત્માંતરવરંપર મેલાત” Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની વાણુ ચાર અનુગમાં વિભક્ત થયેલી છે. ૧. દ્રવ્યાનું ગ, ૨ ગણિતાનુગ, ૩ ચરણકરણનુગ અને ૪ ધર્મ, કથાનુગ. દ્રવ્યાનુગાદિની સફળતાનો આધાર ચરણકરણનુ ગ પર નિર્ભર છે. આગમ ગ્રથને અપૂર્વ વારસ : પ્રથમ એક એક સૂત્રમાંથી ચારે અનુગે નીકળતા હતા. પર તુ કાળબળે મતિમ દતાના કારણે એ ચારે અનુગોને, મહાવિદ્વાન સૂરિ પુરંદર શ્રી આરક્ષિતસૂરીશ્વરજી મહારાજે પૃથફ કર્યા દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા “ઘો જFવિ .” વગેરે એક ગાથા પર ચારે અનુગ કેવી રીતે ઉતારવામાં આવ્યા છે એની પ્રાચીન પ્રત થડા વખત પહેલાં જ સ્વ ગુરુદેવ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજના હાથમાં આવી હતી અને તેઓશ્રીએ તે પ્રત મને પણ બતાવી હતી. એક જ ગાથામાં દ્રવ્યાનુયેાગ પણ નીકળે અને ધર્મકથાનુગ પણ નીકળે, ગણિતા નુગ પણ નીકળે અને ચરણકરણાનુગ પણ નીકળે. એ વસ્તુનું સુ દર ઉદાહરણ દ્વારા વિદ્વત્તાપૂર્વકનું વિવરણ જેતા પૂર્વ મહાપુરુષોના અગાધ જ્ઞાન આગળ હૈયુ ઝુકી પડે છે. આ પ્રમાણે આપણું પરમ ઉપકારી પરમાત્માએ જાન્હવીના નિર્મલ પ્રવાહની જેમ અખ્ખલિત વાણું પ્રવાહ વહેવડાવ્યું અને શ્રી ગણધર ભગવતેએ વાણીપ્રવાહને ઝીલી તેની ગુંથણી કરી વાચના દ્વારા શિષ્ય પ્રશિષ્યાદિ સતતિમાં અવિચ્છિન્ન રીતે વહેતે મૂક્યો આજે જે કઈ આગમના દર્શન થઈ રહ્યા છે તે પર પરાથી આવેલે અમૂલ્ય વારસે છે. જેસલમેર, પાટણ, ખભાત અને લીંબડી જેવા સ્થાનમાં એ દીર્ઘદષ્ટા સૂરિ પુર દરોએ હસ્ત Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૩ છે લિખિત પ્રત માં, તાડપત્રોમાં સુચારુરૂપે સાચવી રાખે, જેને લાભ આજે આપણે ઉઠાવી રહ્યા છીએ. વર્તમાનમાં પણ પૂ. આગમદારક જેવા મહાપુરુષેએ એ વારસાને પેઢી પરંપરાને અવિચ્છિન્ન મળતા રહે તે માટે અગાધ પ્રયાસ આદર્યો હતે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પછી ૯૮૦ વર્ષના કાળ દરમ્યાન સાધુઓને સૂત્રો કઠસ્થ હતા, પરંતુ કાળબળ બુદ્ધિ સ્મૃતિ અને શક્તિમાં ઓટ આવી, બાર-બાર વર્ષના ભયંકર દુષ્કાળ પડ્યા. આવા પ્રસંગે આપણે દીર્ઘદષ્ટા મહાપુરુષ શ્રી દેવર્કિંગ ક્ષમાશ્રમણ, જેઓને એક પૂર્વનું જ્ઞાન હતું, તેમણે આ તરફ ૫૦૦-૫૦૦ શ્રમણ ભગવ તેને, સૂરિવને વલ્લભીપુર (વળા-સૌરાષ્ટ્ર)માં ભેગા કર્યા, અને બીજી તરફ શ્રમણ ભગ વંતે અને સૂરિ પુર દરને મથુરામાં શ્રી સ્કંદિલાચાર્ય મહારાજે ભેગા કર્યા સૌએ એકત્રિત થઈ આજ સુધી જે જ્ઞાન કઠસ્થ હતું તે બધું જ તેમણે ગ્રંથસ્થ કર્યું અને આપણા ઉપર અસીમ ઉપકાર કર્યો છે પૂર્વકાલીન પૂર્વાચા પાપભીરુ હતાં જેથી જ્યાં જ્યાં શકા પડી, ત્યાં ત્યા ‘તરવ તુ સ્ટિમ્પિ ....” કહીને વાત રજુ કરી છેસૂત્ર સિદ્ધાત વિરુદ્ધ એક પણ શબ્દ કે અક્ષરને જે ઉથાપે તેને સંઘ બહાર મૂકવામાં આવતા હતા, એટલે આ વિષયમાં લાગવગ કે શરમ ચલાવતા ન હતાં આની અવછિન્ન પ્રણાલિકા હોવાના કારણે સૂત્ર સિદ્ધાંતોમાં કોઈ ભેળસેળ કરી શક્યું નથી. આજે જે વિદ્યમાન આગમગ્રંથ છે તે જિનેશ્વર ભગવંતના કથન કરેલા જ છે એ નિઃસંદેહ હકીકત છે માટે જ બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલા એક વખતના જૈન ધર્મના કટ્ટર દ્વેષી શ્રી હરિભકસૂરીશ્વરજી મહારાજા બ્રાહ્મણ અવસ્થામાં બોલી ઉઠ્યા હતા કે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ " हस्तिना ताडघमानोऽपि न गच्छेज्जैनमदिरे" " वपुरेव तवाऽऽचष्टे स्पष्ट मिष्टान्नभोजनम्" કહીને ભગવાનની મૂતિની મશ્કરી કરનારા પણ સાચું તે મારું અને તત્ત્વરુચિ તથા તત્વજિજ્ઞાસાના કારણે મારું તે સાચુ નહીં પણ સાચું તે મારું, આ વાતને સમજનારા હતા. જેથી સાધ્વીજી મહારાજે ઉચ્ચારેલી “વી સુજ રિવાજ..” ની ગાથા તેમના કણંગેચ થતાં નવું જાણુવાની તાલાવેલી અને જિજ્ઞાસાના કારણે છેવટે જૈનમુનિ બન્યા છતાંય કેવી વફાદારી હતી? મહાન આચાર્ય થવા છતાં પણ પિતાને “યાની મિત્તરાજુ..” ગણાવતા હતા. એવા ૧૪૪૪ થના નિર્માતા શ્રીમદ્ હારભદ્રસૂરીશ્વરજી જેવા મહાન વિદ્વાન સૂરિ પુંગવ પણ ઉચ્ચારે છે કે – "कत्थ अम्हारिसाजीवा, दुसमदोसदुसिया । हा ! हा ! अणाहा कह हु ता जइण हुतो जिणागमो ।। દૂષમ કાળના દેષથી દૂષિત થયેલા એવા અમને જે જિનાગમ ન મળ્યા હોત તે અમારી શી દશા થાત ! पण्णविज्जा भावा अणत भागो उ अणभिलप्पाण । पण्णविज्जाण पुण अणत भागो उ सुयनिवद्धो ।। જગતમાં અભિલાય એટલે કથન કરવા લાયક પદાર્થો કરતાં અનભિલા પદાર્થો અનંતા છે, અને કથન કરી શકાય તેવા અભિલા પદાર્થને પણ અનંત ભાગ જ પ્રરૂપણ કરી શકાય તે છે, કારણ કે વાચા દ્વારા કથન કરવાનું હોય છે, અને એ તે પારે પરાર્થે આયુષ્ય હોય તો પણ પરિમિત જ કથન કરી શકાય અને તેને પણ અન તમે ભાગ જ શ્રત નિબદ્ધ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ છે આથી સમજી શકાય છે કે જ્ઞાન કેટલું વિશાળ છે! જ્યાં સાગર અને આકાશની ઉપમા પણ ઓછી પડે છે, તે જ્ઞાનને મહિમા અગમ્ય, અગોચર, અકળ અને અનુપમ છે, તથા રેય પદાર્થ અનંત હોવાથી જ્ઞાન પણ અનંત છે. તેના એક અક્ષરના પણ અનંત-અનંત અર્થો થઈ શકે છે, કેમ કે વ્યંજન અને સ્વરાની સંખ્યા પરની છે તેને જુદા જુદા અક્ષરો સાથે સંયેજન કરતા તેના જુદા જુદા અર્થે થાય છે. થોડા સૈકાઓ પૂર્વે થયેલા ઉપાધ્યાય શ્રી સમયસુ દરજી ગણીવરે “રાનાનો હેતુ ૌથ....” માત્ર આ એક જ ચરણના આઠ લાખ અર્થો કરી - બતાવ્યા છે, જે પુસ્તક આજે પણ મોજુદ છે, જે અષ્ટલક્ષીના નામે પ્રસિદ્ધ છે. ન્યાયના રત્નાકરાવતારિકા નામના ગ્રંથના મ ગળાચરણના એક જ લેકના એક વિદ્વાન આચાર્યવયે ૧૧૧ અર્થ કરી બતાવ્યા છે જ્યારે સૈકાઓ પૂર્વેના આચાર્યો અને પાઠક પ્રવો યદી આટલું વિશાળ અને અગાધ જ્ઞાન ધરાવતા હતા ત્યારે ત્રિકાળવેત્તા શ્રી તીર્થંકરદેવે તે એક એક અક્ષરના અનંતા અર્થો કરી બતાવે તેમા શી નવાઈ? ખરેખર આગમ એ આરિસે છે જેના દ્વારા કેવો છું? મારું સ્વરૂપ શું ? આ બધું સારી રીતે જાણી શકે છે. આગમ આરિસા દ્વારા આત્મદર્શન કરી શકાય છે પ્રસ્તુત ગ્રંથના લેખક - શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ ભાગ બીજાના ફર્માએ વિદ્વાન પન્યામજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર દ્વારા મને વાંચવા મળ્યા જેમ જેમ હું એ ફર્માઓનું વાચન કરતો ગયે, તેમ તેમ આત્માને અનેરો આનંદ થયે અને હૃદય હર્ષ વિભેર બન્યું. પ્રત્યેક પૃષ્ઠનું સૂક્ષ્મદષ્ટિએ અવલોકન કર્યું. અને જેમ જેમ Page #43 -------------------------------------------------------------------------- ________________ તેનું અવલોકન થતું ગયું તેમ તેમ પન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણી ઉપર મને અનેરો સદુભાવ જાગે. આવા ગહન અને ગંભીર વિષય પર તેમણે શાસ્ત્ર સિદ્ધાંતને વફાદાર રહી વિશદ અને વિસ્તૃત ચર્ચા કરી છે. પ્રત્યેક વિષયનું પિતાની આગવી શૈલીએ સાદી-સરળ અને લેકગ્ય ભાષામાં વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. જેથી અજ્ઞ કે સુજ્ઞ સૌ કોઈને એક સરખી રીતે આ ગ્રંથ ઉપયેગી થઈ પડશે એ હકીકત છે. રજૂઆતમાં ક્યાંય ભાષાની ખાટી ભભક નથી પણ ભાવની ચમક છે, ઝીણવટપૂર્વકની સુંદર છણાવટ છે, વિશદ વિવેચન છે, ભાષા અત્યંત સૌમ્ય-સરળ અને સુંદર છે, રજૂઆત કરવાની અદ્દભુત કળા છે, જેથી વાચકને ઉદ્ભવતી શંકાઓનુ સહજ નિરાકરણ થતું જાય છે. વાચતાં હૈયામાં ઉલ્લાસ પ્રગટે છે, રસદાર રસવતી આરોગતા જમનાર જે આનદને અનુભવ કરે તેના કરતાં કંઈ ગણે આનંદ આ ગ્રંથના વાંચન-મનન દ્વારા પ્રાપ્ત થાય છે. વાંચક ક્યાંય પણ અટકળ્યા વગર પ્રવાહબદ્ધ રીતે વાંચતો જાય અને નિજમાં ખવાઈ જાય એ આનંદ અનુભવાય છે ૧ વિવેચન છે, નળ અને સુ દર અદ્ભુત કળા છે. ગ્રંથના પાને પાને વાક્ય વાક્ય અને શબ્દ શબ્દ હૃદયની ઉર્મીનાં દર્શન થાય છે, ભાવની ભવ્યતાનાં અને ભવ્યાત્માઓને કંક પમાડવાની અનેખી તાલાવેલી અને તમન્નાનાં સ્પષ્ટ દર્શન થાય છે સવિ જીવ કરું શાસન રસી, ઈસી ભાવદયા મન ઉલસી.” Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આ પક્તિઓ જ્યારે જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ ગઈ હોય ત્યારે જ હૃદયના ઊંડાણમાંથી અંતર્નાદ પ્રગટ થાય છે દ્રવ્યાનુયોગના જટિલ, કઠિન અને કપરા વિષયનું વિશદ વર્ણન કરવું અને પ્રત્યેક વિષય પર પ્રકાશ પાડવે એ ત્યારે જ બને કે, લેખકને ઊંડે અનુભવ હોય, બુદ્ધિ કુશાગ્ર હોય, શાનું તલસ્પર્શી જ્ઞાન હય, સતત-અવિરત પરિશ્રમ હોય, યામાં હિતબુદ્ધિ હોય, માતા શારદાની કૃપા (મિઠી નજર) હોય અને ગુરુકૃપા (આશીર્વાદ) હોય ત્યારે જ લેખક સફળ થાય છે. સામાન્ય લેખ લખવા એ એક જૂદી વસ્તુ છે, પણ તત્ત્વજ્ઞાન જેવા જટિલ અને ગંભીર વિષય પર અને તે પણ સિદ્ધાંતને અનરપ તથા તેના હાર્દ સુધી પહોંચીને લેકગ્ય શિલીમાં રજૂઆત કરવી બહુ જ કઠીન અને કપરું કાર્ય છે, માટે જ અનુભવીઓ કહે છે કે – " विद्वान् एव हि जानाति, विद्वज्जनपरिश्रमम् । नहि वन्ध्या विजानाति गुर्वीप्रसववेदनाम् ।। સાચે જ સરળહૃદયી પંન્યાસજી મહારાજે આ ગ્રંથ નિર્મા. શમાં અનેરે ભેગ આપે છે, ખૂબ જ ઝીણવટ, ચીવટ અને વિદ્વત્તાપૂર્વક દત્તચિત્તે અથાગ પરિશ્રમ લઈને વિવેચન કર્યું છે આ વિષયના રસીયા મહાનુભાવે માટે આ પ્રસ્તુત ગ્રંથ આશીર્વાદરૂપ નીવડશે, જિજ્ઞાસુઓ માટે અત્યંત ઉપગી પૂરવાર થશે અને જેન-અજૈન જગતમાં કપ્રિય બનશે એટલું જ નહીં પણ કંઈક આત્માઓના સમકિતને નિર્મળ કરવામાં : Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તથા શ્રદ્ધાને દઢ કરવામાં અનેરો ભાગ ભજવશે, ઉપરાંત કર્મ નિર્જરાનું મહાન કારણભૂત બનશે. આવા સુંદર વિવેચનાત્મક દ્રવ્યાનુયેગના ખજાનારૂપ ગ્રંથ નિર્માણ કરવા બદલ વિદ્વાન પંન્યાસજીશ્રી આપણું સૌનાં અભિનદનના અધિકારી બને છે. પુનઃ પુનઃ હું તેમને અભિન દુ છું અને એમની શક્તિઓની કદર કરું છું. લેખકશ્રી પંન્યાસજી મહારાજ આ ગ્રંથનું નિર્માણ કરીને યશસ્વી અને પૂર્ણ સફળ બન્યા છે. ક્યાંક તેમણે લાલબત્તી પણ ધરી છે, અને ન સમજાય તેવા વિષયને શક્ય તેટલે પ્રયત્ન કરી સરળ બનાવવાની કેશિશ કરી છે. વર્ષ દોઢ વર્ષ પહેલાં ભગવતીસૂત્ર સાર–સ ગ્રહને પહેલો ભાગ જ્યારે તેમણે મને સાદર ભેટ કર્યો, ત્યારે મેં તેનું ઉપરછલ્લી દૃષ્ટિએ જ માત્ર નિરીક્ષણ કર્યું હતું. પરંતુ જ્યારે મને બીજા ભાગની પ્રસ્તાવના લખવાને સુઅવસર પ્રાપ્ત થયો ત્યારે તે મારે તેને સાઘત વાંચો જ રહ્યો. તે જ તેના ઉપર બે શબ્દ હું લખી શકું. પણ આ બીજો ભાગ વાગ્યા પછી મને થયું કે, મેં પ્રથમ ભાગ વચ્ચે નહીં તે ઠીક ન કર્યું હવે તરતમાં જ પ્રથમ ભાગનું વાચન કરવા માટે આ બીજા ભાગે મને મૂક પ્રેરણા આપી છે શ્રી ભગવતી સૂત્ર અને તેની વ્યાખ્યાઓ – દ્વાદશાંગીમાં પાંચમું અગ શ્રી ભગવતીજી સૂત્ર, જેનું મુખ્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નામ “વિવાહપન્નતી છે, તેના પ્રથમ ૪૧ શતક અને દશ હજાર ઉદ્દેશાઓ હતા અને બે લાખ અયાસી હજાર પદે છે અહીં પદ એટલે “વિભજ્યતં પદ' સમજવું નહીં, પણ અહીંઆ એક પદમાં લગભગ એકાવન કરોડ કને સમાવેશ થાય છે, આવા બે લાખ અચાવીસ હજાર પદ . અત્યારે પણ ત્રણ ભાગમાં ૧૨૦૦-૧૩૦૦ પૃષ્ઠ જેટલું છે. જેમાં લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી, અન્ય સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા અને અન્ય તીથિકેએ પૂછેલા ૩૬ હજાર પ્રશ્નોના ઉત્તર ભગવાન મહાવીરસ્વામીએ શ્રીમુખે ફરમાવ્યા છે, જેમાં છત્રીસ-છત્રીસ હજાર વાર ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી ભગવાનનું પુણ્ય નામ આવતુ હેવાથી જગતમાં અત્યંત પૂજનીય બન્યું છે અને તેથી તેનું પ્રસિદ્ધ નામ ભગવતીજી છે વર્તમાનમાં પણ જ્યાં જ્યાં જ્યારે જ્યારે વિદ્વાન ગુરુદે શ્રી ભગવતી સૂત્ર ઉપર વાચન આપે છે ત્યારે ભાવિકે અત્યંત ભક્તિ અને બહુમાનપૂર્વક તથા શ્રેષ્ઠ વિધિ વિધાન સાથે ભગવતીસૂત્રનું શ્રવણ કરે છે. શ્રી ભગવતીજી સૂત્ર પરનાં વ્યાખ્યાનમા વિવેચનાત્મક અનેક ગ્રંથે પ્રગટ થયા છે, તેમાં પૂજ્ય આગદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે ખૂબ જ ઝીણવટ અને વિદ્વત્તાપૂર્વક સૂત્રની વિશદ ચર્ચા કરી છે. પરમ ગુરુદેવ, પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના ભગવતીસૂત્ર પર વ્યાખ્યાનગ્રંથ બે ભાગમાં પ્રગટ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કર્યો છે. પ્રથમ ભાગમાં મંગળાચરણના ફકત એક જ ક ઉપર વિસ્તારથી ચર્ચા કરી છે જ્યારે બીજા ભાગમાં ભગવતીસૂત્રને જયકુંજર હાથીની સાથે સરખામણી કરતાં જ ૫૦૦ પૃષ્ઠ પૂરા થાય છે. તેમજ પૂજ્ય વિદ્વર્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયધર્મ, સૂરીશ્વરજી મહારાજે આપેલા ભગવતીજી પરના વ્યાખ્યાનને એક દળદાર ગ્રંથ છે. અત્યંત સુવાચ્ય અને રસીલી ભાષામાં તરવજ્ઞાનથી ભરપુર તે ગ્રંથ બનવા પામ્યો છે. જ્યારે વિદ્વયં સરળાશયી પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી ગણું (કુમારશ્રમણ) દ્વારા પ્રગટ થયેલા પ્રથમ ભાગમાં તત્ત્વજ્ઞાનને ખજાને ઠાલવી દેવામાં આવ્યું છે. જેમાં પાંચ શતકના અનેક ઉદ્દેશાઓનું વિશદ અને વિસ્તૃત વિવેચન છે જ્યારે આ પ્રસ્તુત બીજા ભાગમાં દર્ફે શતકથી ૧૧મા શતક સુધીના અનેક ઉદ્દેશાઓનું વિષયને વળગી રહી સુંદર સરળ અને સુવા શિલીએ વિવેચન કર્યું છે. આ એક આકર ગ્રંથ છે. આ ગ્રંથ જિજ્ઞાસુઓ તથા તત્ત્વપિપાસુ ભવ્યાત્માઓ માટે એક આશીર્વાદ રૂપ છે. સાચે જ આ બને ભાગ અત્યંત ઉપયોગી અને અતીવ જ્ઞાનપ્રદ નીવડશે, એમાં મને લેશ પણ શકી નથી. આવા પ્રકારની શિલીને અનુસરીને આગળના શતકે પરનું વિવરણ તૈયાર કરી પ્રગટ કરવામાં આવશે તે ખૂબ જ ઉપયોગી નીવડશે.. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભગવતી સૂત્રના ૧૧ શતક સુધીના એ ભાગાની ભેટ સમાજને આપીને પન્યાસજીએ સાહિત્યની સારામાં સારી સેવા કરી છે મારા ફી ફરીથી આશીર્વાદ છે કે તેએ પેાતાના ધ્યેયને વળગી રહીને આગળના ભાગે। પણ તૈયાર કરે અંતે સૌ કાઇ મનનપૂર્વક આ પ્રસ્તુત પુસ્તકનું વાંચન કરીને જૈન શાસનના હાઈ ને સમજે અને પેાતાનું કલ્યાણ સાધે એ જ અભિલાષા. સ૨૦૩૩ જેઠ સુદિ ૧૩ સાંતાક્રુઝ પૂ. ગુરુદેવ વિજયલક્ષ્મણસૂરિ શિષ્યા કીતિ ચન્દ્રસૂરિ 33 Page #49 -------------------------------------------------------------------------- ________________ ભગવતીત્ર સાર-સ’ગ્રહ : ભાગ બીજાની વિષ યા નુ * મ ણિ કા પ્રકાશકીય નિવેદન લેખકીય નિવેદન વિયવ સૂરિ મહારાજે ખેલેલે ત્રિપાંખીયા જ’ગ સ્વ. શ્રી મનસુખભાઈના આમુખ પ્રસ્તાવના અનુક્રમ શુદ્ધિ-પત્રક રાત-દ વેદના, નિર્જરા અને કરણ જીવ અને કરણ વેદના અને નિજ રા વેદના અને નિરાનું સાહુચ જીવને આહાર મહાકમ અને અલ્પકમ પુદ્ગલાના ઉપચય પ્રયાગથી જીવની સાદિ સાંતતાને વિચાર કર્યાં અને તેની સ્થિતિ કર્માને બાંધનારા જીવે પુરુષવેદ *વિદ નપુ સકવેદ વેદાનુ' અલ્પ-મહુવ જીવાને સપ્રદેશાદિ વિચાર પ્રત્યાખ્યાન અને આયુષ્ય તમસ્કાય k ' ૧૪ સ ૨૭ ૩૯ ૪૭ ૧૩ ૧૯ ૨૧ ૨ ૩૨ ૩૬ ૩. પૃ ૪૧ ૫૧ પર ૫૩ પછ ૫૮ ૬૧ ६७ L Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કૃષ્ણરાજીએ તમસ્કાય એટલે શું? મારણતિક સમુદુઘાતીની આહારાદિ મરણ સમુદુવાત જુદા જુદા અનાજની એનિઓ કયાં સુધી રહે ઉપમેય કાળની ગણત્રી પૃથ્વીની નીચે શું છે ? કર્મ તથા દેવનું વિક્ર્વાણ સુખ-દુઃખને અનુભવ શતક-૭. જીવ કયા સમયે આહાર વિનાને હોય? ઉપાશ્રયે સામાયિક કરનાર શ્રાવકને કઈ ક્રિયા લાગે મુનિરાજેને ગોચરી–પાણી દેવાથી લાભ સિદ્ધજીને ગતિ કેવી રીતે? બંધને છેદ થવાથી (મુક્તિ) પૂર્વના પ્રગથી દુખી જીવજ દુઃખથી વ્યાપ્ત છે? ઉપગ વિના ચાલનાર મુનિ મુનિને સુપ્રત્યાખ્યાન છે? પચ્ચકખાણ સ બ ધી પ્રશ્નોત્તર ૧૦૪ શાશ્વતા છે? અશાશ્વતા છે? ૧૦૯ (અન્ય તિર્થ કરો અને તેમના મતનું નિરસન) વનસ્પતિના છ કયારે અલ્પાહારવાળા? ૧૧૬ નરકગતિને જીવ અપકમી ખરે? - , ૧૧૭ નરકગતિમાં જનારે જીવ આયુષ્યકર્મ ક્યારે બાંધે ? ૧૨૨ ૬ ૪ ૪ ૬ $ $ $ ૧૦૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ ४१ પૃષ્ઠ ૧૨૫ ૧૩૨ ૧૩૨ ૧૪૧ ૧૪૬ ૧૪૭ ૧૫ર ૧૫૨ ૧૬૧ છઠ્ઠી આરાના ભાવ આશ્રવ અને સંવરનું સ્વરૂપ શબ્દ અને રૂ૫ બે કામે છે ગંધ, રસ અને સ્પર્શ ભાગ છે અમનસ્કનું અકામ નિકરણ હાથી અને કીડીમાં જીવની સમાનતા ૧૦ પ્રકારની સંજ્ઞા અસંવૃત અણગારની વૈક્રિય લબ્ધિ ચેટક અને કેણિકનું કથાત્મક વર્ણન - (તે સમયની ઐતિહાસિક પરિસ્થિતિ) અન્ય મતાવલંબીઓ સાથે અસ્તિકાયની ચર્ચા શતક-૮ કર્મ સત્તાની સર્વોપરિતા શરીર રચનામાં પુદ્ગલેની શક્તિ સ્વશરીરની માયા હિંસા પશેન્દ્રિય ઇન્દ્રિયની પ્રાપ્તિ એકેન્દ્રિયનું શરણ આશીવિષ છઘસ્થ માણસે દસ પદાર્થને જાણતા નથી જ્ઞાનવિષયક પ્રશ્નોત્તર અજ્ઞાન કેટલા પ્રકારે છે? લખ્યિ વિષયક પ્રશ્ન જ્ઞાનલબ્ધિ પાંચ પ્રકારે ૧૬૯ ૧૭૧ ૧૭૯ ૧૮૦ ૧૮૧ ૧૮૧ ૧૮૨ ૧૮૬ ૧૮૮ ૧૮૯ ૧૩ ૧૯૮ - ૧૯૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૬ ૨૦૮ م ૦ مم દર્શન લબ્ધિ ચારિત્ર લબ્ધિ ચારિત્રાચારિત્ર લબ્ધિ દાન લબ્ધિ લાભ લબ્ધિ ભેગ લબ્ધિ ઉપગ લબ્ધિ વીર્ય લબ્ધિ ચારિત્ર લબ્ધિના પાંચ ભેદ વિર્ય લબ્ધિના ત્રણ ભેદ ઇન્દ્રિય લબ્ધિના પાંચ ભેદ વનસ્પતિ સંબધી પ્રશ્નોત્તર વનસ્પતિ જીવન ઉપકાર માનવની માનવતા અને દયાળુતા જીની અછેદ્યતા ક્રિયાઓનુ અપબહુ મંખલી ગોશાળે પ્રાણાતિપાતાદિની વિરતિ આજીવિકના સિદ્ધાની વક્તવ્યતા મુનિરાજોની વૈયાવચ્ચના ફળ શ્રાવકેને માટે દાન-ધર્મની ઉપાદેયતા આ ચારે ધર્મોમાં કાર્યકારણુતા સેવાયેલા અકૃત્ય સ્થાનની વતવ્યતા ક્રિયાઓની વક્તવ્યતા અન્ય ધર્મીઓ સાથે ચર્ચા ગતિપ્રપાત અધ્યયન ૨૧૨ * ૨૧૩ ૨૧૪ ૨૨૦ ૨૨૩ سم ام ૨ ૩૭ ૨૪૦. ૨૪૭ ૨૪૮ ૨૫૨ ૨૫૫ - ૨૬૧ ૨૬૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ D ૨૭૦ ૨૭૩ ૨૭૫ ૨૭૭ ૨૮૩ ૨૮૫ ૨૯૩ ૩૦૩ ૩૦૭ ૩૧૬ ગુરુ આદિના પ્રત્યુનીકે પરલેક પ્રત્યેનીક ઈન્દ્રિયે દુર્જય શા માટે ? , ઉભયલેક પ્રત્યેનીક - પાંચ પ્રકારને વ્યવહાર , એર્યાપથિક બંધ " પરિષહ સંબધી વક્તવ્યતા ' પુદ્ગલેને બંધ વિસ્તૃત વિવેચના બધ પ્રત્યયિકાદિ ૯ કામણ શરીર પ્રગ બંધ કેટલા? જ્ઞાનાવરણીય કાર્મ બંધ. - . - મેહનીય કામણ શરીરબંધ - નારકાયુષ્ય કર્મણ શરીર બંધ . માનુષ્પાયુષ્ય કાર્મણ શરીર બંધ ગેત્ર કામ ણ શરીર બ ધ અન્ય મૂર્થિકૈ સાથે ચર્ચા - (જ્ઞાન ક્રિયા માટેની ચર્ચા આરાધનાના ભેદો (જ્ઞાન-દર્શન–ચારિત્રાદિ આચાર ચર્ચા ' પુદ્ગલ પરિણામ આઠ કર્મ જીવ પણ પુદ્ગલ છે ? } { } } શતક-૯ જંબુદ્વીપ (ક્ષેત્રમાં નદીઓની સ ખ્યા) : - ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૨૨ ૩૩૨ ૩૩૩ ૩ ૩૭ ૩૩૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ૩૪૪ . સાંભળ્યા વિના પણ ધર્માદિ પામે? (તીર્થકર, જિન પ્રજ્ઞપ્ત ધર્મ, ધિલાભ, અનગાર ધર્મ, બ્રહ્મચર્ય ધર્મ, મિથુનના આઠ પ્રકાર, સંવર ધર્મ, પાંચ જ્ઞાન, આદિની ચર્ચા અને તે પ્રાપ્તિનું મૂળ કારણ) કર્મોને ક્ષપશમ ૩૫૬ બીમાર દિલ, મૂદ દિલ, ઊંધા દિલ ૩૫૮ અવધિજ્ઞાનની વક્તવ્યતા ૩૬૩ જીવોને પ્રવેશનક ક૬૮ | (ચારે ગતિના પ્રવેશનકોની ચર્ચા) ગાંગેય મુનિના બીજા પણ પ્રશ્નો ૩૭૫ ઋષભદત્ત, દેવાન દા અને જમાલિના ચરિત્ર ૩૮૨ કિલિબાશક દેવે માટે ४०४ એક જીવના હત્યારાને બીજા જીવને વધ લાગશે? ૪૦૬ ઋ િહત્યાનું પાપ ४०८ શતક-૧૦ દિશા માટેનું કથન દિશાઓમાં જીવેની વક્તવ્યતા શરીરોની વક્તવ્યતા સિદ્ધોને શરીર નથી ઈશ્વર કર્મોના ફળદાતા નથી ક્રિયાઓ સંબધી પ્રશ્નોત્તરી નિ વિષયક પ્રશ્નોત્તર હે પ્રભે! વેદના કેટલા પ્રકારની છે? બીજા પ્રકારે ત્રણ વેદના ૪૦૯ ૪૧૩ ૪૧૬ ૪૧૭ ૪૧૯ ૪૨૪ ૪૨૭ ૪૩૧ ૪૩૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ४४४ ૪પર ૪૫૪ ૪૫૫ ૪૫૭ પૃષ્ઠ ત્રીજા પ્રકારે ત્રણ વેદનાઓ ४३७ દેવે પિતાની શક્તિથી કેટલા દેવવાસેને ઉલંઘે છે? ૪૩૯ ઘેડાના પેટમાં ખુ ખુ શા માટે ४४४ પ્રાણાધારમાં વાયુની મુખ્યતા પ્રાણાયામ ४४८ સ્વરોદય વિજ્ઞાન ૪૫૦ ચ દ્રનાડીમાં કરવાનાં કાર્યો . સૂર્યનાડીમાં કરવાનાં કાર્યો : પ્રજ્ઞાપની ભાષા ત્રાયશ્ચિંશ દેવાને અધિકાર ઇદ્રો દેવસભામાં ભેગો ભેગવી શકે ? ४६४ શશ્ચન્દ્રની સભા ક્યાં છે ? ४६८ શતક-૧૧ ઉત્પલ માટેના ૩૩ દ્વારો ૪૭૧ વનસ્પતિકાયમાં જનારા કે? ૪૮૧ (ઉત્પલ સંબંધી ૩૩ દ્વારે) શાક વનસ્પતિની વક્તવ્યતા ४८७ પલાશ માટેની વક્તવ્યતા ૪૮૯ કુંભક વનસ્પતિની વક્તવ્યતા નાલિક છાની વતવ્યતા પદ્ધ સંબધી વક્તવ્યતા કર્ણિકા વનસ્પતિની વક્તવ્યતા ૪૯૮ નલિન વનસ્પતિની વતવ્યતા ૫૦૦ શિવરાજ ઋષિની વક્તવ્યતા * ૫૦૨ (તાપસેના ભેદ, વિર્ભાગજ્ઞાન આદિનું વર્ણન). ૪૯૨ ૪૯૪ ૪૯ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સિદ્ધચમાન જીવા કયા સંઘયણે મેક્ષમાં જાય ? સહુનન સસ્થાન નામ કમ ઉચ્ચત્વ પરિવસના સિદ્ધશિલામાં બિરાજમાન જીવે કેવા છે ? (ત્રણ દુ:ખ આદિનું વર્ણન) શરીર વિના સુખ કેવું ? લેાક સંબંધી વક્તવ્યતા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવલેાકતુ વર્ણન છે) ભાવલેાકનું' વિસ્તૃત વર્ણન લાકનું સ્વરૂપ સુદર્શન શેઠનુ વર્ણન પ્રમાણ કાળ શેઠનુ પૂર્વભવીય વૃત્તાંત શેઠની સિદ્ધિગમનની વક્તવ્યતા શ્રમણેાપાસક એટલે મહાવિદેહાદિ ક્ષેત્રે સાધુધમ અને ગૃહસ્થધમ ગૃહસ્થ ધમ સાધુધમ'ની પૂર્વભૂમિકા ત્રણે આશ્રમેાના જીવનદાતા ગૃહસ્થાશ્રમ પુદૂગલ પરીવ્રાજકની સિદ્ધી વક્તવ્યતા વિભ ગણાત સમાપ્તી વચન અભિપ્રાયા - પૃષ્ઠ ૫૧૩ ૫૧૩ ૫૧૭ ૫૧૯ ૫૧૯ ૫૨૦ ૫૨૪ ૫૨૭ ૫૩૦ ૫૪૪ ૫૫૦ ૫૫૪ ૫૫૮ ૫૬૩ ૫૬૫ ૫૬૯ ૫૭૨ ૫૭૩ ૧૭૫ ૧૭૭ ૧૮૨ ૫૮૩ ૫૮૬ ૫૮૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૦ ૧૭ ૧૭ ૩૯ ૪૦ ૪૦ ૫૩ ૧૫ ૬૦ ૫ ૭૬ ૮૨ ८७ ૯૧ ૯૩ ૐ ૧૦૦ ૧૦૦ ૧૦૧ ૧૫ ૧૦૭ ૧૦૭ ૧૧૩ ૧૨૯ ૨૯ પક્તિ ૧૦ ૧૩ ૧૦ ૧૪ ૨૦ જ ૧૭ ૨૦ 66 * જી ૨૦ ૫ ૧૮ ૨૨ ૧૪ ૧૬ ૧૧ ૫ ૨૦ ૨૦ ૨ ૧૭ છ શુદ્ધિ-પત્રક અશુદ્ધ le+ ગ ફતા तन બાપે ભય થતુ स्त्रीय त ક નર અધ વાળા ભગ વમા અર મારી સચે વિના તે પોસ વાસ વના મને તિથ ગૂડા ફરતા શુદ્ધ ન તન માધે ભય થતુ स्त्रिय નૈર અધ વાળા ગભા વૈમા F અરા મારા કા સચા વિનાના તેનુ પાષ વેસિ વિના અને તીથ * Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પંક્તિ અશુદ્ધ સવર– આહાર બધા દેખાતે સંવરઆકાર બંધા દેખાતે ૨૪ ૧૩૦ ૧૪૬ ૧૫૫ ૧૬૩ ૧૬૫ ૧૬૭ ૧૮૪ ૧૮૯ ૧૦ ૧૧ –ઘન -ચિત પણે તથા દશ દશ ૧૯૧ ચ યા કરતા કરાતા ન જવાય ૧૯૨ જવાય ૨૦ ૧૯૩ આમાં મનપર્યવ જ્ઞાન છે. ૦ સત્યની સત્ય, શુદ્ધ અને અજ્ઞાત અજ્ઞાન ૧૯૭ -નાઓ મતિજ્ઞાનના પરંતુ મેહનીય -નાએ ગતિ આદિના ૧૯૮ ૧૯૯ = = = = " " - 3 ભ = = = ૨૦૮ વૃદ્ધિ ૨૦૯ પ્રકા તે તે ૨૧૧ ૨૧૭ બુદ્ધિ પ્રકતે તે સંપી થમ મૂચ્છ સપી મથ સુચ્છ ૨૧૯ ૨૨૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪ અશુદ્ધ ૨૩૭ શુદ્ધ ૨૩૮ શ્વસે ૨૩૮ यिस શ્વાસે विस -ત - ૨૪૨ जत -રાજે ૨૭૮ -રાઓને દિવા ૩૦૪ તિર્થ – આવ દીવા તીર્થ આપ દુર જાગૃત થયા ३०८ ૩૩૩ ૩૪૦ ૩૫૧ ૩૫૧ ૩પ ૩૬૪ ૦૦ व्यो वो દુ દશ ૩૬૬ ૩૬૮ - અશ્ર | દર્થ - ૩૮૬ ४१७ - ગાહ - ૪૧૮ 0 - કરી ગાર સવસંસાછતા કુભી -મતજીવે ને -મત ૪ ૪૩૩ - સર્વસમ છતે કે ભી -મનજીને '-મન–ઓનું ૪૩૩ w w at dh as A 0 - - -એનું - * કર્યો ૪૪૫ * વીન વીને Page #60 -------------------------------------------------------------------------- ________________ પતિ ૧૭ અશુદ્ધ દત સય –દયી છે. ૪૪૫ ૪૪૫ ૪૪૫ ४४६ ૪૫૭ ૪પ૭ દિત સંય -દાયી ૨૧ ૧૯ ૧૬ પણું વ્યક્તા અભ્યતા ૧ર ४६४ ४६४ વ્યાકૂતા અધ્યાતા પુષદા અ મ અમ –રખે ચમ ચમ ૪૭૨ ૧ --રેખા ચેલા ચેલે ४७२ ૪૮૯ ૪૯૦ ક્ષાને ક્ષાની તેમ જેમ પૂજા પ૦૨ ૫૨૯ પ્રજા તના તેને છતા ૫૪૫ છે છે કે છતા ૫૫૦ ૫૫૦ ૫૫૫ દુખ્ય વલે નિવ્યા તવી ગ્ય વલા નિર્ચા પપ૮ ૫૬૦ ૫૬૭ પ૬૭ પ૬૭ હોય છે પ૭૪ કહી * 1. Page #61 -------------------------------------------------------------------------- ________________ % ર સ નમ: नमोत्थुण समणस्स भगवओ महावीरस्स । ___नमो नमः श्री प्रभु धर्मसूरये । શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભાગ-ર શતક ૬ ઠુંઃ ઉદ્દેશક-૧ વેદના, નિર્જરા અને કરણઃ આ ઉદ્દેશકમાં વેદના, નિર્જરા અને કરણી વગેરેનું વર્ણન છે. સાર આ છે – જે જીવ મહાદનાવાળે હૈય, તે મહાનિર્જરાવાળા હોય છે. અને જે મહાનિર્જરાવાળો હોય તે મહાદનાવાળે હોય છે. આમાં જે જીવ પ્રશરત નિર્જરાવાળો હોય તે ઉત્તમ છે. છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં નરયિકે મોટી વેદનાવાળા હોય છે. એ છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં રહેનારા નૈરયિકો શ્રમણ નિર્ચ કરતાં મેટી નિર્જરાવાળા નથી હોતા. ૧ ભગવતીસૂત્રનું આ છઠું શતક પ્રારભ થાય છે. જેમાં ૧૦ ઉદ્દેશકે છે. જગના જીને સમ્યગ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે * Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે ગણધર શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નોના જવાબ ભગવાન શ્રી મહાવીર સ્વામી સ્વમુખે આપે છે. પ્રશ્નો આ પ્રમાણે છે – ૧. શું જે મહાવેદના ભગવનારે હોય તે મહાનિર્જરાવાળો હેાય છે? ૨. જે મહાનિર્જરાવાળો હોય તે મહાવેદનાવાળો હોય છે? ૩. મહાવેદના અને અપેદનાના સ્વામીઓમાથી જે પ્રશસ્ત નિર્જરાવાળા હોય તે શું ઉત્તમ છે? જીવાત્મા પિતાના કરેલાં કર્મોને કારણે રોગ, શેક, સતાપ તથા આધિ-વ્યાધિ અને ઉપાધિઓની ભયકરમાં ભયંકર વેદના ભેગવે છે, તે મહાવેદનાવાળા કહેવાય છે. જેમાં નિર્જરાની અલ્પતા-અતિઅલપતા પણ હોઈ શકે છે. અને તીવ્ર વેદના પણ હાઈ શકે છે. પિતાની આત્મશક્તિ વડે કર્મોને વિશેષ પ્રકારે ક્ષય કરનાર મહાનિર્જરક કહેવાય છે. મતલબ કે અહીં વેદનાની અપતા પણ સ ભવી શકે છે અને તીવ્રતા પણ હોઈ શકે છે. જ્યાં મહાવેદના હોય ત્યાં મહાનિર્જરા પણ હોય છે. આ પ્રશ્નને હાર્દ છે. અત્યત દુર્ભેદ્ય કર્મોની બેડીમાં ફસાયેલા જીવાત્માને અતિ તીવ્રતમ મિથ્યાત્વને ઉલ્યકાળ વર્તાતે હોવાથી તેના પ્રત્યેક પ્રદેશમાં ઘેરાતિઘર મેહ વાસનાનું પ્રાચુર્ય હોય છે. જેથી તે આમાના પ્રદેશમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી ક્રોધ, માન, માયા, લેભની પ્રગાઢ અવસ્થા બની રહે છે. જેને લઈને જીવાભાના અધ્યવસા-માનસિક પરિણામે ઘણું જ કૂર, નિર્દયી, ડિસક અને નિર્વસ હોય છે. સ્વાર્થોધતાના કારણે તેની Page #63 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૧ લેશ્યાઓમાં કૃષ્ણલેશ્યા સીમાતીતરૂપે હોય છે જ્ઞાન અને વિવેકના દિપક લગભગ ઓલવાઈ ગયા હોય છે. આવી પરિસ્થિતિમાં આ જીવ જે કિયા કરે છે તેમાં પૂર્ણરૂપે તલ્લીન હોવાથી તેને આગળ-પાછળનું કઈ ભાન નથી હોતું. તે અજ્ઞાની જીવ વરના ઝેરમાં બેભાન બની નિર્દયપણે બીજાની હત્યા કરશે મારા જૂઠા બોલવાથી બીજાને પારાવાર નુકશાન થશે, ભૂખે મરવું પડશે, કે કમેતે મરવું પડશે, તેની પણ તેને મુલ પરવાહ હોતી નથી. ચેરી કરનારાઓમાં પણ કેટલાક તે મહાકુર અને નિર્દયી હોય છે. એક ગામમાંથી છ માણસે ચેરી કરવા નીકળ્યા છે બધાને ઈરાદો ગેરી કરવાનો છે તે સાચી વાત છે, પરંતુ બધાના મનનાં પરિણામે સરખા હોતા નથી તેમાં એક માણસ તે એ ફૂર પરિણામ છે. તે કહે છે કે–આપણે આખા ગામની ચાર બાજુએ સુકાં કાંટા, ઘાસ, લાકડા વગેરે ગોઠવી આગ લગાડી દઇએ જેથી કેઈ બચવા ન પામે અને બધાઓનું ધન લઈ જઈએ અને જે શ્રીમ તો બચી ગયા હોય તેમના ઘરે જઈ તેમના બાલ–બચ્ચાઓને, સ્ત્રીઓને અને વૃદ્ધોને બંદુકની ગળીથી વીંધી નાખીએ અને તેમનું સર્વસ્વ હરણ કરી લઇએ, વજુવાન સ્ત્રીઓને ઉપાડી જઈએ. આ પ્રમાણે આ ભાઈના વિચારમાં અત્યંત ક્રૂરતા, નિર્દયતા રહેલી છે તેની આ ક્રૂરતા કેટલાય જીની નિર્દય હત્યા કરશે, મૂક પ્રાણીઓને મારશે, સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરશે પિતાના શોખની ખાતર જ ચેરી કરવાના ઈરાદે હજારલાખે અને ક્રોડે જી સાથે ભયંકરમાં ભયંકર વરઝેરની ગાંઠ Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાંધશે. કારણ કે ગમે તે નિમિતે મરનારે જીવ મારનારને કટ્ટર વેરી બને છે અને આ વરની પરંપરા કેટલાય સમય સુધી ચાલ્યા કરે છે. મૈથુન કર્મમાં આસક્ત જીવના પરિણામે પણ જોવા જેવા હોય છે. તે વિચારે છેઃ “મારી પાસે અઢળક ધન છે, સત્તા છે, હું નવયુવાન છું, રૂપવાન છું, પરમાત્માએ મને ભેગે ભેગવવા માટે જ જન્મ આપે છે. ભેગમાં મસ્ત બની હું સ્ત્રીઓની માંદગી કે તેના બીજા દુઃખોની જરા પણ પરવાહ કરીશ નહીં એક મરશે તે બીજી પરણીશ, ત્રીજી પરણીશ. મારે માટે સ્ત્રીઓની કમીના નથી. કેમકે હુ ભક્તા છું. ખૂબ ભેગો ભેગવવા માટે જ હું જપે છું.” સ્ત્રીઓના શરીરની સુંદરતા ટકાવવા માટે ગર્ભહત્યા કરવી પડે તો તે પણ મારે માટે અશક્ય નથી બાળકને પણ બાટલીના દૂધ ઉપર રાખીશ. પરંતુ સ્ત્રીની જુવાની અને સ્તનની કઠિનતા–સુ દરતા કાયમ બની રહેવી જોઈએ. મૈથુનાસક્ત જીવ હજ તે પહેલાનું બાળક સ્તનપાન કરતું હશે તેની પણ પરવા કર્યા વિના સ્ત્રીસંગમાં લીન બની ફરી ગર્ભધારણ કરાવશે અને તે માટે માંસાહાર, ઈંડાનું સેવન, શરાબપાન વગેરે અભક્ષ્યનું સેવન કરશે અને બાળકની લાઈન લગાડશે. આ પ્રમાણે મૈથુન કર્મમાં આંધળે બનેલે આ ભાઈ અગણિત જીને તથા પિતાના સંતાનોને, સ્ત્રીને અને છેવટે પિતાના બધાએ સત્કર્મોને નાશ કરવા તૈયાર થાય છે. અને જે માણસ પરિગ્રહને વધારવામાં જ અંધ બનેલ છે, તે માણસ પાસે માનવતાને એક અંશ સરખે પણ રહેતું નથી. + ! - 2,3 Page #65 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું = ઉદ્દેશક-૧ - કહ્યું છે કે–સ્ત્રોમાવિષ્ટો છે તે માતરં વિતરું તથા લેભમાં આસક્ત બનેલે માણસ માત પિતાની હત્યા કરતાં પણ અચકાતા નથી. આખીચે જીદગી મહરાજાના સામ્રાજ્યમાં સમાપ્ત કરે છે. અને તીત્રાતિતીવ્ર કમેને ઉપાર્જન કરે છે આવા જીને પિતાના કર્મોનું ફળ ક્યારેક દશગણું, સેગણું, હજારગણું અને કોઈક જીવને તે કરેડેગણું પણ વધારે ભેગવવું પડે છે જ્યારે તેમના કર્મોની નિર્જરા ઘણું જ અલ્પ હોય છે. એટલે જે જીવાત્માએ અત્યંત મલિનભાવે કર્મો બાંધ્યા છે તે એટલા બધા પ્રગાઢ અને ચીકણા હોય છે જે ઘણીવાર ભેગવવા છતાં પણ નાશ થતાં નથી જેમ રેશમની દોરીને બે ચાર ગાંઠ લગાવી બને છેડા જોરથી બે ચાય તેટલા ખે ચીને પછી તેલમાં નાંખી ગદા કાદવ સ્થાનમાં નાખી સૂક્વીને પછી તે ગાંઠ ખેલવા ઘણો જ પરિશ્રમ કરતાં જેમ તે ગાઠ ખોલવી મુશ્કેલ છે, તેમ ઘણી વખત પ્રગાઢ રીતે બધાઈ ગયેલાં કર્મો મહા મુશ્કેલીમાં પણ નાશ થતાં નથી. ' . ગવવા છતાં પણ તે છેડા ને મનાણી સૂરએલવી હાય ના ઉજળા ચકા" મહામિથી પરત લાજ કાંઈ કાલ દૂર કરવા હલવાઈ કે તેલીના ધેાતીયા એટલા બધાં ગંદા થઈ ગયેલા હોય છે કે તેને ઉજળા કરવા માટે કે તેને મેલ દૂર કરવા માટે સનલાઈટના ગોટાના ગોટા પણ કાંઈ કામ આવતા નથી. અને કપડું ફાટી જશે, પરંતુ ઉજળું તે થશે જ નહીં આ પ્રમાણે મહામિથ્યાત્વને લઈને બાધેલા કર્મોની ચિકાશ પણ તેવી જ હોય છે. ૧ મિથ્યાત્વના ગાઢ રંગમાં રંગાયેલા જીવાત્માનો હિંસક પરિણામ પણ મહાક્રૂર હોય છે. ૨. અસત્ય વ્યવહાર–વ્યાપારમાં પણ તે નિર્દયી હોય છે. ૩. ચેરીનું કામ પણ સદૈવ પરઘાતક જ હોય છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪. મૈથુન કર્મ ભૂંડ અને ગર્દભ કરતાં પણ મહાભયંકર હોય છે. ૫. પરિગ્રહ કર્મમાં રાક્ષસની જેમ નિર્વસ પરિણામ હોય છે. ૬. ક્રોધની માત્રા અસુરની જેમ સત્યાનાશી હોય છે. ૭. માન અજગરની જેમ સર્વથા ભયંકર હોય છે. ૮. માયા કાળી નાગણ જેવી અત્યંત વિકરાળ હોય છે ૯. લેભની માત્રા વનવગડાના દાવાનલની જેમ મહાદાનવ જેવી હોય છે. ૧૦. રાગ અને દ્વેષને માલિક મધના વાટકામાં પડેલી માખીની જેમ આખી જીંદગી સુધી તેમા એટલે બધો પાગલ બની જાય છે કે તેની રાગાલ્પતા અને દ્વેષાન્યતા ઠેઠ જીંદગીના છેલલા શ્વાસ સુધી મટી શકતી નથી. રાગાધ માણસ સાધુને સ્વાંગ સજી શકે છે પણ પિતાની રાગવૃત્તિને છોડી શકતું નથી, તેમ તે છોડવાને અભ્યાસ કે પ્રયત્ન પણ કરતો નથી. જ્યારે દ્વેષાન્ધતાની વાત તો સાવ જદી જ છે. તમે દ્વેષાબ્ધ માણસને ક્યારેય જોયા છે? તેઓ સાત લાખ સ્થાનમાં રહેલા પૃથ્વીકાયના જીવોને મિચ્છામિ કડમ દેવા તૈયાર રહેશે પણ પૈસાના અને વિષયવાસનાના લેભમાં અંધ બન્યા પછી પિતાના નાના ભાઈ, મોટા ભાઈ, બાપ, પુત્ર, સાસુ, જેઠાણું, દેરાણી કે આડેશી–પાડેશીને મિચ્છામિ દુક્કડમ્ દઈ શકતા નથી. આ પ્રમાણે ચાડી ખાવી, કડુ ક, માયા મૃષાવાદ સેવ આદિ પાપ પણ તેના તીવ્ર હોય છે. એક શેઠને ચાર પુત્ર હતા અને ચારેની ચાર પુત્રવધૂઓ તી. એક વખત સૌથી નાની પુત્રવધૂને સાત દિવસ માટે ત લાખ યાર રહેશે નાના નાના Page #67 -------------------------------------------------------------------------- ________________ શતક હું ઃ ઉદ્દેશક-૧ રસોઈ બનાવવાનો વારો આ નાની વહુ રૂપરૂપના અંબાર જેવી હતી. ભણેલી પણ હતી. અને તેથી તે પોતાની જાતને બહુ જ હોંશિયાર માનતી હતી. ફલસ્વરૂપ તેની જીભમાં કડવાશ હતી, હાથમા કૃપણુતાએ વાસ કર્યો હતો, માથામાં ગર્વ ભરાઈ બેઠો હતો, હૃદયમાં તુચ્છતા અને પેટની છીછરી હતી. એક દિવસ પિતાની સાસુ, નણદે અને જેઠાણીઓ સાથે ખૂબ ઉદ્ધતાઈભર્યો વર્તાવ કર્યા પછી સમયસર રસેઈ બનાવી નિવૃત્ત થઈ. એ વખતે એના મનમાં એવા વિચારો ઘોળાતા હતા કે આજની મારા હાથની રસોઈ જમ્યા પછી જેઠાણીઓના ગર્વ ગળી જશે. સાસુ અને નણદની જબાન બંધ થઈ જશે. સસરાજી અને જેઠો તે મારા વખાણ જ કરશે આવા વિચારોમાં ડૂબેલી તે વહુએ પિતાની સેઈની ફરીથી પરીક્ષા કરવા માટે શાકનું એક ફેડવું પિતાની જીભ ઉપર મૂકયું. યૂ-ધૂ કરતાં તે બાઈએ બધુ શાક યૂકી નાખ્યું. વિષ કરતાં પણ ભયંકર કડવાશ તે શાકમાં હતી બાઈ સમજી ગઈ કે તે શાક કડવી તુ બડીનું રંધાઈ ગયું છે. પણ હવે કરવું શું ? ફેંકી દેવામાં ખાસ કાંઈ બગડી જતું ન હતું પરંતુ મનની મલીનતા અને જીવનમાં ગર્વની માત્રા વધારે હોવાથી તેના મનમાં આવા ભાવ ઉત્પન્ન થયા – ૧ આ શાક બધા ખાશે તે મરણને શરણ થશે જે મને જરાએ ઈષ્ટ નથી. ૨. ફેકી દેવામાં જેઠાણીઓની મશ્કરી અને નણંદને ઉપાલંભ ઠપકે સહન કરવું પડશે, જે મારા સ્વભાવથી વિરુદ્ધ છે. ૩. ઘી, હીંગ, જીરુ આદિ મસાલાને અપવ્યય થવાથી પતિના ચંગ વચને પણ સહન કરવા પડશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪. મારી આવડત અને ચાલાકી ઉપર પાણી ફરી વળશે અને મારી પલ ઉઘાડી પડી જશે. આ પ્રમાણે આર્તધ્યાનમાં લીન બનેલી તે બાઈ વિચાર કરે છે કે કોઈ તપસ્વી મુનિરાજ ફરતા ફરતા અહિ પધારે તે તેને શાક વહોરાવી દઉં, જેથી મારી ધર્મિષ્ઠતાની પ્રશંસા થશે, લેકે મારી પ્રશંસા કરશે અને જેઠાણીઓ કરતાં મારું માન વધવા પામશે. આવા અતિતીવ્ર અજ્ઞાનાન્ધકારમાં તે બાઈ ડૂબેલી છે તેટલામાં એક માસખમણના તપસ્વી મુનિરાજ પારણા માટે ત્યાં પધારે છે અને તે બાઈ કડવી તુ બડીનું શાક તેમને વહેરાવી દે છે. પિતાની ભૂલ છૂપાવવા સાધુના પ્રાણ લેતા પણ તે બાઈને દયા ન આવી સાધુ તે તે શાક ખાઈ કર્મોની નિર્જરી કરી મેક્ષમાં પધારે છે. પરંતુ તે બાઈના આવા ફિલષ્ટ અધ્યવસાય આગળ વધતા જાય છે અને ભયંકરમાં ભયકર નિકાચિત કર્મો બાધે છે અને ફળ સ્વરૂપ દ્વાદશાંગી આગમમાં પણ આ વાતની સાક્ષી આપતાં કહે છે કે–આ બાઈને જીવ એક એક નરકમાં એ વાર ગયે અને સાતે નરકમાં ૧૪ વાર ફર્યા પછી પણ તેના કર્મોની નિર્જરા જેવી જોઈએ તેવી થઈ નથી અને કેટલાએ તિર્ય ચ અવતારમા અવતરિત થઈને સર્વથા અસહ્ય દુઃખ ભોગવે છે પરદેશમાં ઘણું ધન કમાઈને બને ભાઈઓ પિતાના દેશમાં આવ્યા અને એક સ્થાનમાં જમીનમાં ધન દાટયું. પછી બને ભાઈઓની વેશ્યા ખરાબ થઈ અને એકબીજાને મારીને ધન પિતાના કામ કરવાની ભાવના થઈ અને બંને ભાઈઓ ઠંડાડી યુદ્ધથી લડ્યા અને કમેતે મર્યા. એમ નવ ભવ સુધી હિંસક તારો પામી મારકુટમાં જ પૂરા કર્યા અને ધન ધનને ઠેકાણે રહ્યુ Page #69 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૧ આખી જીંદગી સુધી સત્ય બોલનાર વસુરાજાને કેવળ એક જ વાર જૂઠી સાક્ષી દેવી પડી કારણ કે તે સમય પૂરતું તેમનો વિવેકદીપ બુઝાઈ જતાં તેમને આ વિચાર પણ ન આ કે–“હું સત્તાધારી અને પ્રભાવશાલી છું. મારો એક એક બોલ કિમતી હોય છે. મારાથી દાક્ષિયવશ આવી સાક્ષી આપ્યા પછી સંસારના માંસાહારીઓ આ વાતને પ્રમાણ માનીને લાંબા કાળ સુધી અસંખ્ય બકરાં, ઘેટાંઓ, કુકડાઓ આદિ જાનવરની હત્યા કરનારા થશે.” બન્યું પણ એવું કે વસુરાજાની ખોટી સાક્ષીથી જાનવરોને દેવી સમક્ષ કતલ કરવામાં આવે છે, જે જાનવરોની કતલની પ્રથા કરડે વર્ષોથી આજ સુધી ચાલુ છે. આમ એક જ વાર અસત્ય બોલવા માત્રથી વસુરાજા નરકમાં ભયંકર વેદના ભેગવવાવાલા થયા છે. કુમારી અવસ્થામાં કન્યા તવના સંરક્ષણમાં કાળજી નહીં રાખવાથી શ્રીમ ત પુત્રી રેવતી સાસરે આવ્યા પછી પિતાને સત્ય અને સદાચાર ધર્મ સાચવી શકી નથી. તેને પતિ શતક વ્રતધારી હોવાથી પોતાની ૧૩ સ્ત્રીઓ સાથેની મર્યાદામાં રેવતીને વાર ૧૨ દિવસ પછી આવતું હતું. આવી મર્યાદા સાચવવામાં મહાશતક મક્કમ હતું તેમજ રેવતીને છોડીને બીજી ૧૨ સ્ત્રીઓ સત્યન્સદાચાર અને શિયલને જ પિતાનું ધન અને સર્વસ્વ સમજનારી હોવાથી તેઓને પતિ પ્રત્યે કાંઈ પણ દુર્ભાવ થયે નથી. જ્યારે રેવતીને પોતાના પતિની આ શીયલ સંબધી મર્યાદા સર્વથા અસહા લાગતી. તેથી તેના માનસિક પરિણામો દિન-પ્રતિદિન બગડતા ગયા. અને આવા હલકા તથા હિ સક વિચારોને અવરોધ કરવાની એક પણ આત્મિક શક્તિ તેનામાં નહિ હોવાથી ઉચ્ચ કુળમાં જન્મેલી હોવા છતાં પણ તેના વિચા રોમાં પલટે આવ્યો. તે આ પ્રમાણે : હીને પાતા. તેથી તેના સહ તથા મિ Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ “હું શ્રીમંતની પુત્રી છું. કરીયાવરમાં અગણિત ધનરાશિ લાવી છું, છતાં મારે માટે વારે. પુરુષને રેજ મૈથુન સેવવું છે અને સ્ત્રી પાસે બલાત્કારે શિયલ પળાવવું છે? આ કયાંને ન્યાય ? મારો પતિ મારૂં માને કે ન માને મારે પોતાને જ મારે રસ્તે સરળ કરી લેવું જોઈએ.” આમ દુર્થોન વધતું ગયું. રોમે રોમમાં હિંસક ભાવનાએ જે કર્યું. અને ગમે તે માગે પણ મારે મારી શક્યોને યમને ઘેર પહોંચાડી દેવી જોઈએ અને મારે માર્ગ નિષ્કટક બનાવવો જોઈએ. ગાનુ ગ એક દિવસે ચાર સ્ત્રીઓને ઉપવાસના પારણે પિતાને ત્યાં આમંત્રણ આપે છે અને પારણની બધી વસ્તુઓ વિષમિશ્રિત કરી તેમને પારણું કરાવે છે અને તે ચારેના મૃત્યુ થાય છે. બાકીની આઠ સ્ત્રીઓને પણ મારી નાખવા પિતાના પિતાના ઘરેથી અત્યંત ખાનગીરૂપમાં ગુંડાઓને બોલાવ્યા અને આઠે શાક્યોને ઘાતકી રીતે મારી નાખવામાં આવી. મિથુન કર્મમાં અત્યંત આસક્ત બનેલી આ રેવતીએ કેવળ પોતાના વૈષયિક સુખની તૃપ્તિ માટે પોતાની શક્યોને આવી રીતે મારી નખાવ્યા પછી સ્વછંદી બનેલી રેવતીનું જીવન અત્યંત કલુષિત અને મર્યાદાતીત થતું ગયું. અને પછી તે એક પાપ બીજ પાપને આમંત્રણ આપે તેમ રેવતીના જીવનમાં શરાબપાન અને માંસાહાર આદિના દુર્ગુણે પણ પિતાની મર્યાદા વટાવી ગયા અને તે મરીને નરકની મહેમાન બની. પરિચહ વધારવામાં અત્યંત લેભા બનેલાના દષ્ટાંત શાસ્ત્રોમાં ભરપૂર ભર્યા પડ્યા છે. કાળા કામને કરનાર ધવલ શેઠ, મખીચૂસ મમ્મણ શેઠ, રાજ્યસત્તાના દુરુપયેગમાં જ ધર્મને માનનારા દુર્યોધન; આખી જીંદગી સુધી બીજાઓને લૂંટવામાં, તેમના રાજ્યને કજે કરવામાં, નવી નવી સ્ત્રીઓને Page #71 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું* : ઉદ્દેશક-૧ ૧૧ પરણીને તેમની સાથે ભેગ વિલાસેામાં મસ્ત ખની સીમાતીત રૌદ્રધ્યાનમાં પેાતાનું જીવન પૂર્ણ કરનારા સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવતી પણ નરકના અતિથિ બન્યા છે. મનુષ્યલેાકમાં જન્મેલા એવા માણુસેાને પણ આપણે જોઇએ છીએ કે જેમના શરીરે એવા ભય કર રાગેાથી પીડાતા હાય છે કે જેને જોવા માત્રથી આપણને દયા આવે. અસાધ્ય રાગેથી પીડિત થઈ વર્ષ સુધી રીખાતા, રાતા, રાવડાવતા, ભૂખે મરતાં કમેતે મરે છે અને મરતાં મરતાં પણ પેાતાના જીવનમાં રહેલા અનંતાનુબ ંધી ક્રોધ, માન, માયા, લાભને છેડી શકતા નથી, પરિણામે નરકમાં ગયા પછી પરમાધામીએની અસહ્ય વેદનાએ હાડતાડ માર સહન કરે છે, યમદૂતાના ડ'ડા ખાતા ખાતા રીખાતા રીખાતા પેાતાનું જીવન પૂરું' કરે છે. માટે જ પ્રશ્નોત્તરે ને સરળા આ છે કે-કરેલા કર્મોના ફળરૂપે મહાવેદના ભગવવા છતાં પણ જીવ મહા નિરાના માલિક મનતા પણ નથી અને મને પણ છે. છઠ્ઠી અને સાતમી નરકભૂમિમાં રહેલા જીવાને મહાવેદના છે પણ માનેિજ રા નથી. તેવી રીતે મહાનિર્જરા કરવા છતાં પણ જીવને મહાવેદના હેાય પણ છે અને નથી પણુ હતી. ગજસુકુમાલ, ખ'ધક મુનિ, ઘાણીમાં પીલાતા ખંધક મુનિના પાંચસેા શિષ્યા, મેતારજ મુનિ તથા મહાવીરસ્વામી પેાતે પણ મહાવેદના ભેળવવા છતાં મહાનિર્જરાના માલિક બન્યા છે, જ્યારે ચંદનમાલા, રાજીમતી, મરુદેવા માતા જેવા ભાગ્યશાળી જીવેાએ પેાતાના જીવનમાં અપ વેદના જ ભાગવી છે, છતા એ કર્માને મૂળમાથી ઉખેડી નાંખી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને વર્યાં છે, જે પ્રશસ્ત નિર્જરા છે 4 น Page #72 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂર્વભવીય કર્મોની સત્તા અત્યંત વિચિત્ર હોવાના કારણે તથા વર્તમાન ભવની રાગ-દ્વેષ–મોહ વાસના તથા માયા પ્રપંચની ભાવના પણ વિચિત્રતમ હોવાને લીધે માણસ માત્રના અધ્યવસાયમાં તીવ્રતા–તીવ્રતરતા અને તીવ્રતમતા હોય છે, અને સાધને પણ જુદા જુદા હોય છે તેથી કર્મોના બંધનમાં તેમજ ઉદયમાં પણ ફરક પડે છે તેથી કરીને કેઈક કર્મોના ઉદયકાળમાં વેદના ઘણું જ હોય છે, પરંતુ આત્માની શક્તિ દબાઈ ગયેલી હોવાથી કર્મોની નિર્જરા બહુ જ અલ્પ હોય છે જ્યારે અમુક કર્મોના ઉદયમાં વેદના સીમાતીત જોગવવી પડે છે. સાથે સાથે આત્મજાગૃતિ સ ય મારાધના અને જ્ઞાનમાત્રાના આધિકયથી કર્મોની નિર્જરા પણ પુષ્કળ હોય છે. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું અને સાધકે પોતાના કર્મોની નિજ રા અર્થે વિશેષ પ્રકારે પિતાની સાધનામાં સાવધાન થયાં એ . Dr . S s ", a ntil જ૮, છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જીવ અને કરણી કરણ ચાર પ્રકારનાં કહેવામાં આવેલ છે. મનકરણ, વચનકરણ, કાયકરણ અને કર્મ કરણ. રિયિકોને, પંચેન્દ્રિય જીવોને ચારે જાતનાં કારણે ' હોય છે. એકેન્દ્રિય જીવોને બે કરણ હોય છે : કાયકરણ ને કર્મકરણ. વિકલેનિદ્રને વચન, કાય અને કર્મ-એમ ત્રણ કરણ હોય છે. - નરયિકે કરણથી અશાતા–વેદનાને વેદે છે. અસુરકુમારે કરણથી શાતા–વેદનાને અનુભવે છે. એ અસરકુમારોને ચારે પ્રકારનાં કરણ હોય છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર સુધી જ ભુવનપતિ માટે જાણવું. વિશેષતા એ છે કે–શુભાશુભ કરણ હોવાથી પૃથ્વીકાયિક છે કદાચ સુખરૂપ અને કદાચ દુ:ખરૂપ વેદનાને અનુભવે છે, પણ કારણ વિના તો નથી જ અનુભવતા. પર કઈ પણું ઝાડના પાંદડા આપણે ઉપર ઉપરથી જોઈએ તે એક સરખા લાગે પણ બારીકાઈથી જે જોવામાં આવે તે Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઝાડનું એક પણ પાંદડુ બીજા પાંદડા જેવું નથી હોતું. થોડો ઘણે તે ફેરફાર હોય જ છે. તે જ પ્રમાણે કર્મ સત્તાની જાળમાં ફસાયેલા જ એક બીજાથી સર્વથા કે અશતઃ જુદા હોય જ છે. કારણ કે જીવ માત્રના કર્મો જુદા જુદા છે. તેથી તેના ફળમાં પણ જુદાઈ રહેવાની જ. તેથી શરીરના અમુક આકારે એક જીવ બીજાથી મળતું હોય તે પણ કાંઈક ભિન્નતા તો રહેવાની જ. છેવટે સ્વભાવમાં પણ ફેરફાર જરૂર જોવા મળશે. સ્વભાવમાં એકતા જણાશે તે શરીરના અંગોમાં–અંગોપાંગમાં ફરક જોવા મળશે. બે જીવેની આંખ સરખી હશે તે નાકમાં ફરક હશે વજન અને લંબાઈ સરખા હશે તે છેવટે રંગરૂપમાં જુદાઈ જણાશે . આ પ્રમાણે એક બીજાથી સર્વથા જુદા અનંતાનંત જીવોની સુષ્ટિ આપણે સૌ પ્રત્યક્ષ નિહાળીએ છીએ. તેનું કારણ કેવળ કર્મોની વિચિત્રતા જ છે ભવ ભવાંતરમાં મહવાસનાને વશ બની જેવાં કર્મો ઉપાજ્ય હોય છે, તેમનો ઉદય પણ તેવા પ્રકારના હોવાથી પ્રત્યેક જીવોની શક્તિ જુદી જુદી હોય છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયના અન તાનંત સ્થાવર જીને જિહ્વેન્દ્રિય ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના આવરણને ઉંદય હોવાથી તેજીને જીભ, નાક, આખ અને કાન ઈન્દ્રિયને સર્વથા અભાવ હોય છે. જ્યારે સંસારના બહુ થોડા જીવને જીભ, નાક, આંખ, કાન ઈન્દ્રિની પટુતા જોવામાં આવે છે તેમાં પણ કોઈને મન નથી મળ્યું અને બીજાને વિચારશક્તિનો અભાવ હોય છે એકને કાન અને આંખ મળી છે, ત્યારે પંચેન્દ્રિય હોવા છતાં પણ મૂંગાપણું સાથે લઈને અવતર્યો છે તે કારણે જ શુભાશુભ Page #75 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું ઉદ્દેશક-૧ ૧૫ કર્મોના ઉદયકાળે સુખ તથા દુઃખ ભોગવવા માટેના ઉત્કૃષ્ટતમ સાધન રૂપે “કરણની પ્રાપ્તિ સૌ ને જુદી જુદી હોય છે પૂર્વભવીય પુણ્યના પ્રભાવે તથા પાપના કારણે જીવાત્માને આ ભવમાં જે સુખ તથા દુખ ભોગવવાના છે, પણ પ્રશ્ન એ થાય છે કે તે સુખ અને દુઃખને આ જીવાત્મા કયા સાધનથી ભગવશે? કેમકે આત્મા સ્વતઃ અમૂર્ત છે અર્થાત્ આકાર વિનાનો છે. ત્યારે સંસારના સ્વરૂપને યથાર્થરૂપે જાણનારા અને તે પ્રમાણે જ કહેનારા યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે–જીને સુખ-દુઃખ જોગવવા માટે ચાર કરો હોય છે. ૧. મનઃકરણ, ૨. વચનકરણ, ૩. શરીરકરણ, ૪. કર્મકરણ. આ કરણોના માધ્યમથી જ સૂફમનિમેદના જીથી લઈને ઈન્દ્ર ચકવતી અને તીર્થ કરે પણ સુખ-દુઃખના ભક્તા બને છે. કેમકે यत्र यत्र कर्मणा कर्तृत्व तत्र तत्र कर्मणा भोक्तृत्वमपि अस्ति एव । - અત્યન્ત પાપકર્મ પૃથ્વીકાયિક, અપૂકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, તથા વનસ્પતિકાયિક જીવને ચાર કરણોમાંથી કેવળ કાયકરણ અને કર્મકરણ જ હોય છે. અને બીજા કરણ એટલે વચનકરણે અને મનકરણ તે તે અનંતાનંત જીને નથી હોતું; માટે જ પિતાની અસહ્ય વેદનાઓને જીભના અભાવમાં બીજા એને કહી પણ શક્તા નથી, અને મનો.કરણના અભાવે માનસિક વિચારણા પણ તેમની પાસે હોતી નથી. આ પ્રમાણે પિતાના જ કરેલા કર્મોને કારણે સર્વથા અસ્પષ્ટ વેદનાઓને ભેગવતા તે જીવને ઘણું લાંબા કાળ સુધી ત્યાં જ રહેવાનું હોય છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને નિકૃષ્ટતમ પાપના ઉદયે મનઃકરણને અભાવ હોવાથી બાકીના ત્રણે કરણાથી Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાયઃ કરીને અશુભ ફળ જ ભેગવવાના હોય છે. નરક ભૂમિમાં બધાએ જેને આ ચારે કરણે અશુભ ફળને ભેગવવા માટે જ હોય છે. જ્યારે ઔદારિક શરીરને ધારણ કરનારા બધાએ મનુષ્યને તથા તિયાને આ ચારે કરણે કદાચિત શુભ ફળને ભોગવવા માટે અને કદાચિત્ અશુભ ફળને ભેગવવા માટે હોય છે. એટલે કે કેટલાક જીવે જ્યારે શરીર કરણ દ્વારા દુઃખ જોગવવાના હોય છે ત્યારે તેમનાં શરીર, હાડકા, ચામડી, દાંત, આંખ, નાક અને લેહીના અસાધ્ય રોગથી ઘેરાઈ ગયેલા તેઓ મનુષ્ય અવતારમાં પણ અસહ્ય વેદનાઓને જોગવતા હોય છે, અને મનઃકરણ વડે ભયંકરમાં ભય કર માનસિક પીડાઓને ભેગવતાં એવા ઘણાએ શ્રીમતને તથા સત્તાધારીઓને તમે જોયા છે? જાણે છે? તિજોરીમાં શ્રીમંતાઈની રેલમછેલ ઉડતી હોય છે છતાં પણ તેમને માનસિક રોગે એવા લાગુ પડ્યા હોય છે કે જેનાથી – ૧ દિવસ અને રાતને મોટો ભાગ લમણે હાથ દઈને જ પસાર કરતા હોય છે. ૨ માનસિક પીડા( આધિ)ના સન્નિપાતમાં ખાવા બેસે છે, છતાં ખાવાનું ભાવતું નથી. તરસ લાગે છે પણ પાણી તેમના ગળે બહુ મુશ્કેલીથી ઉતરે છે ૩. ઘરમાં ઉંદરડીએાએ ધમાચકડી મચાવી હોય છે છતાં ઈન્કમટેક્ષના ઓફીસરોના વિચારે કે છેવટે દિલ્લી દરબારના દરોડા પાડનાર ઓફીસરની યાદ આવતાં તે બિચારા સુખે સુઈ શકતા નથી, ઘરવાળી સાથે વાત કરી શકતા નથી, ઘડીકમાં મદ્રાસ તે બીજી ઘડીએ કલકત્તા તરફ ભાગતા Page #77 -------------------------------------------------------------------------- ________________ શતક દડું ઃ ઉદ્દેશક-૧ ૧૭ ફતા હોય છે ત્રીજી ક્ષણે આ બધી બલાઓથી છુટકારે મેળવવા માટે વાસક્ષેપના ક્ષેપકે પાસે માથું નીચું કરીને બેઠો હોય છે એથી ક્ષણે મહુડીમાં ઘંટાકર્ણની આરાધના કરતા હોય છે. પાંચમી ક્ષણે નાકેડાના ભેરુજીને મનાવતા હોય છે. ૪ માનસિક વ્યથા જ્યારે સમાતીત હોય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલા અને વધી ગયેલા રોગોના કારણે તે શ્રીમતો - અને સત્તાધારીઓ કેવળ દલીયે કે ખીચડીને પણ પચાવી - શકતા નથી. - ઉડવા જ્યારે “મનઃકરણ વડે શુભ ફળ ભેગવવાનું હોય છે ત્યારે ગરીબીમાં જન્મેલા હોવા છતાં લુખા જેટલા પણ પિતાના બાલ બચ્ચાઓ સાથે આનંદપૂર્વક ખાતા હોય છે. આ પ્રમાણે કરણના માધ્યમથી જ જીવાત્મા સુખ-દુઃખ ભેગવે છે. માટે “માયત શરીર” અર્થાત્ શરીર જ કર્મોને ભેગવવાનું સાધન છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે–આ કારણે જડ હોવાના કારણે સ્વતઃ સુખ કે દુઃખ નથી પણ કર્મફળોને ભેગવવાના સાધન છે કમકરણની વિદ્યમાનતામાં જ આદિના ત્રણ કરો પણ વિદ્યમાન હોય છે. આ કમકરણ નવા કર્મોના બંધનમાં કામ આવે છે માટે મનુષ્ય અવતાર મેળવ્યા પછી પણ આ જીવાત્મા પાસે સંત સમાગમ અને આમેન્નતિ માટેનું પુરુષાર્થ બળ નહીં હશે, તેમને અશુભ કર્મોનું જ બ ધન થશે. જેથી મન-વચન અને કાયાના ત્રણે કરણે વડે અશુભ ફળ ભેગવવાનું રહેશે. જ્યારે પૂર્વ ભવનાં ગમે તેવા પાપકર્મોને ઉદય હોય અને જીવન Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મહાદુઃખદાયી હોય તો પણ તે આત્મા પિતાની જબરદસ્ત આત્મશક્તિ વડે– ભૂખના દુખ સમયે તપશ્ચર્યા દ્વારા, રોગના હુમલા સમયે આત્મસંયમ દ્વારા અને આર્થિક દુ:ખના સમયે સતેષભાવ ધારણ કરીને, અને કામદેવના પ્રતિકાર માટે કડકાઈ પૂર્વક આત્મ નિયં ત્રણ ઇત્યાદિ શુદ્ધ આરાધનાના પ્રતાપે પોતાના અશુભ કર્મોનું શુભભાવમાં સંક્રમણ કરશે આ બધું કર્મકરણને આભારી છે. આત્માની સંપૂર્ણ શક્તિઓને દબાવી દેનારા ઘાતી કર્મોને સર્વથા નાશ થયા પછી કેવળજ્ઞાની ભગવાનને આ કર્મકરણ સર્વથા કમજોર થઈ જવાથી બીજા કરણે પણ નબળા બને છે. અર્થાત્ તેમની સત્તા નહિવત્ રહેવા પામે છે. અને શૈલેશી અવસ્થા પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા જ સૌથી પ્રથમ કર્મ કરણના ભૂક્કા ઉડે છે. ત્યારપછી ત્રણે કર્મોની સત્તા પણ સમાસ થાય છે. અત્યંત દુઃખદાયી કર્મોના પિંજરામાંથી સર્વથા મુક્તિ મેળવવી એનું જ નામ અનંત સુખ છે. ઔદાયિક ભાવને સંપૂર્ણ નાશ કરી ક્ષાયિક ભાવ મેળવવા આનુ નામ અનંત સુખ છે. એટલે કે દુઃખને નાશ એ જ સુખ છે સિદ્ધ ભગવંતે અનંત સુખી એટલા માટે છે કે તેમને એકે કરણ નથી. Page #79 -------------------------------------------------------------------------- ________________ વેદના અને નિર્જરા : જીમાં કેટલાક જી મહાવેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય છે. કેટલાક મહાદનાવાળા તે અલ્પ નિર્જરાવાળા હોય છે. કેટલાક અ૫ વેદનાવાળા ને મહાનિર્જરાવાળા હોય છે. અને કેટલાક જી ૯૫ વેદના* વાળા અને અ૫ નિજરાવાળા હોય છે. પ્રતિમધારી સાધુ મહાદનાવાળો ને મહાનિર્જ રાવાળો હોય છે. છઠ્ઠી ને સાતમી પૃથ્વીમાં રહેનારા નૈર'ચિકે મટી વેદનાવાળા ને અલ્પ નિર્જરાવાળા હે; શશી પ્રાપ્તિ અનગાર અ૯૫ વેદનાવાળો અને મોટી નિર્જરાવાળો હોય છે. અને અનુત્તરપપાતિક દેવો અલ્પ વેદનાવાળા ને અલ્પ નિર્જરાવાળા હોય છે. ૩ વેદના અને નિર્જરાનું સાહચર્ય : આ બને સાહચર્યે એટલા માટે છે કે વેદના માત્ર નિરાપૂર્વક જ હોય છે. અને નિર્જરા માત્ર વેદનાપૂર્વક હેય છે કરાયેલા કર્મો જે વેદાય છે, અનુભવાય છે તેને વેદના કહેવાય છે. અને ભગવાઈ ગયેલા કર્મો આત્મપ્રદેશથી છૂટા પડે તેને નિજર કહેવાય છે. ભીના વસ્ત્ર પર જેમ બધી દિશાઓથી રજકણ અને મેલ લાગે છે- વધારે લાગે છે અને વસ્ત્ર તથા મેલને અણુએ અણ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એકાકાર થઈ જાય છે. તેમ આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર આઠે પ્રકારની કર્મવર્ગણ પ્રતિસમય લાગતી જાય છે. વધારે લાગતી જાય છે અને બને દૂધ અને સાકરની માફક એકાકાર થઈ જાય છે. | મલિન વસ્ત્રને સાબુના પાણીમાં નાખીએ, ધેકાથી કુટીએ તેથી મેલ છૂટે પડી જાય છે અને વસ્ત્ર પિતાને શુદ્ધ સ્વરૂપમાં આવે છે તેમ કર્મોના કારણે આત્માને પણ ભય કર વેદના ભેગવવી પડે છે. જે મેહવાસિત આત્મા છે તે રીબાતા રીબાતા હાયપીટ કરતાં કરતાં કર્મોને ભેગવે છે. જયારે જ્ઞાનવાસિત આત્મા હસતે મુખે ભગવે છે. પહેલામાં છઠ્ઠી અને સાતમી નરકના આત્માઓ છે, જે ભયંકર વેદનાઓ ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા ઓછી કરનારા હોય છે. બીજા ઉદાહરણમાં ! પ્રતિમા સંપન્ન મુનિરાજે છે, જેઓ પોતાના કર્મોની નિર્જરા માટે વધારે પડતું કષ્ટ જાણી બૂઝીને સહન કરે છે. માટે તેમને પણ વેદના વધારે હોય છે. સાથે સાથે કર્મોની નિર્જરા પણ વધારે હોય છે. શૈલેશી પ્રાપ્ત મુનિરાજોને વેદના બહુ જ અપ હોય છે અને નિર્જરા મોટી હોય છે. જ્યારે અનુત્તરપપાતિક દેને વેદના પણ અલ્પ અને નિર્જરા પણ અ૫ હોય છે. 1 0 ? પ્રથમ ઉદેશ સમાપ્ત. ? ઝ Page #81 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-ર જીને આહાર : આ ઉદેશક આહાર સંબંધી છે. પરંતુ આ સંબંધી હકીકત “પ્રજ્ઞાપના સૂત્ર માં જવાની કહી છે. પ્રજ્ઞાપના સૂત્રના ૨૮મા આહાર પદમાં જીવમાત્રના આહાર સબંધી વિસ્તૃત હકીકત છે. દાખલા તરીકે – પૃથ્વી વગેરેના જીવો જે પદાર્થ ખાય છે, તે સચિત્ત છે, અચિત્ત છે કે બંને જાતનો ? જીવોને થતો આહારનો અભિલાષ, કયા જીવને કેટલા કેટલા વખતે આહારની જરૂર પડે છે ? આહાર માટે કઈ કઈ ચીજને વાપરવામાં આવે છે ? આહાર કરનારો જીવ પિતાના આખા શરીર દ્વારા આહાર લે છે કે બીજી રીતે ? ખાવા લીધેલાં પુદગલોનો કેટલામો ભાગ ખવાય છે ? ખાવા માટે મુખમાં લીધેલા બધા પુદગલે ખવાય છે કે એમાંના કેટલાક પડી પણ જાય છે. ખાધેલી ચીજોનાં કેવા કેવા પરિણામે થાય છે ? જે જી એકેદ્રિયાદિ જીનાં શરીરનું ભક્ષણ કરે છે તે કેવી રીતે ? કેમ ? માહાર ને રોમાહાર ક્યો ? અને ક્યા ક્યા છે કઈ કઈ રીતે આહાર કરે ? Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને છેવટે મન દ્વારા તૃપ્તિ પામતા એવા મનભક્ષી દેવો સંબંધી હકીકત છે. ઉ૪ ૪ ચરાચર સંસારને પિતાની જ્ઞાનચક્ષુથી પ્રત્યક્ષ કરનાર, જીવ માત્રની ગતિ–આગતિ-કર્મવેદના-ખોરાક વગેરેના જ્ઞાતા, દ્રવ્યમાત્રના ગુણો તથા ભૂત-ભવિષ્ય અને વર્તમાન પર્યાને જાણનાર, સમવસરણમાં વિરાજમાન ભગવાન મહાવીર સ્વામીને ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીજીએ નરકાદિ ગતિઓમાં વસેલા છાના ખોરાક (આહાર) સંબધી પ્રશ્નો પુછડ્યા છે. તેને ભગવતી સૂત્રકાર સ્વય પ્રજ્ઞાપના સૂત્રથી જાણું લેવાની ભલામણ કરે છે. આ પ્રશ્નોત્તરો રાજગૃહી નગરીમાં થયા છે. સાતે નરક ભૂમિમાં ઉત્પન્ન થયેલા નારકને આહાર આભગ નિવર્તિત (ઈચ્છા પૂર્વક આહાર) તથા અનાગિક નિવર્તિત (ઈચ્છા વિનાનું ભજન) રૂપે બે પ્રકારે છે અચિત્ત પદાર્થોને જ આહાર કરતાં નારને આભગ નિવર્તિત આહાર અસંખ્ય સમયના અન્ત- * હત પછી થાય છે. અને બીજા પ્રકારને આહાર નિરંતર છે જે મોટા ભાગે અનંત પ્રદેશ પરમાણુવાળા કાળા અને નીલા નના દુધમય તીખા અને કડવા રસવાળા, સ્પર્શમાં ભારે કર્કશ, ઠંડા અને રુક્ષ હોય છે. પિતાના સમીપે રહેલા પર્દ. ને આખા શરીરથી ખાય છે, જે પગલે ખાવાનાં છે તેમાંથી અસંખ્યય ભાગે ખાય છે અને અનંતા ભાગને માત્ર આસ્વાદ લે છે ખાધેલા આહારના પરિણામે તેમની પાચે ઈન્દ્રિમાં અનિછતા, અકાંતતા અને અમને જ્ઞતા જ પરિણમે છે. સાજભગ નિવસિ બીજા પ્રકારને મળ અને નીલા Page #83 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું ઃ ઉદ્દેશક-૨ ૨૩ , આ પ્રમાણે નારક છે પાપ કર્મોથી ભારી થયેલા હોવાથી એક પણ વસ્તુનું પરિણમન તેમને માટે શુભ બનતું નથી. અસુરકુમારોથી લઈને વૈમાનિક દેવે સુધીની વાત કરતાં કહ્યું છે કે–અસુરકુમારને એક વાર આહાર કર્યા પછી ઈચ્છા પૂર્વકનો આહાર એક અહોરાત્ર પછી હોય છે. અને વધારે એક હજાર વર્ષ વીત્યા પછી છે. તેમના ભગ્ય પુદ્ગલે વણે પીળા અને ધોળા હોય છે સુગંધી ગંધવાળા, ખાટા અને મધુરા રસો તથા સ્પશે કેમલ, હલકા, ચીકણા અને ઉષ્ણ હોય છે. ખાધેલે આહાર શરીર અને ઈન્દ્રિાની સુંદરતામાં પરિણમે છે. અનાભોગ આહાર સદૈવ હોય છે. હવે આગ નિવર્તિત આહારને જઘન્ય અને ઉત્કૃષ્ટ સમય નીચેના કેષ્ટકથી જાણવું. સ્વર્ગ જઘન્ય ઉત્કૃષ્ટ સમય સૌધર્મ : ૨ થી ૯ દિવસ પછી ૨ હજાર વર્ષ પછી ઈશાન ૨ થી ૯ કરતાં વધારે સમય ૨ હજાર વર્ષથી વધારે સનકુમાર ૨ હજાર વર્ષ પછી ૭ હજાર વર્ષ પછી * માહેન્દ્ર ૨ હજાર વર્ષથી વધા ૭ હજાર વર્ષથી વધારે બ્રહ્મક ૭ હજાર વર્ષ પછી ૧૦ હજાર વર્ષ પછી લાતક ૧૦ હજાર વર્ષ પછી ૧૪ હજાર વર્ષ પછી મહાશુક્ર ૧૪ હજાર વર્ષ પછી ૧૭ હજાર વર્ષ પછી સહસાર ૧૭ હજાર વર્ષ પછી .૧૮ હજાર વર્ષ પછી આનત ૧૮ હજાર વર્ષ પછી ૧૯ હજાર વર્ષ પછી પ્રાકૃત ૧૯ હજાર વર્ષ પછી ૨૦ હજાર વર્ષ પછી આરણ : ૨૦ હજાર વર્ષ પછી ૨૧ હજાર વર્ષ પછી એચુત ૨૨ હજાર વર્ષ પછી ૨૨ હજાર વર્ષ પછી હું હું હું હું હું હું હું હું તે Page #84 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિ છેવાને અસર આહાર માય છે અને ૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈત્યાદિક અનુત્તર વિમાનવાસીને છેલામાં છેલ્લે આહાર અભિલાષ ૩૩ હજાર વર્ષ પછીનો છે. દેવેને પુણ્યકર્મ વધારે હોવાથી સ્વાભાવિક રીતે જ આહાર કરવાને અભિલાષ એ છે જ હોય છે પૃથ્વીકાયિક જી નિરતર આહારના અભિલાષી છે. વચમાં અંતર ન હોય તે છએ દિશાને આહાર નારકીની જેમ યાવત, વનસ્પતિમય સુધી સમજવું.' બેઈન્દ્રિય જીવોને અસંખ્ય સમય અન્તર્મુહૂર્ત આગ નિવર્તિત આહાર હોય છે, જે આહાર રોમાહારે (રૂંવાટા વડે લેવાતા આહાર) કરે છે તે બધાએ ખાઈ જાય છે અને જે કવળાહારે (કેળીયારૂપે લેવા આહાર ) લેવા આહાર અસંખ્યભાગે ખવાય છે અને બાકીને નાશ પામે છે પચેન્દ્રિય તિર્ય"ને જઘન્યથી અન્તર્મુહર્ત વીત્યા પછી આભગ નિવર્તિત આહાર હોય છે અને ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આગ નિવર્તિત આહાર હોય છે મનુષ્યને ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ પછી અને જઘન્યથી એક અ તમું હૂર્ત પછી આહાર હોય છે. એકેન્દ્રિય જીવો, નારકે અને દેવ માહારે જ ભજન કરનારા હોય છે તેથી તેમને કવળાહાર નથી. બેઈન્દ્રિય જીથી લઈને મનષ્ય સુધીના જી રેમાહાર અને કવળાહાર ભેજન લે છે. નારકીય જીવોને એજ આહાર (આખા શરીર દ્વારા જે આહાર થાય છે.) હોય છે પણ મનેભક્ષી નથી. આ પ્રમાણે બધાએ ઔદારિક છે માટે સમજવું, જ્યારે બધાએ દે એજ આહાર અને માભક્ષી પણ છે. ' Page #85 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠ્ઠું' : ઉદ્દેશક-૨ ૨૫ “અમે મનાભક્ષણ કરવા ઇચ્છીએ છીએ ” આવા પ્રકારનું ઇચ્છા મન પેદા થાય છે અને તરત જ તેમને મનગમતા અણુએ આહાર માટે તૈયાર હોય છે, અને શરીરની સુંદરતામાં તેમનું પરિણમન થાય છે. અને સેાજન કર્યાં પછી ઈચ્છા મન નિવૃત્ત થાય છે. . એકેન્દ્રિય જીવે અપર્યાપ્ત અવસ્થામાં એજ આહાર અને પર્યાપ્ત થયા પછી રામાહાર કરે છે. વિકલેન્દ્રિયા પોંચેન્દ્રિય તિય ચેા અને મનુષ્ય અપર્યાપ્ત અવસ્થામાં એજ આહાર અને પર્યાપ્ત દશામાં રામાહાર અને કવળાહાર કરે છે. O.. R બીજો ઉદ્દેશ સમાપ્ત Ou ***** Page #86 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ ઠું ઉદ્દેશક-૩ આ ઉદ્દેશકમાં મહાર્મ ને અલ્પકર્મ, કર્મને ચય અને ઉપચય, જીવોનો સાદિ–સાન્તાદિ વિચાર, કર્મની સ્થિતિ, કર્મના બાંધનાર વેદકોનું અ૫–બહુત્વ વગેરે બાબતો છે. સાર આ છે – .. ' જેમ કેઇ એલા અથવા તો શાળ ઉપરથી તાજા જ લાવેલા વસ્ત્ર ઉપર ધીરે ધીરે ચારે તરફથી પુદગલે ચોંટે છે, સર્વ બાજુથી પુદ્ગલેને ચય થાય છે, યાવતકાલાન્તરે તે વસ્ત્ર સાવ મેલું–ગંદુ થઈ જાય છે, તેવી રીતે જે મહાક્રિયાવાળા, મહાકવાળો, મહાઆવવા ને મહા વેદનાવાળો હોય છે, તેને સર્વ પ્રકારે પુદગલનો બંધ, સર્વથી પુદગલોને ચય, ઉપચય અને નિરંતર બંધ થાય છે. જેથી આત્મા દુપ, દુર્વણ, દુર્ગધ, દુરસ, સ્પર્શ, અનિષ્ટ, અકાંત, અમનોજ્ઞ ઇત્યાદિ અશુભ પરિણામે પરિણમે છે. પણ જે આત્મા અ૯પ આવવાળ, અપકર્મવાળો, અપક્રિયાવાળ અને અલ્પ વેદનાવાળે છે તે ધીરે ધીરે બધી બાબતમાં શુભને શુભ પરિણામે પરિણત થાય છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું ઉદ્દેશક-૩ ૨૭ જેમ મેલું ગંદુ કપડું ધીરે ધીરે ધતાં જોતાં શુદ્ધ થાય. છે, તેમ એનાં અશુભ પુદગલે ભેદાઈ જાય છે–દૂર થાય છે.fi કપ નવા અથવા પેઈને પહેરેલાં વસ્ત્ર ઉપર પ્રતિસમય ચારે બાજુથી ધૂળના રજકણે લાગતાં જાય છે અને ઘણા દિવસે સુધી જે તેને ધેવામાં ન આવે તે એક દિવસ તે વસ્ત્ર સર્વથા કાળુ, દુર્ગધ મારતું અને કેઈને પણ જેવું કે પહેરવું ન ગમે તેવું મેલું થઈ જાય છે. એજ પ્રમાણે અનાદિકાળથી સંસારમાં કર્મવશ પરિભ્રમણ કરતે આત્મા પણ ચાર કારણોથી પ્રતિસમય ભારી થતું જાય છે. તે ચાર કારણે આ પ્રમાણે છે – (૧) મદમસ્જ-એટલે તીત્રાતિતીવ્ર રીતે ઉદયમાં આવેલા ' પાપકર્મોની વાસનાથી વધી પડેલા રાગ-દ્વેષના પરિણામને કારણે બંધાએલા અને બ ધાતા કર્મોમાં રસની તીવ્રતા, તીવ્રતરતા અને તીવ્રતમતા પણ વધતી જાય છે. જેમ લીંમડાના - ચાર શેર રસમાં જે કડવાશ હોય છે, તેના કરતાં પણ તેને ઉકાળીને તેમાંથી એક શેર રસ બાળી નાખ્યા પછી બાકી રહેલા ત્રણ શેર રસમાં પહેલા કરતા વધારે કડવાશ હોય છે, તેવી જ રીતે ઉકાળીને બાકી રહેલા બશેર રસમાં વધારે અને એક શેર વચમાં તે સૌથી વધારે પડતી કડવાશ હોય છે. મતલબ કે ચાર શેર રસ કરતા એક શેર રસમાં ઘણું જ વધારે કડવાશ હોય છે તેમ ક્રોધમાન-માયા અને લેભને વશ બની કરેલા પાપકર્મો પ્રત્યે મનના પરિણામે વધારે ખરાબ હોવાથી તેમજ આધ્યાનમાંથી રૌદ્રધ્યાનમાં પ્રવેશ કરતાં મનની કિલતા Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એકદમ વધી જાય છે અને તેથી આત્માના પ્રદેશે ઉપર કૃષ્ણ લેશ્યાના પડછાયે પડતાં જ તે આત્મ પ્રદેશમાં એકદમ કાળાશ આવી જાય છે. એટલે કર્માં બાધતી વખતે શરુઆતમાં મનના પરિણામે જે ક્લિષ્ટ હતા તે આગળ વધારે ક્લિષ્ટતર અને ક્લિષ્ટતમ થતા ગયા અને તેના પરિણામે તે કર્માંના બંધ પણ તીવ્ર–તીવ્રતર અને તીવ્રતમ થતા જાય છે અને સ્થિતિ એટલે આત્મા સાથે કર્મને રહેવાની મર્યાદા પણુ વધે છે. તેથી તે કર્મોના રસ એટલે ફળ પશુ તેવું જ તીવ્ર-તીવ્રતર કે તીવ્રતમ ભગવવુ પડે છે. આપણી સસ્થાઓ, સ`ઘા કે મડળેા એક સામાન્ય વાતને લઇને આપસમાં અથડાઈ પડે છે. પરિણામે આપસમાં વૈરની ભાવના ઉત્પન્ન થાય છે તેથી તેમાં એ પક્ષેા કે ભાગલા પડી જાય છે. પરસ્પર સઘર્ષ વધતા જાય છે. વૈર-વિરાધની ભાવના તીવ્ર તીવ્રતર કે તીવ્રતમ બને છે. પરિણામે સામાવાળાને મૂળમાંથી ઉખેડીને ફેકી દેવાની આપણી ભાવના પ્રમલ બને છે. - ને પક્ષેામાં મારામારી, ખાનાખરાબી થાય છે. કેસ કા માં જાય છે, ફૈસલે એકતરફી આવે છે જેથી સામાવાળાની આંખેામાં ખૂનસની ભાવના વધારે તીવ્રતમ અને છે આમ બાંધેલા કર્મોને ચીકણા અને લાંબી મર્યાદાવાળા અનાવી દેવામાં આવે છે ; (૨) મદ્દાિિરયસ—એટલે કે મન-વચન અને કાયાને પાપ, પરદ્રોહ અને હિંસક માર્ગે લઇ જવામા આવે માનસિક જીવનમાં સત્ય તથા સદાચાર ન હેાવાથી તેનું આખુ યે જીવન પાસે ક્રિયાએમાં મગ્ન બની જાય છે તે પાંચે ક્રિયાએ આ પ્રમાણે છે:--કાયિકી ક્રિયા, અધિકરણિકી ક્રિયા, પ્રાદ્ઘષિકી ક્રિયા, પારિતાપનિકી ક્રિયા અને પ્રાણાતિપાતિકી ક્રિયા. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શતક દડું : ઉદ્દેશક-૩ , , આ પાંચ ક્રિયાઓથી મહાભય કર કર્મોની ઉપ જેના થાય છે. કેમકે–પરહત્યા, આત્મહત્યા, પરવંચકતા, પરસ્ત્રીગમન, મર્યાદાતીત પરિગ્રહ અને દ્વેષ તથા વેરથી ભરેલું મન, આ બધા પાપ છે-મહાપાપ છે અને દુર્ગતિમાં લઈ જનારા ઘેર કર્મો છે. () મસવ–એટલે લાખોકરોડે વર્ષો સુધી પણ ફરીથી મનુષ્ય અવતારની પ્રાપ્તિ ન થાય તેવા ભયંકર કર્મોના ઉપાર્જન કરવાના મૂળ કારણરૂપે મહા આશ્રવ છે જેને લઈને મિથ્યાત્વના નશામાં માણસ મહા હિંસક, મહા અસત્યવાદી, મહા ચેર, આજીવન મિથુનકર્મમાં મગ્ન રહેનારે અને પરિગ્રહ પ્રત્યે અત્યંત આસક્તિ રાખનાર, હજારો-લાખે માણસ સાથે વરવિધ-કષાય-કલેશ-મારફાટ આદિ કાર્યો કરે છે, કરાવે છે અને કરનારને આશ્રય આપે છે, અને પોતાના આત્માને કર્મોના ભારથી ઘણે જે વજનદાર બનાવી દુર્ગતિના ઊંડા ખાડામાં પડે છે. જ્યાંથી પાછા મનુષ્ય અવતાર પ્રાપ્ત કરે ઘણે જ દુર્લભ છે (૪) માસ એટલે કે ભવ ભવાતરના હિંસાત્મક કાર્યોના ફળ સ્વરૂપે મનુષ્ય અવતાર પામ્યા છતાં પણ સર્વથા અસહ્ય અસાતા વેદનીય કર્મને લઈને શરીરના ભયંકર રેગેને સહન કરતે રીબાઈ રીબાઈને જીવન પૂરું કરે છે. ઉપચાર કરીને થાકી ગયા પછી પણ વેદનાથી છૂટકારો નહીં થતા ફરીથી વેદનાવશ આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં જીવન પૂરું કરે છે. અર્થ અને કામના સાધને મેળવવા માટે ઘણા પ્રકારે માન સિક વેદનાઓ ભેગવવી પડે છે. મેળવેલા અર્થ અને કામના ભગવટામાં ઘણું હાડમારીઓ ભેગવવી પડે છે. અને છેવટે રૌદ્રધ્યાનમાં જ જીવનને અંત આવે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર્યુક્ત ચાર મોટા કારણોથી કર્મની બેડીમાં સપડાયેલે , જીવાત્મા મનુષ્ય અવતાર પામ્યા છતાં પણ તેના શરીરની હાલત તે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નીચે મુજબ હોય છે. વાઈ—શરીર અત્યત કપ હોય છે. દુવઇg-શરીરને વર્ણ ખરાબ હોય છે. દુઘિત્તા–શરીરને પરસેવે મલમૂત્ર આદિ દુર્ગધમય હોય છે. દૂરસત્તા–પરસેવા આદિને રસ બહુ જ ખરાબ હોય છે હુક્કાસત્તાઈ–મેઈને પણ સ્પર્શ કરવાની ઈચ્છા ન થાય તે તેના શરીરને સ્પર્શ કઠેર અને કર્કશ હોય છે. ળિક્રાઈસ્વયં પિતાને પણ ન ગમે તેવું તેનું શરીર હોય છે. માતા–શરીરમાં જરા પણ સુંદરતા નથી હોતી. દિqત્તાણ –સૌને અપ્રિય લાગે તેવું શરીર હોય છે. જસુમત્તા–બીજાઓને અમંગળરૂપ લાગે છે અમgTU– આપણું શરીરથી આપણું મન પણ ખિન્ન રહે છે. પૂર્વભવના કરેલા કર્મોના વિપાકરૂપે માનવને ઉપર કહ્યું તેવું અતિ ખરાબ શરીરની પ્રાપ્તિ થાય છે તેમાં પણ તે જીવના શરીરના અંગે પાગે, તેનુ ચાલવુ, ઉઠવું, બેસવું, સૂવું આદિ શરીર ચેષ્ટાઓ પણ એટલી બેડોળ હોય છે કે જે બીજાને જરાયે ગમતી નથી અને તેથી અમ ગળરૂપ લાગે છે. શરીર રચનાનું મૂળ કારણ જૈન શાસન માન્ય નામકર્મ છે, જે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. અશુભ નામકર્મ બાંધવાના કારણે નીચે પ્રમાણે છે ઃ હિંસા કરવી, જૂઠું બોલવું, Page #91 -------------------------------------------------------------------------- ________________ 1 શતક ૬ : ઉદ્દેશક-૩ ૩૧ ચેારી કરવી, અબ્રહ્મનુ સેવન કરવુ, મહાપરિગ્રહ રાખવેા, મહારંભ કરવા, કઠોર અને અઘટિત વચન ખેલવુ, આક્રોશ કરવે, બીજાના સૌભાગ્યને નાશ કરવે, મશ્કરીએ કરવી, વેશ્યા – અસતિ આદિને વસ્ત્ર અલંકાર આદિ આપી પેાષવા, બીજાના ઘરમાં તેમજ જંગલમાં ઇર્ષ્યાથી આગ લગાડવી, જિન મદિરની સૂતિ એનેા નાશ કરવા, ૧૫ કર્માદાનના વ્યાપાર કરવા ઈત્યાદિ ઘણા કારણાને લઇને અશુભ નામકર્મ બંધાય છે. આ પ્રમાણે 'મહા બાશ્રવ આદિના માલિકે રસ અને સ્થિતિને લઇને નિકાચિત થયેલા ચીકણા કર્માં ખાંધે છે, અને જેએ અલ્પ ક્રિયાવાળા હાય, અલ્પ કમ વાળા હાય, અને અલ્પ વેદનાવાળા હૈાય તે ખાંધેલા કર્મોને પણુ ખસેડતાં જાય છે યાવત્ સંપૂર્ણ કોના નાશ કરવા પણ તૈયાર હાય છે. ' Page #92 -------------------------------------------------------------------------- ________________ પુદગલેને ઉપચય પ્રયોગથી - યદ્યપિ વસ્ત્ર ઉપરના પુગલોને ઉપચય પ્રોગથી પણ થાય છે, તે સ્વાભાવિક પણ થાય છે, પરંતુ જીવને જે કર્મનો ઉપચય થાય છે, તે પ્રયોગથી થાય છે, પણ સ્વાભાવિક થતો નથી. કારણ કે જેને ત્રણ પ્રકારના પ્રયોગો કહ્યા છે. મનઃપ્રાગ, વચનપ્રયોગ અને કાયપ્રગ. એમાં બધા પંચેન્દ્રિયોને ત્રણ પ્રકારનો પ્રયોગ હોય, પૃથ્વીકાયિકને એક પ્રકારનો પ્રોગ હોય, (થાવત વનરપતિકાયિક સુધી) વિકલેન્દ્રિયને બે પ્રકારના પ્રયોગ હોય, વચન અને કાય. આમ ત્રણમાંથી કોઈ પણ એક કે બે કે ત્રણ પ્રકારના પ્રગો દ્વારા આત્મા પુદગલોનો ઉપચય કરે છે. વસ્ત્રને જે પુગલોનો ઉપચય થ છે, તે સાદિસાંત છે, પરંતુ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી, પરંતુ જેનું તેમ નથી. કેટલાક જીવને કર્મોપચય સાદિ સાંત છે, કેટલાકનો અનાદિ સાંત છે. કેટલાકને અનાદિ અનંત છે, પણ કોઈનો કપચય સાદિ અનંત નથી. ઉદાહરણ તરીકે–ઐયપંથના બંધકનો કર્મોપચય સાદિ સાંત છે, ભવસિદ્ધિને અનાદિ સાંત છે, અભવ સિદ્દિકને અનાદિ અનંત છે. . Page #93 -------------------------------------------------------------------------- ________________ # '' શતક ૬ઠ્ઠું : ઉદ્દેશક-૩ વજ્ર ઉપરના પુદ્ગલના ઉપચયનું ઉદાહેરણ આપીને કહ્યું, હવે ખુદ વસ્ત્રનું ઉદાહરણ આપીને કહેવામાં આવ્યુ છે કે ' ૬. જીવમાત્રને કર્મોના ઉપચય મન-વચન અને શરીર પ્રયાગથી થાય છે, જો સ્વાભાવિક રીતે કર્માંના ઉપચય સ્વીકારીએ તેા સિદ્ધના જીવાને પણ કર્મીના ઉપચય માનવા પડશે જે સથા અનિષ્ટ છે. માટે કર્યાંનુ બ ધન સ્વાભાવિક નથી પણ પ્રાયેાગિક જ છે. ૩૩ તે ઉપચય સાદિ સાંત, સાદિ-અનંત, અનાદિ સાંત, કે અનાદિ-અનંત છે? આ પ્રશ્ન છે, ભગવાને કરમાવ્યું કે-સાદિ અનંત આ ખીજા ભાંગાને છેડીને શેષ ત્રણ ભાંગે કર્મને ઉપચય સિદ્ધાંત માન્ય છે. સાદિ -સાંત ભાંગામાં ઐર્વાપથિક આશ્રવના સ્વામી ઉપશાંતમેાહક્ષીણમાહુ અને સચેાગિકેવલી આ ત્રણેમાં વીતરાગાને સમાવેશ હાય છે, કેમકે કષાયભાવથી સર્વથા રહિત એ મહાપુરુષાને ગમનાગમન દ્વારા જે કર્માં બધાય છે, તે સાદિ છે, અને અયાગિ અવસ્થામાં તે કનિા સવથા નાશ હાવાથી તે સાંત મને છે. ભસિદ્ધિક ( ભવ્યત્વ લબ્ધિવાળા) મહાપુરુષાને પ્રવાહની અપેક્ષાએ કર્મીની અનાદિ છે અને મેક્ષ મેળવતાં તેમના અંત હાવાથી તે અનાદિ સાંત ભાંગે છે. જ્યારે અસવિક સિદ્ધ ( ભવ્યત્વ વિનાના ) જીવને કમે† અનાદિ કાળથી અન ંત કાળ સુખી રહેતા હેાવાથી તેએ અનાદિ અનંત ભાંગે કહેવાય છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઐયંપથિક આશ્રવના માલિકના જીવનમાં રાગ-દ્વેષ–મેહમાયાની ચિકાશ સર્વથા સમાપ્ત થયેલી હોવાના કારણે ત્યાં રજકણ ચેટી શકતા નથી. જ્યારે તે વીતરાગને છેડીને બીજા ને જીવન-વ્યવહાર કાષાયિક ભાવના રંગમાં પૂરેપૂરે ૨ ગાયેલું હોવાથી તેમની પ્રત્યેક ક્રિયા રાગાત્મક કે દ્રષાત્મક જ હોય છે. માટે તેમના માટે પ્રતિસમયે સાતે કર્મોના દ્વાર ઉઘાડા જ હોય છે. અમુક પરિસ્થિતિને લઈને કેઈકે સમયે તેમનો કષાયભાવ દબાઈ ગયેલું દેખાય છે, છતાં એ આન્તરૂ જીવનમાં ક્રોધ માન -માયા અને લેભ પોતાની સત્તા જમાવી બેઠેલા હોવાથી તે ભાગ્યશાળીઓની ખાવા-પીવા, સૂવા–ઉઠવા, લખવા, હસવારેવા આદિની બધી ક્રિયાઓ કષાયભાવથી વ્યાપ્ત જ હોય છે. • માની લઈએ કે અમુક સાધક આત્માઓની ઘણી કિયાએમાં ક્રોધ-માન કે માયા નામના કષાયે દષ્ટિગોચર થતા નથી તો પણ ગુપ્ત વેષધારીની જેમ લેભસતા તે દેખાઈ આવે છે. જેમ કે ક્યાય ધનને લેભ તો બીજે સત્તાને લેભ, ત્રીજે માન-પ્રતિષ્ઠાને લેભ, કયાંય પુત્ર-શિષ્યને લેભ, જ્યારે કયાંય સૂક્ષ્મ પ્રકારે વિષય-વાસનાને લેભ, આમ નાટકમ ડળીમાં એક જ નટ જુદા જુદા રૂપે આવે છે તેમ લેભ નામને જબરદસ્ત નટ પણ જૂદા જૂદા રૂપે અવતરિત થઈને માણસને પિતાને સ્વાધીન કરે છે, એટલે કે માનવમાત્ર જે કઈ કરે છે, તેમાં તેમનો અશ જરૂર રહેવાનું જ છે અને જ્યા લેભ હોય છે, ત્યાં પ્રચ્છન્નપણે ક્રોધની સંભાવના પણ નકારી શકાતી નથી. Page #95 -------------------------------------------------------------------------- ________________ શતક રહું : ઉદ્દેશક-૩ लोभात् क्रोध: सजायते લેાભથી ક્રોધ થાય છે. ક્રોધી માનવ મયુક્ત અને છે, અને અકારી આત્માને માયાની ચારે ખાજુથી વળગેલી જ છે. : ' ૩૫ માન–મહુકાર જાળ આ પ્રમાણે ત્રણ ભાંગે કર્મોની સ્થિતિ હોય છે. સાદિ અનંત ભાંગે એટલા માટે શકય નથી કે જે સાઢિ હાય છે તે અન ત નથી હાતે. L Page #96 -------------------------------------------------------------------------- ________________ જીવન સાદિ સાંતતાને વિચાર! વસ્ત્ર પોતે સાદિ સાંત છે, પણ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી. તેવી રીતે જીવો સાદિ સાંત છે, સાદિ અનંત છે, અનાદિ સાંત છે અને અનાદિ અનંત પણ છે. નૈરયિકે, તિર્યો , મનુષ્ય અને દે ગતિ–આગતિની અપેક્ષાએ સાદિ સાંત છે. સિદ્ધગતિની અપેક્ષાએ સિદ્ધો સાદિ અનંત છે. સંસારની અપેક્ષાએ અભવ સિદ્ધિકે અનાદિ અનંત છે. ક્ર ૭ વન્સ અને જીવને સાદિ સાંતતાને વિચાર! વસ્ત્ર અનાદિ પણ હોતું નથી અને અંત વિનાનું પણ હોતું નથી; માટે સાદિ સાંતતા વસ્ત્રની છે. જ્યારે જીવના વિષયમાં તે ચારે ભાગા સિદ્ધ થશે. તે આ પ્રમાણે– ૧. સાદિ સાત–ચારે ગતિના જી ગતિ અને આગતિની અપેક્ષાએ સાદિ સાંત છે મનુષ્ય મરીને દેવરૂપે બનેલા જનની મનષ્યગતિ સાંત થઈ અને દેવગતિની આદિ થઈ ટ, અનાદિ સાંત–ભવ સિદ્ધિકે પોતાની ભવ્યત્વ લબ્ધિના - કારણે અનાદિ છે અને મોક્ષમાં જતાં તે લબ્ધિ સાંત બને છે. 2. અભવ સિદ્ધિક-સંસારની અપેક્ષાએ અનાદિ છે અને અભવ્યતવ તેમનું કોઈ કાળે નાશ થવાનું નથી માટે અનાદિ અનંત કહેવાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ શતક : ઉદ્દેશક-૩ ૩૭ ક, સાદિ અનંત ભૂતકાળમાં સિદ્ધગતિ સિદ્ધો વિનાની હતી નહી, તેથી જ જે ભાગ્યશાળીને સિદ્ધિ પ્રાપ્ત થઈ તે અપેક્ષાએ જ સિદ્ધોની સાદિતા માન્ય રહેશે. કદાચ કઈ કાળે સિદ્ધ વિનાની સિદ્ધિ રહી હોય તે પ્રશ્ન થઈ શકે છે કે સિદ્ધિમાં સૌથી પહેલા સિદ્ધ કેણ થયે? જવાબમાં ભગવાને કહ્યું કે-સિદ્ધ અને સિદ્ધિ અનાદિ કાળના હોવાથી કેઈ કાળે પણ સિદ્ધ વિનાની સિદ્ધિ હતી નહીં - જેમ કે અનંત સંસારમાં આપણું આત્માએ સૌથી પહેલા ક્યો અવતાર ધારણ કર્યો હશે? અને તાનંત અહોરાત્ર વ્યતીત થયા પણ સૌથી પહેલું કર્યું અહોરાત્ર માટે સિદ્ધિ વિનાની સિદ્ધિ ક્યારેય પણ હતી જ નહીં. આ વચન પ્રમાણે સિદ્ધત્વપ્રાપ્તિની અપેક્ષાએ સાદિતા અને અનંતકાળની મર્યાદા હોવાથી અનંતતા. તેથી જ આનંદઘનજી મહારાજે પ્રથમ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે- - - . ભાંગે સાદિ અનંત રે. Page #98 -------------------------------------------------------------------------- ________________ કની પ્રકૃતિએ અને તેની સ્થિતિ કની પ્રકૃતિએ આઠ છેઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય, અંતરાય, વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય. ' ૮ કર્મો અને તેની સ્થિતિ : અંધાયેલા ક્રમેાં આત્માની સાથે કેટલા કાળ સુધી રહેશે ? આ એક પ્રશ્ન છે. તેની સ્પષ્ટતા કરતાં સૂત્રકારે કહ્યું કે નિશ્ચિત થયેલી સ્થિતિમાંથી અમાધાકાળને છેડી શેષ સ્થિતિને ક નિષેક કાળ કહેવાય છે. તે માટેનુ વિવેચન અને કાષ્ઠકે પહેલા ભાગમાં અપાયુ છે. અબાધાકાળ સુધી બંધાયેલા કર્માં સૂતેલા અજગરની જેમ કંઇ પણ લાભ હાનિ કર્યા વિના તેમના તેમ આત્માના પ્રદેશે સાથે પડ્યા રહે છે, અને અખાધાકાળ પૂરા થતા જ તે કર્માં અનુભવ–વિપાકને ચેાગ્ય બનવા પામે છે. હવે પ્રતિસમયે માંધાતા તે કર્માં જેની સાથે જે પદ્ધતિએ અને જે વૈરના અધ્યવસાયેાથી આંધ્યા હાય છે જેમકે અમુક સમયે ચ'પકલાલ સાથે જોરદાર કલેશ કર્યાં, અર્ધો કલાક પછી મેાતીલાલ સાથે બાથ ખાથા કરી, અને થાડીવાર પછી ઘરવાળીના પક્ષ લઇને નાનાભાઇ સાથે ડ ડાડડી યુદ્ધ કર્યું. આમ એક કલાકમાં તે કેટલાએાની સાથે ગાળ ગાળા, નિંદા, માર-પીટ, આક્રોશ-વિકોશ આદી પાપમય અને વૈરમય અધ્યવસાયે વડે સીતેર કાડાકડીની ઉત્કૃષ્ટ મર્યાદાવાળુ મેાહનીય કમ જુદા જુદા પ્રકારે ખાંધ્યું અને ત્યાર પછી તે વૈરકમ જેટલી અખાદ્યાકાળની સ્થિતિન્મે માંધ્યુ છે તે કાળ પૂરા કરી તે કમને ઉદયમાં આવવાની Page #99 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું ઉદ્દેશક-૩ - પ્રક્રિયા ચાલુ થાય છે. અને જેની સાથે વૈરકમ બાંધ્યા છે તે વ્યક્તિ પણ પિતાના વૈરને બદલે લેવા માટે જન્માન્તરમાં પણ આપણે સાથે જ અવતરે છે અને વરને બદલે લે છે. જેમકે કમઠ અને પાર્શ્વનાથ, અગ્નિશર્મા અને ગુણસેન, વૈરની ગાંઠમાં બંધાયા પછી પ્રત્યેક ભવમાં કમઠ પાર્શ્વનાથના જીવન અને અગ્નિશર્માએ ગુણસેનના જીવને બેમેતે માર્યા છે. આપણા માટે પણ આપણે સમજી લઈએ કે–જોરદાર ખાધેલા વર કર્મના વિપાકે એક ભવને વરી આ ભવમાં આપણે નાનો ભાઈ બનીને અવતર્યો અને મોટાભાઈને અનેક રીતે પજવે છે. છેવટે બીજા પાસે મોટાભાઈને મારી નાંખવાનું ષડયંત્ર પણ રચે છે. આમ નાનાભાઈના કારણે ઉપાધિ પર ઉપાધિ વધતી જાય છે અને દુઃખેની પરંપરાને ભેગવતા જ્યારે કર્મોના નિષેકને રદય. કાળ પૂરે થાય છે ત્યારે નાનાભાઈના ઝનૂની હાથે મોટાભાઈનું નિર્દય રીતે મૃત્યુ થાય છે. ડી મર્યાદાવાળું આ કમ હશે તે આ ભવમાં જ પૂરું થશે અન્યથા કેટલાએ ભ સુધી આ હાડમારીઓ ભેગવવાની પરંપરા ચાલુ રહેશે, જ્યાં સુધી તે કર્મોનો અંત નહીં આવે. આ પ્રમાણે અનંતાનંત વર–કર્મોની વર્ગUાઓ જીવાત્મા સાથે વિપાકને યોગ્ય સત્તામાં પડેલી છે પરંતુ બંને જી સંસારમાં રખડતા જ્યારે એક સ્થળે ભેગા થાય છે ત્યારે તે કર્મને ઉદય તીવ્રતાથી આવે છે. જેમ ત્રિપૃષ્ઠવાસુદેવે શય્યાપાલકના કાનમાં સીસું રડાવ્યું. ત્યારપછી બંને જીવાત્માઓ ૮૦ સાગરોપમ સમય વ્યતીત થયા પછી એક જ સ્ટેજ પર-મનુષ્યના ભવમાં ભેગા થાય છે. ત્રિપૃષ્ઠવાસુદેવને “જીવ ભગવાન મહાવીર રૂપે અવતરે છે અને શવ્યાપાલકને જીવ ગવાળ રૂપે. અને તે ભવમાં ભય વ્યતીત થયા ત્યારપછી બાસુદેવે શિયા Page #100 -------------------------------------------------------------------------- ________________ ४० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગેવાળ ભગવાન મહાવીર સ્વામીના કાનમાં ખીલા ઠેકી પિતાનું વૈર લે છે. અહીં પણ ૮૦ સાગરોપમ સુધી આ નિષેકકાળ સમજ કર્મોને ફળ દેવાની ગ્યતા હતી પણ વૈરી મળે જ વૈરને બદલે લેવાય છે. માટે જ શાસ્ત્રકારો ફરમાવે છે કે-રાગ, દ્વેષ, વર, વિરોધ, ક્રોધ, લોભ, માયા આદિ ભય કરમાં ભયંકર પાપસ્થાનકે છે. જેને લઈને થોડાક સમય માટે સુખ ભેગવ્યું તે ઘણું લાંબા કાળ માટે દુઃખ ભેગવવા પડ્યાં. ગૃહસ્થાશ્રમની ડી સુખ-શાંતિ મળી ન મળી ત્યાં તે આપણા જ માંડેલા ગૃહસ્થાશ્રમના બધાએ મેમ્બરો જેમાં માતા-પિતા ભાઈ–ભાભી આદિ બધાએ આપણા દુશ્મન બનીને અસહ્ય દુખને આપનારા બની જાય છે મેહરાજાના બે પુત્રે છેઃ રાગ અને દ્વેષ. તેમાં રાગ એ મેટો ભાઈ છે અને અનંત શક્તિને માલિક છે. જ્યારે દ્વેષ ના ભાઈ છે. રાગ એ જીવાત્માને હાડવેરી અને ભેદ્ય મન છે. જ્યાં રાગ છે ત્યાં છેષ પણ હાજર જ છે. જે જીવ આપણું આ ભવને હાડવેરી છે તે કેઈક સમયે આપણી સાથે રાગના સ બંધથી સંબંધિત થયા હશે. જે સમયે અને જે સ્થાને જે સ્વાર્થને માટે આપણે બીજા જીવ સાથે મેહ કે લેભને વશ બની સ્નેહના સંબંધથી જોડાયા પછી તે વ્યક્તિ આપણને એટલે બધે પ્યારે લાગે છે કે જાણે તેને છેડીને આપણને બીજા સાથે બેસવાનું પણ મન થતુ નથી. માત્ર તેને જ સહવાસ ગમે છે. વારંવાર તેને જ મળવાનું મન થાય છે અને સ્વાર્થપૂર્ણ રાગના નશામાં સારાસારને વિવેક ભૂલીને તેની સાથે રાગનું નિયાણું (નિદાન) બાંધી લેવા તત્પર થઈ જઈએ છીએ. તે આ પ્રમાણે આવતા ભવમાં આપણે અને મિત્ર બનીએ, પતિ-પત્ની બનીએ, તું મારી પત્ની બનજે, Page #101 -------------------------------------------------------------------------- ________________ શતક દેહું : ઉદ્દેશક-૩ ૪૧ હું તને મેળવવા માટે જ તપશ્ચર્યા કરીશ વગેરે વિચારેમાં આવતા ભવને સુખી મનાવવાના મૃગજલ જેવા ઈરાદે અજ્ઞાનતાથી તેની સાથે ખધાઇ જઇએ છીએ. પરંતુ આ બધાએ સબધાના મૂળમાં મેહવાસના, સ્વાર્થ સાધના, વિષય વાસના આદિ હેાવાને લીધે તે સ્વા-સાધનામાં જરાક ખામી પડતાં જ વળી બીજો કોઈ આપણી ઈચ્છાને પૂરી કરનારા મિત્ર કે ભાગ્ય માટે રૂપાળું પાત્ર મળી જતાં પહેલાની સાથેની મિત્રતાને તિલાં જલી આપી ખીજાની સાથે સંબંધ જોડવા તૈયાર થઇ જઈએ છીએ અને પહેલી વ્યક્તિ સાથે દ્વેષભાવના થતાં જ તેના સબંધ આપણે તેડી નાખીએ છીએ. તે વખતે સામેની વ્યક્તિ પુરુષ હાય કે સ્ત્રી હાય-આપણી સાથે દ્વેષનુ નિયાણું ખાધે છે. અને આપણે પણ દ્વેષ ભાવનાથી તેની સાથે દ્વેષનુ નિયાણુ ખાધી લઈએ છીએ. આમ એકજ સ્વાથૅવશ ખધાયેલા બંને નિયાણા આને સાથે લઈ ભવ-ભવાન્તરમા ભમતા, પેલે હાડવૈરી પણ આપણા શત્રુરૂપે કયાંક અવતરશે. પહેલાં તે રાગ–સ મ ધથી તે આપણી સાથે જોડાશે. પછી ગત ભવનુ દ્વેષપૂર્ણ નિયાણું ઉદયમાં આવતા તે ભાઇ કે ભાભી, મા કે બાપ, પતિ કે પત્ની પરિસ્થિતિ. વશ આપણા વૈરી બને છે અને આપણું જીવન અસહ્ય કલેશમય બની જાય છે, દુઃખમય બની જાય છે. છેવટે તીવ્રતમ વૈરાનુબંધ ઉદયમાં આવતાં જ તેના હાથે આપણે રીબાઇ રીબાઇને મૃત્યુના શરણે જવુ પડે છે. હવે અસાતાવેદનીય કર્માંના ઉદયકાળને પણ સમજી લઇએ જે પેાતાના અબાધાકાળ પછીજ ઉદયમાં આવતા આપણા મુખમાં રહેલી દાઢ પેાતાના મૂળસ્થાનથી એટલે પેઢાથી ચલિત થતાં જ ભયકર વેદના ઉભી કરે છે, રસેાય પણ ભેગા મળતાં તે વેદના સથા અસહ્ય બની જાય છે. તે સમયે ગમે તેવા પુણ્યદયે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મળેલું ખાવાનું પણું બંધ, પીવાનું પણ બંધ અને ઊંઘ પણ ઉડી જાય છે. ગયા મારવામાં પણ મજા આવતી નથી અને ઇન્દ્રિયના વિષયે ભેગવવામાં પણ અણગમે આવી જાય છે. છતાં પણ કર્મની સ્થિતિના કારણે દાઢ કઢાવી નાખવાની સલાહ આપનાર કે દાઢ કાઢનાર વેંકટરની અનુપસ્થિતિના કારણે તે વેદના કેટલાક સમય સુધી ભેગવવાની રહે છે. આ પ્રમાણે ઉદયમાં પ્રવર્તતા અશાતા વેદનીય કર્મ કરતાં પણ બીજુ શાતાવેદનીય કર્મ ઉદયમાં આવતાં ડીવારને માટે દાઢને દુઃખાવે ધીમો પડે છે, અને તે કર્મ ખસી જતાં વિપાકેદયમાં રહેલું અશાતા વેદનીય પણ પાછું જોર પકડે છે અને આપણે સૌ હેરાનપરેશાન થઈ જઈએ છીએ. આ પ્રમાણે જ્યારથી અશાતાને ઉદય થયે તે કર્મનિષેક થયે તેમાં રદય પ્રમાણે દુખનું ઓછાવત્તાપણું બનતું રહે છે અને જ્યારે તે કર્મની નિર્જરા થવાની તૈયારી હશે ત્યારે દાઢ પિતાની મેળે દુખેતી મટી જશે અથવા ટૅક્ટર પાસે કઢાવ્યા પછી માણસને સાતા રહેશે. આવી રીતના બધાએ કમેં જે અનંતા પ્રકારે બાંધેલા છે, તે પ્રકારાન્તરે ઉદયમાં આવતા રહે છે અને જીવાત્માં સુખ–દુઃખને જોક્તા બને છે. T s T Page #103 -------------------------------------------------------------------------- ________________ કમેને બાંધનારા છો? જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે બાંધે, પણ નોસ્ત્રી, પુરુષ, નોનપુંસક–એ કદાચ બાંધે કે કદાચ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું. આયુષ્યકર્મ સ્ત્રી બાંધે અને ન પણ બાંધે, એ પ્રમાણે પુરૂષ અને નપુંસક માટે પણ જાણવું. નોસ્ત્રી, ને પુરુષ કે નેનપુંસક તે તે આયુષ્યકર્મ ન બાંધે. સંત જ્ઞાનાવરણીય કર્મ કદાચ બાંધે ને કદાચ ન બાંધે, અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નો સંયત, નો અસંયત, નોસંયતાસંત–તે ન બાંધે. એ પ્રમાણે આયુષ્યકર્મને છોડી સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું. - આયુષ્યકર્મ–સંત, અસંયત ને સંયતાસંયત બાંધે અને ન પણ બાંધે. જ્યારે સંયત, ને અસંયત, ને સંયતાસંયત અર્થાત સિદ્ધ ન બાંધે. સમ્યગુદણી–જ્ઞાનાવરણીયકર્મ કદાચ બધે કદાચ ન બધે. મિથ્યાદષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બંધ, લત બાંધે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ઝ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સભ્ય મિથ્યાષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બાંધે, આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિ માટે ( આ પ્રમાણે) જાણવું.. 'આયુષ્યકમ–સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે અને સમ્યગૃમિથ્યાદષ્ટિ (સમ્યગમિથ્યાદછીની દશામાં) ન બાંધે. . . સંશ-જ્ઞાનાવરણીયકર્મ કદાચ બાંધે, કદાચ ન.બાંધે. અસંશી-જ્ઞાનાવરણીય કર્મ બાંધે. નોસંબી નોઅસંશી જ્ઞાનાવરણીયકર્મ ન બાંધે, એ પ્રમાણે વેદનીય ને આયુષ્યને છેડી છ કમં પ્રકૃતિઓ સંબંધી જાણવું. , વેદનીય–સંજ્ઞી અસંશી બાંધે. સંજ્ઞી અસંશી કદાચ બધે કદાચ ન બાંધે. આયુષ્ય-સંશી અસંફી કદાચ બધે કદાચ નહીં. નેસ શી નો અસલી ન બાંધે. ભવસિદ્ધિક-જ્ઞાનાવરણીય કર્મ કદાચ બધે કદાચ ન બાંધે.' . ' અભવસિદ્ધિક જ્ઞાનાવરણીયકર્મ બાંધે. * - Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪૫ શતક દડું ઃ ઉદ્દેશક-૩ ભવસિદ્ધિક–નો અભવસિદ્ધિક જ્ઞાનાવરણીયકર્મ ન બાંધે. આયુષ્ય સિવાયની સાતે પ્રકૃતિઓ માટે આ જાણવું. આયુષ્યકર્મ–ભવસિદ્ધિક અભવસિદ્ધિક કદાચ બાંધે, કદાચ ન બાંધે. ભવસિદ્ધિક–નો અભાવસિદ્ધિક ન બાંધે ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, કેવલદર્શનીમાંથી ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદશની જ્ઞાનાવરણીયકર્મ કદાચ બાંધે કદાચ ન બાંધે. કેવલદર્શની ન બધે. એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિ સંબંધી જાણવું. વેદનીયમ–ચક્ષુદર્શની, અચક્ષુદર્શની અને અવધિદર્શની, બાંધે, કેવલદર્શની કદાચ બધે કદાચ ન બાંધે. પર્યાપ્ત–જ્ઞાનાવરણીયકર્મ ભજનાએ બાંધે (કદાચ બાધે, કદાચ ન બાંધે). અપર્યાપ્ત-જ્ઞાનાવરણીયકર્મ બાંધે. પર્યાનોઅપર્યાપ્ત એટલે સિદ્ધ ન બાંધે. .. Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સારસ ગ્રહ - એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મપ્રકૃતિ માટે સમજવું. આયુષ્ય-પર્યાપ્ત અપયત ભજનાએ બાંધે. નો પર્યાપ્ત–નો અપર્યાપ્ત ન બાંધે. ભાવક–અભાવક-જ્ઞાનાવરણીયકમ ભજનાએ બાંધે, એ પ્રમાણે વેદનીયને છોડી સાતે કર્મ માટે જાણવું. વિદનીયકર્મ–ભાષક બાંધે, અભાષક ભજનાએ બાંધે. " પરિત્ત-એક શરીરવાળા એક જીવ જ્ઞાનાવરણીય ભજનાએ બાધે. એપત્તિ-જ્ઞાનાવરણીયકર્મ બાંધે. ને પરિત્ત-અપત્તિસિદ્ધ જ્ઞાનાવરણીય કર્મ ન બધે. - આયુષ્યને છેડી સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું. "આયુષ્યકર્મ” પંક્તિ-અપરિત્ત બંને ભજનાએ બાંધે, પરિત્ત-અપરિત્ત સિદ્ધ ન બધે. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની અને મને પર્યાવજ્ઞાની જ્ઞાનાવરણીયકર્મ ભજનાએ બાંધે. કેવલજ્ઞાની ન બાંધે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ४७ શતક “હું : ઉદ્દેશક-૩ એ પ્રમાણે વેદનીયકર્મને છોડી સાતે પ્રકૃતિ માટે જાણવું. વેદનીયકર્મ—મતિ, કૃત, અવધિ, મનઃ પર્યવણાની બાંધે. કેવલજ્ઞાની ભજનાએ બાંધે. મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિભગનાની આયુષ્યને છેડી સાતે કમ પ્રકૃતિ બધે અને આયુષ્યને ભજનાએ બાંધે. મનોયોગી, વચનગી અને કાયયોગી જ્ઞાનાવરણીય કર્મ ભજનાએ બાંધે. યોગી ન બાંધે. ' એ પ્રમાણે વેદનીય સિવાયની સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું. વેદનીયકર્મ—મગી, વચગી અને કાયયોગી બાંધે. અયોગી ન બાંધે. - સાકાર ઉપગવાળો અને અનાકાર ઉપગવાળો આઠે કર્મપ્રકૃતિઓને ભજનાએ બાંધે. આહારક અને અનાહારક જીવ જ્ઞાનાવરણીયકર્મને ભજનાએ બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય સિવાયની છએ પ્રકૃતિ માટે જાણવું. * Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વેદનીય–આહારક બાંધે, અનાહારક ભજનાએ બાંધે. આયુષ્યક—આહારક ભજનાએ બધ, અનાહારક ન બાંધે. સૂક્ષ્મજીવ-જ્ઞાનાવરણીયકર્મ બધે. બાદરજીવ–બાંધે કે ન બાંધે. નો સુમ–બાદર-ન બાંધે. - એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મ પ્રકૃતિ માટે જાણવું. આયુષ્યકર્મ–સૂક્ષ્મ અને બાદર ભજનાએ બધે. ને સૂક્ષ્મ બાદર ન બાંધે. ચરમ જીવ કે અચરમ જીવ આઠે ! ભજનાએ બાંધે. વેદની દૃષ્ટિએ. - - - ૯ વર્ષાઋતુમાં ઘડાપુર આવેલી નદીઓના વહેણ બે પ્રકારનાં જોવાય છે. તેમાંથી એક નદીનું વહેણ એવું તેફાની હોય છે કે-જે જે ગામેના ભાગોળથી પસાર થાય છે, તે તે ગામના ઝાડાને અને ભેખડેને ઉખેડતું, તડતુ, ફેડતુ પસાર થાય છે. જ્યારે બીજી નદી શાંત-ગંભીર વહે છે અને કેઈને પણ હાનિ કર્યા વિના ઉલટા પિતાના પાણીથી સૌને પવિત્ર કરતી પડે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ શતક દg : ઉદ્દેશક-૩ ૪૯ * એજ પ્રમાણે જ્ઞાનમાત્રા અને તેના માલિકે પણ બે પ્રકારના હોય છે, જે મિથ્યાજ્ઞાન અને સમ્યગૂજ્ઞાનથી ઓળખાય છે મિથ્યાજ્ઞાનધારી મનુષ્ય પંડિત-મહાપંડિત, વિદ્વાન, વક્તા, લેખક અને કવિ પણ હોઈ શકે છે, પરંતુ તેમના જ્ઞાનમાં મિથ્યાત્વ, સ્વાર્થતા, વિષયરાગ અને કષાયોની બહુલતા હોવાથી તેમનું જ્ઞાન સંસાર-સમાજ-કુટુંબ અને પિતાના વ્યક્તિત્વને પણ અધઃપતનના ગર્તામાં નાંખનારું હોવાથી પરિણામે હિંસા, જૂઠ, ચેરી, મૈથુન અને પરિગ્રહ આ પાંચ મહાપાપને ભેટ આપનારું બને છે, અને તેથી સમાજ કે દેશને નુકશાન જ થાય છે. જ્યારે બીજે સમ્યક્ત્વધારી આત્મા સમ્યક્ત્વવાન . સમતા શીલ, સ સારીરુ, વિરુદ્ધ તને ત્યાગી અને પરમાર્થી હોવાથી સંસારને અને પિતાને અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ અને સંતોષ રૂપી અમૂલ્ય પાંચ રત્નોની ભેટ આપીને શુખશાતિ અને સમાધિ આપનાર બને છે. મિથ્યાત્વયુક્ત જ્ઞાન ગમે તેટલું હોય તો પણ તે અજ્ઞાન જ લેખાય છે. અજ્ઞાની આત્મા વાર વાર જ્ઞાનાવરણીય કર્મને ઉપાર્જન કરતે રહે છે. જ્ઞાનાવરણીય કર્મ આંખો ઉપર લાગેલા પાટા જેવું હેવાથી તે જીવને પોતાના આત્માનું–આત્મીયતાનું અને છેવટે પરમાત્મ તત્વનુ યથાર્થ ભાન થવા દેતું નથી. તેવી પરિસ્થિતિમાં આજે આપણે આખા સંસારને પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. ૧. સ કૃત જેવી દેવભાષાને ધારાવાહી વક્તા પણ માંસાહારી અને શરાબ પીનારો હોય છે, વેશ્યાગામી અને પરસ્ત્રી લંપટ હોય છે, જુગારી અને શિકારી હોય છે ૨. વેદ અને વેદાંતની ચાઓ(મંત્રીનું સ્પષ્ટ ઉચ્ચારણ કરનાર પણ મસ્યભેજી અને મદ્યપાયી હોય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૩ અંગ્રેજી, ઉર્દુ અને ફારસી ભાષાવિદો પણ રાજ્યનીતિ (કૂટનીતિમાં પારંગત બની સંસારને સંઘર્ષના ચક્કરમાં લઈ જનારા હોય છે ૪. પાલી, પ્રાકૃત, અર્ધમાગધી ભાષા વિશારદે પણ પિતાની વ્યક્તિગત કુટેવ કે સમાજઘાતક પ્રવૃત્તિઓ છેડી શકતા નથી. પ. આજના વિજ્ઞાનીઓ, કૂટનીતિજ્ઞ, અને રાજનીતિ નિપુણે એટમ બોમ્બ જેવા ભયંકર અસ્ત્ર-શસ્ત્રોનું ઉત્પાદન કરી સ સારને મોતના ઘાટે ઉતારવાની પ્રવૃત્તિઓમાં રચ્યા , મચ્યા છે. આ બધાઓમાં અજ્ઞાનને પ્રત્યક્ષ ચમત્કાર દેખાઈ આવે છે. આ કારણે દિવ્યચક્ષુના માલિક, જગતના જીવનું કલ્યાણ કરનારા ભગવાન ગૌતમસ્વામી દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને તે પૂછે છે કે-આવું અજ્ઞાનમૂલક જ્ઞાનાવરણીયકર્મ કેણ બાંધે ? પુરુષ કે નેપુરુષ? સ્ત્રી કે નાસ્ત્રી? નપુંસક કે નેનપુંસક ? 'આના જવાબમાં મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે પરષ–સ્ત્રી અને નપુસક આત્મા જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે. પણ પરષ, સારી અને નોનપુંસક આત્મા આ કર્મને કદાચ બાંધે છે અને કદાચ નથી પણ બાંધતે. હવે પ્રશ્નનો હાર્દ આપણે પકડીએ તે પહેલાં પુરૂષલિગ અને પરુષવેદ, સ્ત્રીલિંગ અને સ્ત્રીવેદ, તથા નપુ સકલિંગ અને નપુંસકવેદની મીમાંસા કરવી જરૂરી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૫૧ શતક “હું : ઉદ્દેશક-૩ શશી પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મોને નાશ કરીને મોક્ષ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ આ આત્મા શરીર વિનાને બને છે તે પહેલા તે પ્રત્યેક આત્માને શરીર ધાર્યા વિના છૂટકારો જ નથી, અને શરીરધારી આત્મા કર્મોના ભારથી વજનદાર બને હોવાથી મદિરાના નશા જેવા મેહનયકર્મમાં મસ્ત બની ભવાતરને માટે પુરૂષદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદના કર્મોને ઉપાર્જન કરે છે તે આ પ્રમાણે – પુરૂષ વેદ :૧. સમ્યગજ્ઞાનની રુચિવાળો થઈને પિતાના આત્માને જીત ના હોય ૨. પરસ્ત્રીને ત્યાગી અને સ્વસ્ત્રી પ્રત્યે સંતોષી તેમ જ મર્યાદા વાળો હોય ૩. પારકાઓ પ્રત્યે ઈષ્ય અને અદેખાઈ વિનાને હોય ૪. કષાયને મંદ કરવાની પ્રવૃત્તિવાળા હોય ૫ પિતાના આચાર-વિચાર અને ઉચ્ચારમાં પોતાની ખાનદાની શેભે તેવા આચરણવાળે હાય અને સર્વત્ર સરળ પરિણામી હોય છે આ પાંચ પ્રકારના જીવ આવતા ભવને માટે પુરુષવેદકર્મને ઉપાર્જન કરી પુરૂષલિંગના શરીરને ધારણ કરે છે જ્યાં શરીરની કસ્તા, દાઢી, મૂછ અને મેહન(જનનેન્દ્રિય નું મહાપુરૂને શોભે તેવું દૃથ્ય અને સ્થૌલ્ય હોય છે આ પ્રમાણે પોતાના પુરૂષદને ભેગવવા માટે પુરૂષલિંગ એટલે પુરૂષદને ભેગવવા માટેના અગોપાંગવાળું પુરુષશરીર ધારણ કરે છે. જે વડે સ્ત્રીને ભોગવવાની ઈચ્છા થાય તે પુરુષવેદ કહેવાય છે. પૂજા વેઢયતિमोहयति-मूढीकरोतीति पुरुपवेदः । Page #112 -------------------------------------------------------------------------- ________________ * શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ઘાસના પુળામાં જેમ અગ્નિને લાગતા વાર લાગતી નથી, અને લાગેલી આગને બુઝાતા પણ વાર લાગતી નથી, તે પ્રમાણે પુરુષને પુરુષવેદના નશાને ચઢતા પણ વાર લાગતી નથી અને ઉતરતા પણ વાર લાગતી નથી. ૫૨ વેદ - ૧. પુરુષ શરીરધારી હાવા છતાં પણ જે અત્યંત ઇર્ષ્યાળુ હાય એટલે ગુણી કે પુણ્યશાળી જીવને જોઇને જેના મનમાં અસહિષ્ણુતા કે અદેખાઈભાવ ઉત્પન્ન થાય તેને ઈર્ષ્યાળુ કહેવાય છે. ૨. પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વિષયવાસના અને ભાગવિલાસેામાં જે અત્યંત આસક્ત હાય છે ૩ સ્વાર્થ કે સ્વાર્થ વિના પણ જે મૃષાવાદી હાય ૪. મન-વચન-કાયાના વ્યાપાર કુટિલ હાય. ૫ સ્વભાવે હઠાગ્રહી અને જદ્દી હાય, ૬ પરસ્ત્રીએ પ્રત્યે ગમન કરવાની ભાવનાવાળા હાય. આ છ પ્રકારે છત્ર માત્ર સ્ત્રીવેદ નામના મેાહુકમને ઉપાર્જન કરી સ્રીશરીરધારી બને છે. જેથી કોમળ શરીર, મૃદુ અવાજ, મંદ ગમન અને સ્ત્રી શરીરના સંપૂર્ણ અંગે।પાંગ પ્રાપ્ત થાય છે. સ્ત્રીપણું પાપકમના ઉદયે પ્રાપ્ત થાય છે. તેથી સ્ત્રીના અવામ્ય સ્થાન, સ્તનસ્થાન અને ગાલમાં તીવ્ર, મધ્યમ અને અપ શક્તિવાળા કીટાણુએ શ્રીને વેદને ઉદય લાવનારા હાય છે છાણુમાં આગ લાગતાં ઘેાડી વાર લાગે અને મુઝાતા ઘણી વાર - Page #113 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું· :- ઉદ્દેશક-૩ ૫૩ લાંગે, તેમ સ્ત્રીવેદને ઉયમાં આવતાં ચેડી વાર લાગે છે અને મુઝાતા ઘણી વાર લાગે છે. સ્ત્રીય વેયતિ-મોતિ-મૂઢી રોતીતિ સ્ત્રીવેઃ । એટલે પુરુષને ભાગવવાની ઈચ્છા જેનાથી થાય તે સ્ત્રીવેદ કહેવાય. નપુ સવેદ : ૧ ચાલુ ભવમાં પુરુષ કે સ્ત્રી શરીરધારી હાવા છતાં પણ બીજા પુરુષ કે સ્ત્રી, માલક કે ખાલિકાના શરીર સાથે ભેગવિલાસેામાં મલિન ભાવેાને ધારી રાત-દિવસ તે બન્નેની સાથે વિષયવાસનાપૂર્ણાંક તેમના ભાગવિલાસેામાં ભૂંડની જેમ અત્યંત આસક્ત હાય. .. ૨. વિના કારણે અથવા નજીવા કારણે જેમના ક્રોધ-માનમાયા અને લેભરૂપી કષાયેા સથા ભડકી જતા હાય. ૩ ખાતા પીતા સૂતા ઉઠતા અને ગમે તેની સાથે વાર્તાલાપ કરતાં માનસિક વિચારે કામુકી ભાવનાવાળા હોય ૪ સાધ્વી, સતી, કુલીના, કન્યા આદી પવિત્ર સીએને લેાભ, લાલચ આપીને અથવા પેાતાની વાચાળતામાં ફસાવીને તેમના શિયળને લૂટવાને પ્રયત્ન કરનાર. આ ચાર પ્રકારના જીવા આગામી ભવ માટે નપુ સકવેદને ઉપાર્જન કરે છે. અને તેવા નિઃકૃષ્ટ વેદને લાગવવા માટે નપુ સક લિ’ગને ધારણ કરે છે. જેમાં ઘેાડા અંગે પુરૂષના અને થાડા ના હાવાથી પેાતાના મહાપાપકર્મના ઉદયે નથી પુરૂષને નથી સ્ત્રીને ભાગવી શકતા છતાં પણ અત્યંત ગંદી ભાવનાએ અને રાત-દિવસ ઘૃણાત્મક વિચારે અન્યા રહે છે 1 ' Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગવતી સૂત્ર સાર સ’ગ્રà ભાંગ કે શરાબ પીધા પછી તેને નશે. પીનારને ધીમે ધીમે ચડે છે અને અમુક સમય ગયા પછી તેના નો પેાતાના પૂર્ણ સ્વરૂપમાં ચડે છે. અને પછી પાછે ધીમે ધીમે ઉત્તરવા માડે છે અને છેવટે જીવ પાછે પેાતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે ૫૪ તે જ પ્રમાણે શરાબપાનના નશાને ચરિતાર્થ કરતા આ પુરૂષવેદ કે સ્ત્રીવેદ કનેા નશે। પણ પુરૂષના કે સ્ત્રીના શરીરને અર્થાત્ બાલ્યકાળ વ્યતીત થયા પછી યુવાવસ્થાના પ્રારભમા સ્ક્રીમે ધીમે ચઢવા લાગે છે અને જ્યારે પુરૂષના કે સ્ત્રીના અંગા પૂર્ણ રૂપે ભાગકમને લાયક બની જાય છે ત્યારે વેઇકમ ના નશે પૂર્ણરૂપે ચઢે છે. તે સમયે પુરૂષને સ્ત્રીના શરીરને અને સ્ત્રીને પુરૂષના શરીરના સહવાસ ગમશે, અને જ્યારે બંનેને પૂર્ણ નશે। ચઢશે ત્યારે બનેના શરીર એકમેક થઈ પેાતાની વાસનાને પૂર્ણ કરતાં તેમના નશે। 'સમાપ્ત થશે. એટલે તેટલા જ સમય પૂરતા નશાના વેગ આછો થશે. આ પ્રમાણે પુરૂષવેદના માલિક સ્રીભાગમાં આસક્ત બનીને અને સ્ત્રીવેદના માલિક પુરૂષભેાગમાં મસ્ત બનીને વારંવાર જ્ઞાનાવરણીયાદિ કને માંધનારા થશે પરંતુ જે ભાગ્યશાળી જીવાત્માઓને ગુરુકુળવાસ પ્રાપ્ત થયે હાય અને પેાતાની અદમ્ય મેક્ષ પુરુષાની શક્તિના વિકાસ સાધી લીધેા હેાય તે નરરત્ન અને સ્રીરત્ના પેાતાની સત્તામાં પડેલા મેહુકમ ( વેદ્યકમ')ના જ્ઞાનાભ્યાસ, એકાન્તવાસ, ધ્યાનપ્રક્રિયા, લાંબી અને માટી તપશ્ચર્યાએ આદિ સદ્અનુષ્ઠાનવડે ઉપશમ કરવા માટે પણ સમથ અની શકે છે. અર્થાત્ અપૂ સભ્યજ્ઞાનવડે આત્માને પુરુષાર્થી મનાવી કુક્રિયાઓને ત્યાગ કરે છે . Page #115 -------------------------------------------------------------------------- ________________ રાતક હું ઃ ઉદ્દેશક-૩ - : સમ્યગ્દર્શનથી પાપની ભાવનાઓનો પરિહાર કરે છે અને - સમચારિત્રવડે પાપની ભાવનાઓના દ્વાર બંધ કરે છે આવી પરિસ્થિતિમાં મેહનો ઉપશમ કરેલે ભાગ્યશાળી પિતાને વેદકર્મને યથાશક્ય પિતાને આધીન કરે છે અને જેટલા અંશમાં જેટલા સમય માટે તે વેદરહિત બને છે, તે સમયે રૂપરૂપના આ બાર જેવી સ્ત્રી અને રૂપના અવતાર સમ યુવાપુરુષ અનુકૂળ થવા છતાં પણ પિતાના જીવનમાં રતિમાત્ર પાપભાવના ઉદ્દ ભવતી નથી. અને જયારે વેદકર્મને સર્વથા ક્ષય કરી દે છે, ત્યારે પુરુષનુ પુરુષ શરીર, સ્ત્રીનું સ્ત્રી શરીર સર્વથા અકિંચિત્કર બનવા પામે છે તે સમયે તે પુરુષ સ્ત્રી અને નાનપુ સક કહેવાય છે. અને તેઓ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી. નવમા અને દશમા ગુણઠાણે જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે, કેમકે આ સ્થાનકે જીવ છ કે સાત કર્મોને બંધક છે. ત્યારે ૧૧-૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધત નથી કેમકે ત્યાં તેઓ એક જ શતાવેદનીય કર્મના બધક છે પૂર્વભવથી નપુંસક શરીરની ઉપાર્જના કરીને નપુસક તરીકે જન્મેલા પુરુષાથી જીવે પણ પોતાના કર્મોને સર્વથા ક્ષય કરવા માટે જયારે ભાગ્યશાળી બને છે, ત્યારે નપુંસદ વિનાના તે નોનપુંસકો પણ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધતા નથી. આયુષ્યકર્મને પણ પુરુષ, નેસ્ત્રી અને નેનપુંસકો બાંધતા નથી અને બીજાએ બાંધવાના કાળ દરમિયાન બાંધે છે કેમકે આ કર્મ જીંદગીમાં એક જ વાર બંધાય છે. નોસ ચત, અસંયત અને સંયતાસંયત એટલે કેવળ જ્ઞાનીને જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધવાનું એકે કારણ નથી. જ્યારે Page #116 -------------------------------------------------------------------------- ________________ પ૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ અને સૂમસંપરાય આ ચારે સ યતે કદાચ જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે અને યથાખ્યાત સંયત ઉપશાત અને ક્ષીણ મહિવાળા હોવાથી આ કર્મને બાંધતે નથી આ અપેક્ષાએ પહેલાના ચાર સંયમને આશ્રીને સંયમ ધારીઓ પણ કદાચ બાંધે છે અને પાંચમા સ યમ આશ્રીને કર્મ નથી ખાધતા. અસંયમી અને દેશવિરત સંયમી કર્મો બાધે છે, અને આયુષ્ય પણ બાંધવાના સમયે બાંધે છે. મન પર્યાસિને સ્વામી વીતરાગ હોય તે કર્મબંધન નથી કરતે, જ્યારે સરાગી કર્મબ ધન કરે છે. મનઃ પર્યાસિ વિનાના અસંસી જીવે તે નિયમા કર્મોને બાંધનારા જ હોય છે અગી અને સિદ્ધ ને છેડી બાકી બધાએ વેદનીયકર્મને બાંધે છે ભવસિદ્ધિક યદિ છદ્મસ્થ હશે તે કર્મબંધન છે. ચક્ષુદર્શન અચક્ષદર્શન અને અવધિદર્શનના સ્વામીઓ છદ્મસ્થ હોય તે કર્મબંધન છે અને વીતરાગ હોય તો સાતવેદનીયને છોડી બીજા કર્મોનું બંધન નથી. ભાષાલબ્ધિના માલિકે ભાષક વિતરાગ હેય તે કમે બાંધતા નથી. બીજા બાંધે છે. * . . નહીં બોલવાવાળા અભાષક સિદ્ધો કર્મ બાંધતા નથી, પણ પૃથ્વીકાયિકે અભાષક હોવા છતાં પણ કર્મોને બાંધે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ સૌથી થોડા પુરુષવેદક જીવ છે. તેનાથી સંખ્યયગુણુ સ્ત્રીવેદક છે. વેદક અનંતગુણ છે, અને નપુંસકવેદક અનંતગુણ છે. એ પ્રમાણે બધા ભેદમાં વિચારવું. કર ૧૦ ' ૧૦ વેકેનુ અલ્પબદુત્વ-સંસારભરના અનંતાનંત જીમાં પુરૂષદમાં રહેલા છ સૌથી છેડા છે. તેનાથી સ્ત્રીવેદનાં જો સંખ્યાત ગુણ વધારે છે અવેદક એટલે સિદ્ધના જીવે તેનાથી અનંતગુણ વધારે છે, અને સિદ્ધના જીવો કરતા પણ નપુંસકવેદના જી અનંતગુણા વધારે છે.' ' . . દેવગતિના બધાએ દેવે કરતાં દેવીઓ બત્રીસગુણા વધારે છે. મનુષ્ય કરતાં મનુષ્ય સ્ત્રીઓ સતાવીશ ગુણ - વધારે છે. તિર્યંચ નર કરતાં પણ તિર્યંચ માદાની સંખ્યા ત્રણ ગુણી વધારે છે. - રીને કરો અમાસ છે ત્રીજો ઉદેશે સમાસ Page #118 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ 6 : ઉદેશક-૪ અને પ્રદેશ અમદેશાદિને વિચારઃ આ ઉદ્દેશકમાં જુદી જુદી દષ્ટિએ ગણાએલા જીને સપ્રદેશ–અપ્રદેશ તેમજ પ્રત્યાખ્યાન અને આયુષ્ય સંબંધી વિચાર છે. સાર આ છે – જીવ કાલાદેશ વડે નક્કી સપ્રદેશ છે. યાવત સિદ્ધ સુધીના જીવ માટે જાણવું. નરયિક જીવ કાલાદેશથી સપ્રદેશ છે ને કદાચ અપ્રદેશ છે. જે કાલાદેશથી નક્કી સપ્રદેશ છે. નરયિક જમાં કાલાદેશથી– ૧ બધાય પણ સપ્રદેશ હાય. ૨ કેટલાક પ્રદેશ અને એકાદ અપ્રદેશ અને ૩ કેટલાક પ્રદેશ તથા અપ્રદેશ હોય. એ પ્રમાણે યાવત રતનિતકુમાર સુધીના જીવો માટે જણવું. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૫૯ શતક દડું : ઉદ્દેશક-૪ - પૃથ્વીકાયિક જીવ સંપ્રદેશ પણ છે ને અપ્રદેશ પણ છે, એ પ્રમાણે વનરપતિકાય સુધી જાણવું. ' . આમ ભિન્ન ભિન્ન જીવોને સપ્રદેશ–અપ્રદેશ સંબંધી વિચાર વિસ્તારથી છે. ૧ ક ૧૧ કાળની અપેક્ષાએ જીવની , સપ્રદેશતા . અને અપ્રદેરાતા–કાળ પ્રકાર વડે જીવની સપ્રદેશતા કે અપ્રદેશતાની ચર્ચા છે. આમ તે જીવમાત્રના અસંખ્ય પ્રદેશ શાસન માન્ય છે પણ આ પ્રદેશોની અહીં વાત નથી. પરંતુ કાળના પ્રકારે અર્થાત્ કાળની અપેક્ષાએ સપ્રદેશ અને અપ્રદેશ કેવી રીતે હાઈ શકે છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-અનાદિપણાને લઈને જીવની અનંત સમયની સ્થિતિ હોવાથી તે પ્રદેશ છે, અને જે એક સમયની સ્થિતિવાળે હોય તે અપ્રદેશ છે અને એકથી વધારે સમયવાળો પ્રદેશ છે. જેમ નરકગતિમાં ગયેલે જીવ જે સમયે નરકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે સમય પૂરતે તે અપ્રદેશ છે. ત્યારપછી તે પ્રદેશ છે. આ પ્રમાણે બધામાં જાણે લેવું. Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવો પ્રત્યાખ્યાની પણ છે, અપ્રત્યાખ્યાની પણ છે અને પ્રત્યાખ્યાની–અપ્રત્યાખ્યાની પણ છે. નરયિક અપ્રત્યાખ્યાની યાવત ચૌરિંદ્રિય જીવો સુધી જાણવું. - પંચેન્દ્રિય તિર્યંચ નિકે અપ્રત્યાખ્યાની છે, તેમ પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની છે. * મનુષ્ય ત્રણ પ્રકારના હોય, બાકીના જીવ નરયિકની માફક પંચેન્દ્રિય જીવો પ્રત્યાખ્યાનાદિ ત્રણેને પણ જાણે. , બાકીના જીવો ત્રણેને જાણતા નથી. . છે અને વૈમાનિક પ્રત્યાખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે, ત્રણે પણ છે. (અપ્રત્યાખ્યાન નિર્વતિત, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાનથી નિર્વતિત) અને બાકીના અપ્રત્યા- ખ્યાનથી નિર્વતિત આયુષ્યવાળા છે. (પ્રત્યાખ્યાની એટલે સર્વવિરતિ, અપ્રત્યાખ્યાની એટલે અવિરત-વિરતિ વિનાના. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની એટલે દેશ વિરત.) ૧૨ - ૧૨ પ્રત્યાખ્યાન અને આયુષ્ય: છે ત્રણ પ્રકારના હોય છે. પ્રત્યાખ્યાનધમ, અપ્રત્યાખ્યાન ધમી, પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની. હવે તેમની વ્યાખ્યાઓ સમજીએ. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૬૧ શતક ૬ઠું : ઉદ્દેશક-૪ પ્રત્યાખ્યાન શબ્દ વ્યાકરણની દૃષ્ટિએ–પ્રતિ અને આ ઉપસર્ગ પૂર્વક “પ્યાં ધાતુને ભાવમા “અન” પ્રત્યય લગાડીને (પ્રત્યાખ્યાન શબ્દ) બન્યું છે. જીવાત્મા અનાદિકાળથી મેહ, માયા, ક્રોધ, લેભ, મૈથુન, આદિ કર્મોની વાસનાથી વાસિત થયેલ હોવાથી તેના એક એક રૂંવાડામાં પાપ ભરેલું છે. પાપોની ભાવના ભરેલી છે માટે માયાના ચક્રમાં આવીને અથવા બીજાઓની સાથે અજ્ઞાનવશ ગંદા વાતાવરણમાં ફસાઈને પ્રતિ ક્ષણે આ જીવાત્માની પણ તેવી મલિન ભાવનાઓ હેય છે. જેમકે “તારા પગલે મૂળમાંથી જ અહિંથી ઉખેડી નાખીશ.” “જરા પણ મારી આડે આવીશ તે તને જેલ ભેગે કરી તારા બૈરી-છોકરાઓને શેરીએ શેરીએ ભૂખે ટળવળતા કરી દઈશ.”, “તું ગમે તેટલા ધમપછાડા કરીશ તે પણ હું તે પરસ્ત્રીના ઘરે જવાને જ.” “ભલે હું નરકમા જાઉં પણ સરસ કમાણી કરાવી આપે તેવા ધધાઓ, વ્યાજવટા, બેટા તેલ માપના વ્યાપાર મારાથી છૂટે તેમ નથી”. - ઈત્યાદિ દુર્ભાવનાઓમાં આપણું મન પ્રતિક્ષણે ડૂબકી મારીને બેઠું હોય છે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ આ જીવન પૂરું થાય છે અને વારંવાર કરેલા પાપના પિટલાએથી ઘણે જ ભારે બનેલે આ જીવ અનંત સંસારમાં “પ્લે ગ્રાઉન્ડના સ્ટ બેલની જેમ ભટકી રહ્યો છે . બાવળના બી જેમ બાવળના ઝાડ તથા કાટાઓને જ ઉત્પન્ન કરે છે, તેવી રીતે પૂર્વભવની વાસનાઓ આ ભવમાં પણ સાથે જ આવતી હોવાના કારણે આખુ એ જીવનપેટ ભરવા માટે, મકાન માટે, પુત્ર માટે, ભેગવિલાસ માટે અને પૈસા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૬૨. શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભેગા કરવામાં જ પૂરું થાય છે. મધની માખી જેમ મધમાંથી બહાર નીકળી શકતી નથી તેવી રીતે વળગેલી અને મેહવશ વળગાડેલી માયાની વાસનારૂપી મધમાંથી આ જીવામાં પણ સત્કર્મોના પંથે આવી શકતે નથી આવે છે તે સ્થિર રહી શકતું નથી અને કદાચ સ્થિર રહેવા પ્રયત્ન કરે તે કામદેવ નામને ગુડે, ક્રોધ નામને ભૂત, માનરૂપી અજગર, માયારૂપી નાગણ અને લેભ નામને રાક્ષસ તે જીવાત્માની ચારે બાજુએ ચક્કર મારતો જ હોય છે. અને લાગ જોઈને જીવાત્માને પાછા માયાના ચક્કરમાં ધકેલી દે છે. જીવ માત્રની આવા પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ રાધાવેધની માફક કેઈક ક્ષણે સંસારના દુખેથી કંટાળીને કંઈક પુરુષાર્થ શક્તિને સંચય કરે છે અને સૌથી પહેલા પાપના દ્વાર બધ કરવા પ્રેરાય છે અને સબળ પુરુષાર્થ વડે સંત-સમાગમ, સ્વાધ્યાયબળ અને તપશ્ચર્યાને આશ્રય લે છે ત્યારપછી તે આત્મામાં સમ્યગુજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે વધે છે, અને તે પ્રકાશમાં અજ્ઞાનનો અંધકાર મિથ્યાજ્ઞાનની ભ્રમજલ, વિપર્યયજ્ઞાનની વિપરીતતા સાથે સંશયજ્ઞાન પણ છેવટની વિદાય લે છે અને નિશ્ચયાત્મક, યથાર્થ એવં સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થતાં જ સંસાર અને સ સારની માયા પાપત્પાદક, પાપવર્ધક, પાપફલક અને પાપપરંપરક જેવી લાગતા તે ભવ્યાત્મા પાપોની પ્રવૃત્તિના સંપૂર્ણ ત્યાગ પ્રત્યે આગળ વધે છે અને એક દિવસે પાપના દ્વાર સર્વથા બંધ કરવા માટે સર્વવિરતિ ધર્મ, સમિતિશુદ્ધિ ધર્મ, નિર્થ થ ધર્મ સ્વીકાર કરવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે. એટલે કે પાપના માગે પ્રસ્થાન કરે અને પાપના આખ્યાન (કથન)ની પ્રવૃત્તિ Page #123 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ : ઉદ્દેશક-૪ કરનારો આત્મા એક દિવસે પ્રતિ-આખ્યાન એટલે કે અત્યાર સુધી કરેલા કરાવેલા અને અતુટેલા પાપથી “પ્રતિ” એટલે પાછો વળે છે તેને ભગવતી સૂત્રકારે “પ્રત્યાખ્યાન ધર્મ ” કહ્યો છે. સર રિફરૂપે જમવા માટે આમ પરિસર * સામેના શત્રુની વ્યુહરચના, શસ્ત્ર સામગ્રી, દ્ધાઓની લડાયક શક્તિ અને તેમને ઉત્સાહ જોયા પછી જ યુદ્ધ માટેનું આહ્વાન કરવામાં આવે છે. તેવી રીતે આત્માના પ્રબળ શત્ર સમા યાપસ્થાનકેની ઓળખાણ, તેમની શક્તિ, મહારાજાના સૈનિકની ચાલબાજી, અને ઈન્દ્રિયના ભેગવિલાસમાં આત્માને ગુગળાવી નાખવાની અદ્દભુત શક્તિનું માપ કાઢવું અને તેમની ભયંકર માયાજાળને છેદવા માટેની આત્માની તૈયારીને સૂત્રકારે જ્ઞ પરિજ્ઞા” રૂપે જણાવી છે. ત્યાર પછી મહારાજાની સ પૂર્ણ માયાજાળને તેડી જ નાખવા માટેના આત્માના સબળ પુરુષા“ને “પ્રત્યાખ્યાન પરિજ્ઞા” તરીકે સંબોધી છે. આમ જ્ઞપરિજ્ઞાથી પાપોને જાણવા તથા “પ્રત્યાખ્યાન પરિજ્ઞા થી છોડવા તે પ્રત્યાખ્યાન ધર્મ સર્વવિરતિ ધર્મ છે. આ ઉત્કૃષ્ટતમ ધર્મ ૮૪ લાખ જીવા યોનિના જીવમાંથી કેવળે ૧૪ લાખ મનુષ્યનિમાં જન્મેલા મનુષ્ય જ સ્વીકાર કરી શકે છે. - તેમાં પણ અ૫ કષાયી હોવા છતાં ભેગવિલાસમા પૂર્ણ મસ્ત બનેલા યુગલિક માને તથા સંમૂછિત માનવી તેમજ અપર્યાપ્ત માનવેના ભાગ્યમાં આ ધર્મ નથી જ. તેવી રીતે અનાર્ય જાતિમાં જન્મેલાના અનાર્ય સંસ્કારો. ફેરછ કુળમાં જન્મેલાના ઑછ સરકાર, હિંસક જાતિમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ ६४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જન્મેલાના હિંસક સંસ્કાર જે નિયંત્રણમાં નહીં આવ્યા હોય તે તેમને પણ મહાવ્રત પ્રાપ્ત થઈ શકે તેમ નથી. તેવી રીતે ઉચ્ચ ખાનદાન, આર્યકુલ, આર્યજાતિ તેમજ શરીરની સર્વા ગણ પતા પ્રાપ્ત કર્યા છતાં પણ પિતાના આ સંસ્કારે જેમણે કેળવ્યા નહીં હોય તેમને પણ જૈનધર્મ પ્રાપ્ત થઈ શકે તેમ નથી, કદાચ કુળને લઈને જૈનધર્મી જરૂર ગણાશે તે એ જૈન ધર્મના મૂળ પ્રાણ “જૈનત્વથી તે તેને આત્મા હજારો માઈલ દૂર જ હશે ચારે નિકાયના સમ્યગ્દષ્ટિ દે તીર્થકર ઉપર સંપૂર્ણ શ્રદ્ધા –સંવેગથી ભરપૂર હોવા છતાં પણ મહાવતે કે અણુવ્રને પણ સ્વીકારી શકવા સમર્થ નથી હોતા. માટે જ પ્રત્યાખ્યાન ધર્મમહાવ્રત ધર્મની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. - પાઠશાળાઓમાં વિદ્યાર્થીઓની કક્ષા જેમ એક સમાન નથી હતી તેમ સંસારના જીની શક્તિ પણ એક સરખી નથી હતી. તેથી જ શ્રદ્ધા અને ભાવનામાં થેડી ન્યૂનતા હોવાથી બીજા નંબરના છ પ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન એટલે સર્વ પાપોની નિવૃત્તિ પણ કરી શકતા નથી, તેમજ સવે નિરર્થક પાપના દ્વાર ઉઘાડા રાખી શકવાની ભાવનાવાળા પણ હતા નથી. માટે તેમને દેશવિરતિ ધર્મ, શ્રાવક ધર્મ, વિરતાવિરત ધર્મ, સ થતા સંયત ધર્મ અને પ્રત્યાખ્યાનાપ્રત્યાખ્યાન ધર્મનો ઉદય આવે છે. એટલે કે પોતાના જીવનમાં અપ્રત્યાખ્યાન કષાય ઉપર થોડે ઘણે અંશે અથવા સર્વથા સંયમ લાવે છે અને શ્રાવકધર્મની પ્રાપ્તિ થાય છે. ત્યારે મહાપાપ નહીં કરવાની ભાવના ઉત્પન્ન થતાં જ જ્ઞાનપૂર્વક સમજદારી સાથે ગુરુ સન્મુખ Page #125 -------------------------------------------------------------------------- ________________ શતક “હું ઉદ્દેશક-૪ શ્રાવકધર્મ એટલે સમ્યકત્વપૂર્વક બાર વતને રવીકાર કરે છે અને શ્રદ્ધાથી તેમનું પાલન કરે છે. જ્યારે મહાવ્રતધારી અને દેશવિરતિધારીને છેડીને બાકીના બધાએ જી અપ્રત્યાખ્યાની જ હોય છે. એટલે કે તેમને પાપને ખ્યાલ અને તેને છોડવાની ભાવના પણ થતી નથી થાય છે તે સંસારની માયાને વશ થઈ પાપને છેડી શકતા નથી આમ પાપના સેવનમાં, સેવવાની ભાવનામાં ભેળવેલા ભેગની સ્મૃતિમાં અને ભવિષ્યમાં પણ અર્થ અને કામના ભગવટાની લાલસામાં જીવન પુરૂં થાય છે. તેથી મહાવીરસ્વામીના જીવન પ્રત્યે જેમને શ્રદ્ધા હેય, શ્રદ્ધાના બળે જૈન ધર્મની માન્યતામાં વિવેક પ્રગટ્યો હોય તે મહાવ્રત કે બારવ્રત સ્વીકારી પિતાના માનવજીવનને સફળ બનાવવા માટે જ પ્રયત્ન કરે જોઈએ, એ જ એક હિતાવહ માર્ગ છે જેમના જીવનમાં જૈન ધર્મ પ્રત્યે મુદ્દલ શ્રદ્ધા નથી, જૈનવ પ્રાપ્ત કરવાની રતિમાત્ર તમન્ના નથી, અહિંસાદિ ધર્મને રાગ નથી, હિંસાદિ પાપને ત્યાગવાની ભાવના નથી, દુર્જના સહવાસમાં આનંદ આવે છે, સજજનેને દ્વેષી છે, તેવા મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અને સમ્યક્રવથી ભ્રષ્ટ થયેલા જીવાત્માઓમાં અવિરતિ, કષાય, પ્રમાદ અને ગવક્રતા નિશ્ચયે રહેવાના છે. માટે આવા મિથ્યાત્વમાં રહેલે આત્મા ભવાંતર માટે જ્યારે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આયુષ્ય બાંધશે ત્યારે નરકગતિને, પૃથ્વીકાયને અને વિકલેન્દ્રિય કાયનું જ આયુષ્ય બાધનારા થશે. જ્યા અપ્રત્યાખ્યાન એટલે અવિરતિ ધર્મ જ રહેશે. ૮૪ લાખ છવાયેનિમાંથી ઉપરના જીવોની ૬૨ લાખ જવાનિના મિથ્યાત્વના કારણે જ તેવા સ્થાને પ્રાપ્ત કરે છે. િચોથ ઉો સમાસ. ૧ : ચેાથે ઉદ્દેશ સમાય Love ' ધ્યાન Page #127 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૫ સમાય ઃ આ ઉદ્દેશકમાં તમાય, કૃષ્ણરાજીએ અને લેાકાંતિક દેવા સંબંધી હકીકત છે. સાર આ છે:-તમરકાય એ પાણી તમકાય કહેવાય છે. ગ્મા તમસ્કાય જ મૂઠ્ઠીપની બહાર તિછે. અસ ખ્ય દ્વીપસમુદ્રોને ઉલ્લખ્યા પછી અરુણવરદીપની બહાર અણેાય સમુદ્રને ૪૨ હજાર ચેાજન અવગાહીએ ત્યારે ઉપસ્તિન જલાંત આવે છે, એના એક પ્રદેશની શ્રેણીએ તમરકાય સમુસ્થિત છે. ' તમકાયને આકાર કાડીના નીચેના ભાગ જેવા અને ઉપરથી કૂકડાના પાંજરા જેવા છે. તમકાય છે. પ્રકારના છે :સંધ્યેય વિસ્તૃત તે અસ ધ્યેય વિસ્તૃત પહેલે। સંધ્યેય ચૈાજન સહસ્ર છે ને બીજો અસંખ્યેય ચેાજન રસહસ્રના વિષ્મભવાળા છે. તમરકાયમા મેાટા મેધ સર્વેદ પામે છે. સમૂશ્કે 'અને વરસે છે. આ ક્રિયા દેવ, અસુર અને નાગ પણ કરે છે. י તમરકાયમાં ભાદર સ્તનિત શબ્દને બાદર વિજળી છે. તેને પણ દેવ, અસુર અને નાગ કરે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - તમસ્કાયને વર્ણ મહાકાળો છે, તમનકાયના તેર નામ છે : ૧ તમ, ૨ તમરકાય, 3 અંધકાર, ૪ મહીંધકાર, ૫ લેકાંધકાર, ૬ લેક તમિસ્ત્ર, ૭ દેવાંધકાર, ૮ દેવ તમિસ્ત્ર, ૮ દેવારણ્ય, ૧૦ દેવ સમૂહ, ૧૧ દેવપરિઘ, ૧ર દેવ પ્રતિક્ષોભ અને ૧૩ અરુણોદક સમુદ્ર. - તમસ્કાય એ પાણીનું પરિણામ છે, જીવનો પરિણામ છે, અને પુદ્ગલને પણ પરિણામ છે. એ તમકાર્યમાં સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ, પૃથ્વીકાયિકપણે ચાવત ત્રસકાયિકપણે અનેકવાર અથવા અન તવાર ઉત્પન્ન થયા છે, પણ બાદર પૃથ્વીકાયિકપણે અને બાદર અગ્નિકાયિકપણે ઉત્પન્ન નથી થયા. કૃષ્ણરાજીઓ આવી જ રીતે વિરતારથી કુણરાજીઓ સંબંધી પ્રશ્નો છે. કુણરાજીઓ આઠ છે. તે સનકુમાર–મહેન્દ્રક૯૫માં અને નીચે બ્રહ્મલોક ક૯પમાં (અ)રિષ્ટ વિમાનના પાથડામાં છે તેનો આયામ અસંખ્યય જન સહસ્ત્ર, વિષ્કભા સંય જન સહસ્ત્ર અને પરિક્ષેપ અસંખ્યય જન સહસ્ત્ર છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું = ઉદ્દેશક-૫ એ કૃષ્ણરાજીઓમાં મહામે સંવેદે છે, સંમૂછે છે ને વરસાદ વરસે છે. એ ક્રિયા દેવ કરે છે. અસુર કે નાગ નથી કરતા. આ કૃષ્ણરાજીઓ વર્ણથી મહાકાલી છે. તેનાં નામ : કૃષ્ણરાજી, મેઘરાજી, મઘા, માધવતી, વાતપરિયા, વાતપરિક્ષા, દેવપરિધા અને દેવપરિભા એમ ૮ છે. કૃષ્ણરાજી એ પૃથ્વીને પરિણામ છે, તેમ જીવને ને પુગલને પણ પરિણામ છે. કૃષ્ણરાજીમાં અનેકવાર અથવા અનંતવાર પ્રાણ, ભૂત, જીવ, સાવ ઉત્પન્ન થયા છે. પણ બાદર અકાયપણે, બાદર અગ્નિકાયપણે અને બાદર વનસ્પતિકાયપણે ઉત્પન્ન થયા નથી. આ આઠ કૃષ્ણરાજીઓનાં આઠ અવકાશાન્તરમાં આઠ લોકાંતિક વિમાનો છે તેનાં નામ આ છે –અર્થી, અર્ચોમાલી, કૈરોચન, પ્રભા કરે, ચન્દ્રાભ, સૂર્યાભ, શુક્રાભ અને સુપ્રતિષ્ઠાભ. ઉત્તરપૂર્વની વચમાં અર્શી, પૂર્વમાં અર્ચામાલી, બહુ મધ્યભાગમાં રિષ્ટ વિમાન છે. એમ જુદી જુદી દિશામાં બીજા જાણવા. તેમાં આઠ જાતના લોકાંતિક દેવો રહે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ 90 શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તે આ પ્રમાણે સારવત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ અને આગ્નેય. વચમાં રિષ્ટ દેવ છે. સારસ્વતદેવો અર્થી વિમાનમાં, આદિત્યદેવો અર્થીમાલીમાં એ પ્રમાણે અનુક્રમે જાણવું. લોકાંતિક વિમાને વાયુપ્રતિષ્ઠિત એટલે વાયુના આધારે રહે છે. આ વિમાનો સંબંધી વધુ હકીકત “ જીવાભિગમસૂત્રમાં દેવ ઉદ્દેશમાં કહેલી બ્રહ્મલોકની વક્તવ્યતા પ્રમાણે જાણવી. કાંતિક વિમાનોની આઠ સાગરોપમની સ્થિતિ છે. કાંતિક વિમાનોથી અસંખ્ય હજાર એજનને આંતરે લેકાંત કહ્યો છે. ૧૩ * ૩ તમસ્કાય એટલે શું? ગાઢ અંધકારની રાશિને તમસ્કાય કહેવામાં આવે છે. અહીં કોઈ અમુક જ તમનકાયની વિવક્ષા હોવાથી તે પૃથ્વીરજનો સ્કંધ અથવા પોણું રજને સ્ક ધ સંભવી શકે છે. તેમાં પણ પાછું રજને સ્કંધ અપ્રકાશી હોવાથી અને તમસ્કાય પણ Page #131 -------------------------------------------------------------------------- ________________ શતક હું ઉદ્દેશક-૧ ૭૧ અપ્રકાશી હેવાથી આ પ્રસ્તુત તમસ્કાય પાણીના રજને સ્કંધ જ વિવક્ષિત છે. એટલે કે અપૂકાયને પરિણામ તમસ્કાય કહેવાય છે. જેમાં બાદર પૃથ્વીકાય અને બાદર અગ્નિકાય નથી હોતા. કેમકે પૃથ્વીકાય તે રત્નપ્રભાદિ આઠે પૃથ્વીઓમાં ગિરિઓમાં અને વિમાનમાં જ હોય છે, અને અગ્નિકાય કેવળ મનુષ્ય લેકમાં જ હોવાથી આ બન્નેને તમસ્કાયમાં નિષેધ છે. આ તમસ્કાય ભયાનક કાળા રંગને હોવાથી દેવે પણ ભય પામીને ત્યાં જવા માટે તૈયાર નથી હોતા. કદાચ જાય તે એ અત્યંત શીધ્ર ગતિથી તેને પાર કરી પાછા ફરી જાય છે. તમસ્કાયના પર્યાયે – ૧ તમ–અંધકારરૂપે હેવાથી. ૨ તમસ્કાય—અંધકારના ઢગલારૂપે હોવાથી. ૩ અંધકાર–તમેરૂપ હેવાથી. ૪ મહા અંધકાર–મહા તમરૂપ હેવાથી. પ લેકાંધદ્વાર છેલેકમાં તેવા પ્રકારને બીજે અંધકાર લેક તમિસ્ત્ર નથી. ૬ દેવાંધકાર છેઉદ્યોતને અભાવ હોવાથી દેને પણ દેવ તમિત્ર છે અંધકારરૂપે હોય છે ૭ દેવાય–બલવાન દેવોને પણ ભય લાગે તેવું વન. ૮ દેવ બૃહ–દેવેને પણ દુર્ભેદ્ય હોય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૯ દેવ પરિધ–દેવોને પણ ભત્પાદક હોવાથી તેમના ગમન માટે વિઘાતરૂપ હોવાથી. ૧૦ દેવ પ્રતિક્ષેભ–દેવેને ક્ષેત્મનું કારણ છે. . ૧૧ અરુણોદક સમુદ્ર–અરુણોદક સમુદ્રને વિકાર હોય છે આવા તમસ્કાયમાં બાદર વાયુકાય, બાદર વનસ્પતિકાય અને ત્રસ જી ઉત્પન્ન થાય છે. શેષ જીવનું ત્યાં સ્થાન નથી. ' વાયુ અને વનસ્પતિની ઉત્પત્તિ અપૂકાયમાં સંભવે છે ? પાંચમે ઉદેશ સમાપ્ત soor - = Page #133 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠ્ઠું : ઉદ્દેશક ૬ મરણાન્તિક સમુદ્ધાતીની આહારાદિ આ પ્રકરણમાં મુખ્ય બે બાબતો છેઃ પૃથ્વીએ અને પાંચ અનુત્તર વિમાનેાની તથા મારણાન્તિક સમુદ્ધાતની. સાર આ છે – k પૃથ્વીએ સાત છે. રત્નપ્રભાઢિ અને વિજયાદિ પાંચ અનુત્તર વિમાને. આ સંબંધી પહેલા હકીકત આવી ગઇ છે. હુવે મારણાન્તિક સમુદ્ધાતથી સમવત્તુત થએલા જીવ સંબધી પૈકીકત છે. અને સાર એ છે કે— મારણાન્તિક સમુદ્ધાતથી સમવહત થએલા જીવ જો નિયાવાસે પૈકીના કાઇ પણ નિરયાવાસમાં જાય તે એવા સમુદ્ધાત કરનારા કેટલાક જીવા ત્યાં જઇને જ આહાર કરે છે. પરિણમાવે છે તે શરીરને બાંધે છે. જ્યારે કેટલાક જીવ ત્યાંથી પાછા વળી અહિં આવે. અહિં આવીને ફ્રીથી મારણાન્તિક સમુદ્ધાતથી સમત્રદ્વૈત થઇને નિરયાવાસેામાંના કાઈ પણ એક નિયાવાસમાં ઉપન્ન થઇ આહાર કરે, પરિણુમાવે ને શરીર ખાંધે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ 9૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આવી જ રીતે અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા માટેના પણ આ પ્રમાણેના બે ભેદ જાણવા. મારણાનિતક સમુદ્દાત વડે સમવત થઈને પૃથ્વીકાયના આવાસે પૈકીના કેઈમાં ઉત્પન્ન થવાના હોય તે છેવટને છેવટે લેકાંત સુધી જાય છે. ત્યાં જનારાઓમાં પણ આહાર કરવામાં પરિણમાવવામાં અને શરીર બાંધવામાં તે જીવોના ઉપર પ્રમાણે બે ભેદે છે. કેટલાક ત્યાં જઈને આહારાદિ કરે, ને કેટલાક પાછા વળી અહીં 'આવી ફરીથી સમુદ્દઘાત કરી તે પૃથ્વીકાયિક આવાસમાંના કેઈ આવાસમાં પૃથ્વીકાયપણે ઉત્પન્ન થઈને આહારાદિ કરે. બે ઇનિદ્રાના આવાસમાં ઉત્પન્ન થનાર માટે પણ નરયિકોની માફક જાણવું, અને તે જ પ્રમાણે પાંચ અનુત્તર વિમાનો પૈકીના કોઈમાં ઉત્પન્ન થવાનું હોય તો પણ એમ જ સમજવું. * ૧૪ F૧૪ મરણ સમુદ્રઘાત : અદમ્ય પુરુષાર્થ શક્તિ વડે લગભંગ મૃત્યુંજય જેવા બની ગયેલા મહાપુરુષને છેડી બીજા સૌને માટે મૃત્યુ અવસ્થા અત્યંત દુખદ હોય છે કેમકે જિંદગીભરના કર્મોની ચિત્રાવલી મૃત્યુ શય્યા પર પડેલા માણસની સામે જ પ્રત્યક્ષ થતી હોય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું = ઉદ્દેશક-૬ ૭૫ ‘બાલ્યકાળની અજ્ઞાન અવસ્થામાં ગદ્ધા પચ્ચીસી જેવી યુવાઅવસ્થામાં અને આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન ઉત્પન્ન કરનારી પ્રૌઢાવસ્થામાં જે કાંઈ અશુભ કર્મો કર્યા હોય તે બધાએ એક પછી એક યાદ આવતા જાય છે અને આપણે જીવાત્મા વીતી ગયેલી ક્ષણે માટે ભય કર અફસેસ કરતે, કરાયેલા પાપને માટે પશ્ચાત્તાપ સેવતા, સર્વથા અસહા માનસિક વેદનાઓને ભેગવે છે. ઋષિ-મહર્ષિઓ કહે છે કે તે સમયની વેદનાઓ એટલી બધી તીવ્ર હોય છે કે બોલવાની ઈચ્છા છે છતા બેલી શકાતું નથી, પરિવારને કંઈક કહેવાની ઈચ્છા છે છતાં કહી શકાતુ નથી, અને એક બીજાની સામે આંખે ફાડીને જેતે જાય છે તથા ચારે બાજુ વિખરાયેલી પિતાની માયાને ટગર-મગર જેતે જાય છે અને આંખમાંથી પાણી ટપકાવતે જાય છે. અસહ્ય વેદનાઓ જ્યારે સીમાતીત વધી જાય છે ત્યારે સનેપાતમાં સપડાયેલા જીવની વેદનાને કેવળી ભગવાન સિવાય બીજે કઈ જાણી શકતા નથી. મરનારને ખબર પડી ગઈ હોય છે કે મારે જીવનદીપ બુઝાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સર્વથા લાચાર બની ગયેલા આત્માને સંસારને કઈ પણ માણસ દુઃખ-મુક્ત કરી શકતા નથી. કર્મોની તીવ્રતા હોય અને વેદના અસહ્ય બની ગઈ હોય ત્યારે તે અવસ્થાને “મરણ સમુદુઘાત” કહેવાય છે. ભવાંતરને માટે બેડી જેવું આયુષ્યકમ બ ધાયું ન હોય તે મૃત્યુ સમયે પણ બાંધ્યા વિના છુટકારે નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારે જ તે મરણ પામતા ઘણા જીવોને આપણે જોઈએ છીએ કે-જીવનનો દીપક બુઝાવવાની અણી પર જ આંખના પલકારે શ્વાસમાં અવરોધ આવે છે અને આસપાસના માણસે નિર્ણય કરી લે છે કે-ભાઈ મરી ગયા” અને ડીવાર પછી તરત જ શ્વાસ પાછો ચાલતે જોઈએ છીએ ત્યારે આપણું માન્યતા ખોટી પડે છે. આમાં ગમે તે થતું હશે? પણ થાય છે જરૂર. ત્યારે કેવલી ભગવંતના શાસનના આધારે જ આપણને ખબર પડે છે, આયુષ્યકર્મને ઉપાર્યા પછી પિતાને જ્યાં જન્મ લેવો છે, તે સ્થાનને આ આત્મા મરણ સમુદ્રઘાત વડે જોઈ આવે છે અને પાછા મૂળ શરીરમાં આવીને શેષ રહેલી અશાતાને ભેગ વતો આ ભવને છેલ્લે શ્વાસ પૂર્ણ કરી જે સ્થાને જન્મવું છે, ત્યાં તે જ સમયે અથવા વધારેમાં વધારે ચાર સમયે પહોંચી જાય છે. અને આહાર ગ્રહણ કરી ભેજનને પચાવી આવતા ભવમાં ધારણ કરવાના શરીરનું નિર્માણ કરવામાં લાગી જાય છે આમ એક ભવની માયાને ન છૂટકે છોડવી પડે છે અને બીજા ભવની માયા માટે શ્રીગણેશ મંડાય છે. સારાંશ કેકર્મસત્તાની આગળ સર્વથા રાંક બની ગયેલે આત્મા પિતે સર્વથા પરવશ બની કર્મોના નાટક રચ્યા કરે છે. મહાપુણદયના રોગથી મેળવેલા મનુષ્યભવમાં આ સંસારની માયા લપસણી ભૂમિ જેવી હોય છે જેમકે વિના પરિશ્રમ કરોડાધિપતિ થવાની ભાવનાવાળા માણસ મુંબઈના સટ્ટા બજારમાં Page #137 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું = ઉદ્દેશક-૬ ૭૭ આવે છે. પ્રારંભમાં તે લપસણી ભૂમિ જે આ સટ્ટાબજાર કંઈક ફાયદે કરાવી આપે છે અને પછી તે....શકુનિની સાથે જુગાર રમવા માટે બેઠેલા યુધિષ્ઠિરની જેમ એક પછી એક દાવ હારતા જાય છે. તેમ આત્મા પણ દુર્બોદ્ધિવશ અસદુ વિવેકને સ્વામી બનીને સમુદ્રના પાણીના એક ટીપા જેટલું મેળવે છે અને ઘણું બધું હારી જાય છે. અને છેવટે પૂર્વભવના કરેલા સત્કર્મો, સાધુસેવા, દાન, પુણ્ય આદિને સંસારની માયાજાળમાં બધુ એ ગુમાવી દે છે અને છેવટે દુર્ગતિના મહાગર્તમાં પડી સબડ્યા કરે છે - ધ રિશી સમાય ? & ઉદેશ સમાપ્ત છે 00 SUBરના હ આ છે .. છે Page #138 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ ઠું : ઉદ્દેશક-૭ જુદા જુદા અનાજની નિ કયાં સુધી રહે આ ઉદ્દેશામાં જુદી જુદી જાતના ધાન્યની નિ સચિત ક્યાં સુધી રહી શકે તે બતાવ્યા પછી ગણનીયકાળ અને ઉપમેયકાળનું વર્ણન કર્યું છે. સાર આ છે - કોઠારમાં ભરેલે, વાંસના પાલામાં ભરેલે, માચામાં માળામાં રાખેલ, છાણથી લીધેલા, ઢાંકેલા, એમ અત્યંત સંભાળપૂર્વક રાખેલ શાલી, ત્રિીહિ, ઘઉં, યવ અને યવચવની નિ ઓછામાં ઓછી અંતર્મુહર્ત અને વધારેમાં વધારે ત્રણ વર્ષ સુધી કાયમ રહે. તે પછી તે નિ જ્ઞાન થાય, નાશ પામે, તે બીજ અબીજ થાય. ઉપર પ્રમાણે જ સંભાળી રાખેલ કલાય, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચેખા, તુવેર અને ગોળ ચણા એ ધાન્યની નિ વધારેમાં વધારે પાંચ વર્ષ રહે. તેવી જ રીતે અલસી, કસુંભ, કોઢવા, કાંગ, બરબંટી–એક પ્રકારની કાંગ, એક પ્રકારના કદ્રવા, શણ, Page #139 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૭, છ૯ સરસવ અને એક જાતનાં શાકના બી–એની નિ વધારેમાં વધારે સાત વર્ષ રહે. આ પછી ગણનય કાળ બતાવે છે, તે આ પ્રમાણે– ૫ - - - - - - - T૫ ઉપમેયકાળની ગણત્રી : તીક્ષા શસ્ત્ર દ્વારા કે સોયના અગ્રભાગ દ્વારા ન ભેદી શકાય તે પરમાણુને સર્વ પ્રમાણેની આદીભૂત પ્રમાણ કહે છે તે આ પ્રમાણે – અનંત પરમાણુના સમુદાય બાબર ૧ ઉલણ લેણિકા ૮ ઉલ્લણ લેક્ષિણકા ૧ લક્ષણલક્ષિણકા ૮ લ@ લણિકા ૧ ઉર્વરેણુ ૮ ઉર્ધ્વરેણું ૧ ત્રસરેણું ૮ ત્રસરેણું ૧ રથરણું ૮ રથરેણુ ૧ દેવકુરુ કે ઉત્તરકુરુ યુગલિકોનું વાળા ૮ વાળાગ્ર ૧ હરિવર્ષ કે સમ્ય યુગલિકનુ વાળા ૮ વાળાગ્ર ૧ હૈિમવત, એરકન યુગલિકનું વાળા ૮ વાળાગ્ર પૂર્વ મહાવિદેહ યુગ લિકનું વાળાગ્ર Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૮ વાળા ૧ શિક્ષા ૮ લિક્ષા -૧ યૂકા (જ) ૮ યૂકા ૧ જવ મધ્ય ૮ જવમધ્ય ૧ અંગૂલ ૬ અંગૂલ ૧ પાદ ૧૨ અંગૂલ ૧ વેંત ૨૪ અંગૂલ ૧ હાથ ૪૮ અંગૂલ ૯૬ અંગૂલ ૧ દડ, ધનુષ્ય, યુગ નાલિકા ૨૦૦૦ ધનુણ્ય ૧ ગાઉ ૪ ગાઉ ૧ ચાજન આનાથી આગળનું કેપ્ટક બીજે અપાઈ ગયું છે. - ૧ કુક્ષિ મે ઉદ્દેશ સમાય ? Page #141 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું : ઉદ્દેશક-૮ પૃથ્વીની નીચે શું છે? આ પ્રકરણમાં પૃથ્વીની નીચે શું છે ? આયુષ્યના બધના પ્રકારો, લવણસમુદ્રનો સ્વભાવ એ વગેરે બાબતે છે. સાર એ છે – અહી પૃથ્વી ૮ બતાવી છે. રનપ્રભાથી લઈને ઇષત પ્રાધ્યારા. રત્નપ્રભાની નીચે ગૃહે કે ગૃહાપણ, ગ્રામ કે સન્નિવેશ, બાદર અગ્નિકાય, ચંદ્ર કે તારાઓ, ચંદ્ર પ્રકાશ કે સૂર્યને પ્રકાશ નથી, પણ મોટા મેઘ સંવેદે છે, સંમૂછે છે કે વરસાદ વરસે છે. બાદર સ્વનિત શબ્દો છે અને તે ક્રિયા દેવ, અસુર કે નાગ પણ કરે છે. બીજી અને ત્રીજી પૃથ્વીમાં પણ એમ જ છે, ફરક એટલે છે કે ત્રીજી પૃથ્વીમાં ઉપરની ક્રિયા દેવ કરે, અસુર કરે પણ નાગ ન કરે. ચોથી પૃથ્વીમાં એકલે દેવ કરે, એ પ્રમાણે બધી નીચેની પૃથ્વીઓમાં સમજવું. દેવ કરે, એમ અસુર કે નાગ ન કરે. સૌધર્મ અને ઇશાનક૯પની નીચે ગૃહે કે ગૃહાપણે નથી પણ મહામે છે, એ મેઘોને દેવ-અસુર કરે, પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નાગ ન કરે. એ જ પ્રમાણે સ્વનિત શબ્દ માટે પણ જાણવું. ત્યાં બાદર પૃથ્વીકાય કે બાદર અગ્નિકાય નથી. ચંદ્ર વગેરે ગ્રામાદિ નથી. એ પ્રમાણે સનકુમાર અને મહેન્દ્ર દેવલોકમાં પણ જાણવું. વિશેષ એ કે ત્યાં એક્લે દેવ કરે, એ પ્રમાણે બ્રહ્મલોકમાં અને બ્રહ્મલોકની ઉપર પણ જાણવું. આયુષ્યબંધના પ્રકાર : આયુષ્યનો બંઘ છે પ્રકાર છે. ૧ જાતિનામ નિધત્તાયુ, રગતિનામ નિત્તાયુ, ૩ રિથતિનામ નિધત્તાયુ, ૪ અવગાહના નામ નિધત્તાયુ, ૫ પ્રદેશનામ નિધત્તાયુ અને ૬ અનુભાગ નામ નિધત્તાયુ. જીવો ઉપર્યુક્ત આયુષ્યવાળા હોય છે, આ ઉપર થોડા પ્રશ્નોત્તર છે. પરંતુ તે લગભગ સરખા જેવા છે. મતલબ એ છે કે જીવો -જાતિનામ નિધત્ત છે, યાવત અનુભવનામ નિધત્તાયુષ છે. એ બાર દંડક છે. લવણ સમુદ્રને સ્વભાવ : લવણ સમુદ્ર ઉછળતા પાણીવાળે ક્ષુબ્ધ પાણીવાળો છે, પણ સમજલવાળો કે અક્ષબ્ધ પાણીવાળો નથી. (આ સંબંધી જીવાભિગમ સૂત્રમાં વિશેષ કહ્યું છે.) બહારના સમુદ્રો પૂર્ણ, પૂર્ણ પ્રમાણવાળા, છલકતા અને સમભર ઘટપણે રહે છે. સંસ્થાનથી Page #143 -------------------------------------------------------------------------- ________________ ૮૩ શતક ૬ઠું = ઉદ્દેશક-૮ એક પ્રકારના સ્વરૂપવાળા, વિસ્તારથી અનેક પ્રકારના સ્વરૂપવાળા, દ્વિગુણ, દ્વિગુણ પ્રમાણ યાવત આ તિર્યલેમાં અસંખ્યય દ્વીપસમુદ્રો, સ્વયંભૂરમણ સમુદ્રના છેડાવાળા કહ્યા છે. એ દ્વીપસમુદ્રનાં નામે, લેકમાં જેટલા શુભનામ, શુભરૂ૫, શુભગંધ, શુભસ, શુભરપર્શ છે એટલાં છે. એવા શુભ નામે એ દ્વીપસમુદ્રોનાં છે. એ પ્રમાણે ઉદ્ધાર, પરિણામ ને ઉત્પાદ જાણે. [ આઠમો ઉદ્દેશ સમાપ્ત ( 6•••• Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉદ્દેશક હ શતક ૬ઠું કર્મો તથા દેવનુ વિષુવ ણ આ પ્રકરણમાં કમ અને જીવ, દેવની વિષુર્વાણશક્તિ અને બીજા દેવને જાણવા જોવે, એ બાબતા છે. સાર આ છેઃ— જ્ઞાનાવરણીયકમ ને બાંધતા જીવ છ પ્રકારે, સાત પ્રકારે ને આઠ પ્રકારે પણ બાંધે છે. (અહીં પ્રજ્ઞાપના સૂત્રને બંધ ઉદ્દેશક જાણવા ) મહુબિંક દેવ બહારનાં પુદ્ગલેને ગ્રહણ કરીને એક વણ વાલા અને - એક આકારવાળા વશરીર વિગેરેતુ વિકુણુ કરવા સમ છે. અને તે દેવલાકમાં રહેલા પુદ્ગલાને ગ્રહણ કરીને વિકણ કરે છે. એ પ્રમાણે ૧. એક વર્ણવાળા એક આકારને, ૨. એક વણ વાળા અનેક આકારને, ૩. અનેક વણ વાળા એક આકારને અનેક અનેક વણુ વાળા અનેક આકારને વિકુણુ કરવા શક્ત છે. આવી જ રીતે કાળા પુદ્ગલને નીલ પુદ્ગલપણે અને નીલપુદ્ગલને કાળા પુદગલપણે પરિણમાવવામાં પણ બહારનાં પુદ્ગલેતુ ગ્રહણ કરવું જ જોઇએ. એટલે જે હેતુ ઉપર તાન્યા છે, તે હેતુ અહિં પણ છે, Page #145 -------------------------------------------------------------------------- ________________ શતક દડું ઃ ઉદ્દેશક-૮ જેમ વર્ણનું-રંગનું પરિવર્તન, તેમજ ગંધ, રસ, સ્પર્શના, પરિવર્તન માટે ગુરુક, લઘુક, શીત, ઉષ્ણ, સિનગ્ધ, રક્ષ આદિ પરિવર્તન માટે પણ જાણવું, અર્થાત બહારનાં પુદ્ગલેનું ગ્રહણ કરીને કરી શકે છે. ૧. અવિશુદ્ધ લેશ્યાવાળો અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૨. અવિશુદ્ધ વેશ્યાવાળા અનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૩. અવિશુદ્ધ લેશ્યાવાળા ઉપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૪. અવિશુદ્ધ લેશ્યાવાળે ઉપયુક્ત આત્મા વડે વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૫. અવિશુદ્ધ વેશ્યાવાળા ઉપયુક્તાનુપયુકત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જાએ. ૬. અવિશુદ્ધ લેશ્યાવાળે ઉપયુક્તાનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૭. વિશુદ્ધ લેશ્યાવાળ અનુપયુક્ત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. Page #146 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૮. વિશુદ્ધ લેથાવાળો અનુપયુક્ત આત્મા વડે વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૮. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૦. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકત આત્મા વડે વિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૧. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકતાનુપયુકત આત્મા વડે અવિશુદ્ધ લેશ્યાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ૧૨. વિશુદ્ધ લેશ્યાવાળો ઉપયુકતાનુપયુકત આત્મા વડે વિશુદ્ધ સ્થાવાળા દેવ વગેરેને જાણે અને જુએ. ? નવમો ઉદેશે સમાપ્ત. 3 " IFI Page #147 -------------------------------------------------------------------------- ________________ શતક દડું : ઉદ્દેશક-૧૦ જીવ આ ઉદ્દેશકમાં જીવોનું સુખ-દુ:ખ, જીવ જીવનું પ્રાણધારણ, તેમજ ભા, એકાંત દુઃખવેદન, આત્મ દ્વારા પગલો ચહેણ અને કેવલી–એ બાબતો છે. સાર આ છે. કેઈ કહે છે કે રાજગૃહમાં જેટલું જીવે છે એટલા જીવોને બેરના ઠળીયા, વાલ, ચેખા, અડદ, મગ, જૂ, અને લીખ જેટલું પણ સુખ–દુઃખ કાઢીને કોઈ બતાવવા સમર્થ નથી, પરંતુ મહાવીરસ્વામી કહે છે કે સર્વલોકમાં પણ સર્વ જીવોને દેઈ સુખ–દુઃખ કાઢીને બતાવવા સમર્થ નથી. જીવ નિયમે ચિતન્ય જીવ છે અને જીવ ચૈતન્ય પણ નિયમે જીવ છે. નરયિકે નિયમે જીવ છે, પણ જીવ તે નિરયિક પણ હોય, અનૈરયિક પણ હોય. અસુરકુમાર નિયમે જીવ છે, ને જીવ તે અસુરકુમાર યે હોય અને ન પણ હોય. યાવત્ વમાનિક સુધી એમ જાણવું. પ્રાણ ધારણ કરે તે નિયમે જીવ કહેવાય, પણ જે જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ખરે, ને ન પણ કરે. Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નૈરયિક નિયમે પ્રાણ ધારણ કરે, પણ પ્રાણ ધારણ કરનાર નરયિક યે હોય અને અરયિક પણ હોય–ચાવત વૈમાનિક સુધી. સુખ-દુખનો અનુભવ - ભવસિદ્ધિક ભવ્ય નૈરયિક પણ હોય, તે અનૈરયિક પણ હેય તથા નૈરયિક ભવસિદ્ધિક પણ હોય અને અભિવસિદ્ધિક પણ હોય–એ પ્રમાણે વૈમાનિક સુધી. કેટલાકે એમ જે કહે છે ક–સર્વ પ્રાણો–ભૂતો-જીવો સો એકાત દુઃખરૂપ વેદનાને વેદે છે, તે ખોટું છે. કેટલાક પ્રાણ, ભૂતો-જી–સ એકાંત દુ ખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત સુખને વૈદે છે. કેટલાક એકાંત સુખરૂપ વેદનાને વેદે છે, અને કદાચિત દુઃખને વેદે છે. કેટલાક વિવિધ પ્રકારે વેદનાને વેદે છે, એટલે કે કદાચિત સુખને વેદે છે, ને કદાચિત્ દુઃખને વેદે છે પહેલી કેટીમાં નરયિકે છે, બીજી કોટીમાં ભવનપતિઓ, વાનવ્યંતર, જતિષ્ક અને વૈમાનિક છે, અને ત્રીજી કેટીમાં પૃથ્વીકાયથી માંડી યથાવત્ મનુષ્ય સુધીના જીવો આવી જાય છે. નરયિક આત્મશરીર ક્ષેત્રાવગાઢ પુણેને આત્મ દ્વારા ગ્રહણ કરી આહેરે છે–ખાય છે, તેઓ- અનંતરક્ષેત્રાવગાઢ Page #149 -------------------------------------------------------------------------- ________________ શતક ૬ઠું = ઉદ્દેશક-૧૦ પુદગલેને આત્મ દ્વારા ગ્રહણ કરી આહેરતા નથી, તેમ પરંપરાક્ષેત્રાવગાઢ પુલને આત્મ દ્વારા ગ્રહણ કરી આહુરતા નથી. એવી રીતે વૈમાનિક સુધી જાણવું. કેવલી ભગવાન સર્વત્ર મિત–અમિત બધું જાણે છે. માટે તેઓ ઈદ્રિ દ્વારા જાણતા-જોતા નથી, પણ જ્ઞાનથી જાણે જૂએ. કેવલીનું દર્શન નિવૃત છે. - - - : દશમો ઉદ્દેશક સમાસ : જગપૂજ્ય, શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજ્યધર્મ સુરીશ્વરજી મહારાજના શિષ્ય શાસન દીપક, મહાન લેખક, વક્તા, કવિ, સંગીતકાર, સ્વ. શ્રી વિદ્યાવિજયજી મહારાજ જિંદગીની છેલ્લી ક્ષણ સુધી શાસનની સેવા અને સમાજની ચિંતામગ્ન હતાં. સંસ્થાઓના સંચાલનમાં પૂર્ણ મસ્ત હોવા છતાં પણ ભગવતી સૂત્રના છ શતક સુધી તેઓ લેખન કાર્ય કરી શકયા હતાં. આથી તેઓ આગમના પણ જ્ઞાતા હતા. પાંચ શતક સુધીને પ્રથમ ભાગ બહાર પડી ચૂક્યા છે. જ્યારે બીજા ભાગમાં - શતક જેના ઉપર તેમના શિષ્ય પંન્યાસજી શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) મહારાજે પોતાની અપમતિ અનુસાર યથાશકય વિવેચન કરી આ શતક પૂર્ણ કર્યું છે. | સર્વે જીવાઃ સુખિનઃ સતુ - ૬ઠું શતક સમાપ્ત ક Page #150 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશંક-૧ આ સાતમા શતકમાં અનુક્રમે દશ ઉદ્દેશાઓ છે, અને તેમાં નીચેના વિષયે આવે છે ૧ આહાર, આહારક અને અનાહારક. ૨ અપ્રત્યાખ્યાન. ૩ સ્થાવર વનસ્પતિનું કથન. ૪ સંસારી જીવની વક્તવ્યતા. ૫ પક્ષી સંબંધી ૬ આયુષ્ય સંબંધી ૭ સાધુઓની ચર્ચા. ૮ છદ્મસ્થ જી. ૯ પ્રમાદી સાધુ. ૧૦ કાલેદાયી આદિ અન્ય તીર્થિકોના પ્રશ્નો. . પ્રશ્ન–હે પ્રભો ! જીવ કયા સમયે આહાર વિનાનો હોય છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-જીવમાત્રને બે પ્રકારના આહાર હોય છે. અનાગનિવર્તિત આભેગનિવર્તિત. તેમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી જીદગીના છેલ્લા શ્વાસ સુધી અનિ. ચ્છાએ ઔદારિકાદિ પૌગલિક આહાર થતું રહે છે, તે અનાજોગિક આહાર કહેવાય છે જ્યારે બીજા પ્રકારનો આહાર ઈચ્છાપૂર્વક થાય છે. જુગતિથી બીજા શરીરને ધારણ કરવા માટે પહેલાનું ચાલુ શરીર છેડવું અને બીજા શરીર માટે આહાર લેવો તે બંને એક જ સમયમાં થાય છે માટે એકની ઋજુગતિમાં સંસારી જીવ અનાહારક નથી અને સિદ્ધને જીવ અનહારક છે. પરંતુ વકગતિથી ભવાંતર કરવા માટે બે સમય લાગે ત્યારે પહેલે મમય અનાહારક, બે વક્રગતિ કરવી પડે તે જીવને સ્વરસ્થાને ઉપજતાં ત્રણ સમય લાગે તેમાં પહેલાના બે સમય અનાહારક અને ત્રણ વક્રગતિએ ચાર સમય લાગે. ત્યારે પહેલાના ત્રણ સમય અનાહારક એટલા આહાર વિનાના હોય છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧ ત્રણે સમયમાં વિગ્રહગતિ આ પ્રમાણે થશે. ત્રસ નાડીની બહાર વિદિશામાં રહેલો કેઈ જીવ જ્યારે અધોલેકથી ઊર્વલોક ત્રસ નાડીની બહાર વિદિશામાં ઉત્પન્ન થાય, ત્યારે તે અવશ્ય પ્રથમ સમયે વિશ્રેણીથી સમણિમા આવશે. બીજા સમયે બસનાડીમાં પ્રવેશ કરશે, ત્રીજા સમયે ઊર્વીલેકમાં જશે અને ચતુર્થ સમયે લેકનાડીથી બહાર થઈ ઉત્પત્તિ સ્થાને ઉપજશે. અહીં આદિના ત્રણ સમય વિગ્રહગતિના સમજવા જે નારકાદિ ત્રસ જીવે મરીને ત્રસ એનિમાં ઉત્પન્ન થાય, તેનું ત્રસ નાડીથી બહાર જવું આવવું ન થાય, માટે ત્રીજા સમયે તે અવશ્ય આહારક હોય છે. જેમ કે કાઈ મસ્યાદિ ભરતક્ષેત્રના પૂર્વભાગથી ઐરવતક્ષેત્રના પશ્ચિમ ભાગની નીચે નરકમાં ઉત્પન્ન થાય તે જી એક સમયે ભારતના પૂર્વ ભાગથી પશ્ચિમભાગ તરફ જાય. બીજા સમયે એરાવતના પશ્ચિમભાગ તરફ જાય, અને ત્રીજા સમયે નરકભૂમિમાં જાય ઉત્પન્ન થવાના પ્રથમ સમયે અને ભવના છેલ્લા સમયે જી અલ્પાહારવાળા હોય છે. પ્રશ્ન—ઉપાશ્રયમાં સામાયિક કરનાર શ્રાવકને શું પથિકી કિયા લાગે? કે સાપરાચિકી ક્રિયા લાગે ? મન, વચન અને કાયામાં વન્તરાય કર્મના ક્ષપશમને લઈને શુભ કે અશુભ જે કાંઈ પરિસ્પંદન (હીલચાલ ) થાય છે તે ક્રિયા કહેવાય છે. રાગદ્વેષને સર્વથા ક્ષય થયા પછી અથવા આત્માની તેવા પ્રકારની વીતરાગ અવસ્થા પ્રાપ્ત થયા પછી તે મહાપુરુષની Page #152 -------------------------------------------------------------------------- ________________ ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્રિયા ઐયપથિકી કહેવાય છે શેષ જીવની ક્રિયા સાંપરાયિક કહેવાય છે. જવાબમાં ભગવાને ફરમાવ્યું કે-શ્રાવક ગમે તે ત્યાગી, તપસ્વી કે વ્રતધારી હોય તે પણ તે ગૃહસ્થાશ્રમી છે અને ગૃહસ્થાશ્રમી સર્વદા પત્ની, પુત્ર, પૌત્ર, વ્યાપાર અને સંસારના વ્યવહારથી ઓતપ્રેત હોય છે. માટે તેને આત્મા કષાય ભાવ વાળો હોવાથી તેને સાંપરાયિકી કિયા લાગે છે. સંપરાયને અર્થ કષાય છે. જેનાથી સ સારની વૃદ્ધિ થાય, ભવ પરંપરા વધવા પામે અને અનેક જ સાથે વર-વિરોધ કરાવે, તે કષાય કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય છે, ક્રોધ ઉપર કાબૂ મેળવે કદાચ સહેલો હોઈ શકે છે પરંતુ માન અજગર જે હોવાથી ભયંકર છે જ્યારે માયાને નાગણ જેવી કહી છે અજગરને વશ કરવું સહેલું છે, પણ નાગણને વશ કરતાં ભલભલા ગોથા ખાઈ જાય છે અને તેને રાક્ષસની ઉપમા આપી છે સંસારમાં જેટલા પાપો છે, તેનો બાપ લભ છે જેની સત્તા ઠેઠ દશમા ગુણસ્થાનકે પણ વિદ્યમાન છે માટે જ શ્રમણોપાસક ગૃહસ્થી હોવાના કારણે કષાયથી યુક્ત હોવાના કારણે ઈચ્છાએ કે અનિરછાએ પણ સાંપરાયિકી ક્રિયાને સ્વામી બનશે. જો કે બધાએ કાળમાં તેને કષાયે હોતા નથી છતાં પણ તેનું ખાવુ, પીવું, સુવું, ઉઠવુ, લખવું અને બલવું પ્રાયઃ કષાયજન્ય જ હોય છે. પ્રાયઃ કરીને શ્રાવકની પ્રવૃત્તિ કષાયભાવવાળી જ હોય છે ઘડીભર માની લઈએ કે શ્રાવક ઘણી પ્રવૃત્તિઓમાં કોધ નથી કરતો. ત્યાં પણ માન-અભિમાન કે મદની માત્રા તે જરૂર Page #153 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું ઉદ્દેશક-૧ ૯૩ હોય છે કેમકે તે સમયે પણ શ્રમણોપાસક પિતાની ક્રિયા પ્રત્યે, પિતાને આવડતાં સૂત્રે પ્રત્યે, બીજાને કાંઈ પણ ન આવડતું હોય તેના પ્રત્યે અંદર-અંદર અભિમાનની માત્રા જરૂર દષ્ટિગોચર થશે “હું છું તે આ ગામમાં થોડી ઘણી ધર્મ પ્રવૃત્તિ દેખાય છે મારી જેવી સ્નાત્ર પૂજા બીજાને કોને ભણાવતાં આવડે છે. મારા જેવા સ્પષ્ટ સૂત્રે કોને બોલતાં આવડે છે.” આવી ભાષા ઉપરથી અંદરને અહંકાર જરૂર દેખાઈ આવે છે કદાચ કોઈ ભાગ્યશાળીને આટલું અભિમાન નહીં હોય તે એ પ્રતિક્રમણ કરતાં પિતાની શિથિલતાને–પ્રમાદને પ્રમાણુક્ત ક્રિયાને છુપાવવાની ભાવના દેખાઈ આવે છે. પોતે ભલે ઊંઘતે ઊંઘતે પ્રતિક્રમણ કરતે હોય પણ તે વાતને છૂપાવવા ટૅગ એ રચશે કે ભાઈ સાહેબ ધ્યાનમા-એકાગ્ર બેઠા છે જ્યારે અમુકમાં લોભના દર્શન વિશેષ થશે. હું ટ્રસ્ટી છે માટે મારે હક આગળ બેસવાનો છે. પ્રતિક્રમણમાં પણ હવાવાળી બારી પાસે બેસીશ. અમુક સૂત્રો બાલવા માટે સાધુમુનિરાજેએ મને આદેશ આપવા જ જોઈએ આ પ્રમાણે સત્તામાં પડેલે લેભ સાફ સાફ દેખાઈ આવશે. માટે જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે-શ્રમપાસકને સાંપરાયિકી ક્રિયા જ હોય છે. કષાયભાવ જ આત્માને માટે અધિકરણ છે. જો કે તલવાર, ગંદક, છરી, લાકડી, કલમ, જીભ આદિ શસ્ત્રો પણ અધિકરણ જ કહેવાય છે. પણ તેનાથી દ્રવ્ય હિંસા થાય છે જ્યારે કષાયે એ ભાવ હિંસાનું કારણ છે કારણ કે તેનાથી આત્માના ગુણે દયા, સરળતા, નમ્રતાને જ નાશ થશે. દ્રવ્ય હિંસા કરતાં ભાવ હિંસા અતિ ભયંકર અને ખતરનાક છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આટલું સ્પષ્ટ જ્ઞાન થયા પછી શ્રમણોપાસક શ્રાવક-શ્રાવિકાએ સમ્યજ્ઞાનમાં પિતાનું મન પરોવીને ૪૮ મિનિટને માટે સામા યિકમાં પિતાની ઇન્દ્રિયને વશમાં કરી, મૌન વ્રતનું પાલન કરી કોઇની સાથે વાત કરવાનું છોડી એક જ આસને સ્થિર થઈ ધ્યાનમાં બેસશે તે ઘણા કષાયભાવથી બચી શકશે કેમ કે કષાયોને છેડવા, પ્રમાદનો ત્યાગ કરવા અને નિ સ્પૃહભાવ અનાસક્તિ કેળવવા માટે જ સામાયિક કરવાની હોય છે. પ્ર–કે શ્રમણોપાસકે (શ્રાવકૅ) “ત્રસ જીવેને ન મારવા આવું પ્રત્યાખ્યાન લીધા પછી પૃથ્વીને ખેદતાં કે ખેડતાં ત્રણ જી મરી જાય તે તેના પ્રત્યાખ્યાનમાં–પ્રતિજ્ઞામાં અતિચાર લાગશે? કેઈએ વનસ્પતિની હત્યા ન કરવી આવું પ્રત્યાખ્યાને લઈને પણ પૃથ્વીકાય ખેદતાં વૃક્ષના મૂળને છેદી નાખે, તેડી નાખે તે તેના પ્રત્યાખ્યાનમાં અતિચાર લાગશે? આ બંને પ્રશ્નોને જવાબ આપતાં ભગવાને ફરમાવ્યું કે, ક્રિયા થવા છતાં પણ લીધેલી પ્રતિજ્ઞામાં અતિચાર લાગતું નથી. કારણ કે સૌ પહેલા તે શ્રાવકને સંક૯પ પૂર્વક જીવહિંસા ન કરવી, આ પ્રમાણેની પ્રતિજ્ઞા હેાય છે. અને લીધેલી પ્રતિજ્ઞા પાળવા શ્રાવક સચેત હોય છે તેમજ ત્રસજીને કે વનસ્પતિને મારવાને સંકલ્પ છે જ નહિ, માટે તેને અતિચાર લાગતું નથી સારાંશ કે પરિણામે બંધ હોય છે. ક્રિયા કરતાં આત્માના જેવા પરિણામ હોય છે તે જ કમેને બંધ પડે છે બાળકને રમાડતાં બાળક હાથમાંથી પડી ગયું અને મરી ગયું છતાં તેમાં હત્યાને ઈરાદે જરા પણ નહીં હોવાથી તે માણસ નિરપરાધી છે અને તેના ઉપર કેસ ચાલતું નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧ ૯૫ જ્યારે મારી નાખવાના ઈરાદાથી હાથમાં તલવાર લઈને બીજા માણસની પાછળ દોડનારે હજ તેણે તલવાર મારી નથી છતાંએ પોલીસ તેને હત્યાને ઈરાદે સ્પષ્ટ હોવાથી પકડી લેશે અને અપરાધી તરીકે કસ્ટડીમાં પૂરી દેશે. એજ પ્રમાણે હૃદયમાં દયાભાવ છે, જીવન અહિ સામય છે, લીધેલા વ્રતે પ્રત્યે પૂરી સાવધાની છે તે સાધક નિરતિચાર છે અને કર્મથી લેપતે નથી. પ્રશ્ન–પંચ મહાવ્રતધારી મુનિરાજોને તથા સાધ્વીજી મહારાજેને પ્રાસુક (નિવ) એષણય (દોષરહિત) અન્ન-પાણી આપનાર શ્રાવકને શું ફળ મળશે ? જવાબમાં ભગવાન મહાવીરે કહ્યું કે––શ્રમણોને અન્ન-પાણી આપનાર શ્રાવકને સમાધિ પ્રાપ્ત થાય છે. સારાશ કે મુનિરાજને આહાર–પાછું આપવાથી, તેમને ગેચરી માટેના ઘરો બતાવવાથી અને વૈયાવચ્ચ-સેવા કરવાથી આવતા ભવમાં આવા પવિત્રતમ કાર્યો કરનાર ભાગ્યશાળી શ્રાવકને સમાધિ, સમતા. શાંતિ, સંતેષ પ્રાપ્ત થાય છે. મુનિને ગોચરી–પાછું આપનાર શ્રાવકને નીચેની વસ્તુઓ પ્રાપ્ત થાય છે. (૧) જીવનનિર્વાહ માટે પરિશ્રમ કરી મેળવેલા દ્રવ્ય પ્રત્યે ત્યાગની ભાવના પ્રગટે છે. મુનિરાજોને દાન આપવાની ભાવના જાગે છે અને સત્કાર્યોમા ધનને વ્યય થાય છે. (૨) અન્ન-વસ્ત્ર આદિ દુલ્યાજ્ય હોય છે તેને પણ ત્યાગવાની ભાવના થાય છે અને શ્રદ્ધાપૂર્વક સાત ક્ષેત્રમાં પોતાના દ્રવ્યને વાપરે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ (૩) અનંત સ ંસારમાં પરિભ્રમણ કરતાં જે અમૂલ્ય વસ્તુએ પહેલા કદિય પ્રાપ્ત કરી નથી તે મુનિરાજેના સ`પ'માં આવતાં જ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન મેળવીને પુણ્યાનુબ ધી પુણ્યના પ્રતાપે છેવટે સમ્યચારિત્ર અને કેવળજ્ઞાન મેળવવા પણ સમર્થ બને છે. પ્રશ્ન—એક સ્થાનથી બીજા સ્થાને જવા માટે ગતિ (ગમન) કર્માધીન જ હાય છે ત્યારે શૈલેશીકરણ કર્યાં પછી સિદ્ધગતિને પામવાવાળા સિદ્ધના જીવા માક્ષમાં જવા માટે કઈ ગતિએ જશે ? યથાવાઢી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે—નિઃસ ગ, નિરાગ, ગતિ પરિણામ, મધ વિચ્છેદ અને પૂર્વ પ્રયાગ, આ પાંચે કારણે ગતિ હાય છે, નિઃસંગ અને નિરાગથી ગતિ આ પ્રમાણે થાય છે. જેમ પાણી ઉપર તરવાના સ્વભાવવાળા, છિદ્ર વિનાના સૂકાએલા તૂ'ખડા ઉપર આઠ વાર માટીના જાડા લેપ કરી દેવામાં આવ્યા પછી ખૂબ ભારી બનેલુ' તે તુંબડું` પેાતાની મેળે જ પાણીના તળીએ જઇને બેસી જશે ત્યાં રહેતાં પાણીના સંગથી જેમ જેમ તે માટી ધેવાતી જશે-તૂ ખડાથી અલગ પડતી જશે તેમ તેમ તે તૂખડું' પાછે પેાતાને મૂળ સ્વભાવ પ્રાપ્ત કરતુ જશે અને જ્યારે તે માટી સર્વથા તૂખડાથી અલગ થઈ જશે ત્યારે તે નિઃસ ગ અને નિરાગ થવાથી પેાતાની મેળે પાણી ઉપર આવી જાય છે તેમ આ જીવાત્મા પણ અનાદિક ળના કર્માંના સંગથી તેમજ તેના રાગથી સ થા છુટા થયા પછી પેાતાની મેળે જ સંસાર સમુદ્રથી સથા અલગ થઇને સિદ્ધશિલા ઉપર આરણ કરી ત્યા જ બિરાજમાન થાય છે. ૩. ગતિ પરિણામથી છએ દ્રવ્યેામાં જીવ અને પુદ્દગલની જ ગતિ માનેલી છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શતક ૭મું : ઉદ્દેશક-૧ તેમાં પુદ્ગલ દ્રવ્યે નીચેની તરફ જાય છે અને જીવ દ્રવ્ય ઊંચે જાય છે. આ સ્વાભાવિકી ગતિ છે જ્યારે સ્વભાવ વિરુદ્ધ ગતિ પ્રયોગથી થાય છે. જેમ પત્થર આદિ ભારે દ્રવ્યને માણસ ઉપર કે કે ત્યારે તે ઉપર જાય છે અને કર્મોના પ્રાગથી જીવાત્મા નીચેની તરફ જાય છે. પરંતુ જેમને સંગનો અભાવ હોય છે તે દ્રવ્ય પોતપોતાની ગતિ કરે છે. આ પ્રમાણે કર્મોના સંસર્ગથી મુક્ત થએલો જીવ ઊર્ધ્વગતિ કરી એક જ સમયમાં સિદ્ધશિલા ઉપર પહોચી જાય છે. ૪. બંધને છેદ થવાથી જેમ વટાણાની શીંગ, મગની શીંગ, અડદની શીંગ, એરંડ'નું ફળ તડકે મૂક્યા પછી જ્યારે સર્વથા સુકાઈ જાય છે ત્યારે તે દાણા શિગ ફેડીને પણ ઉપરની બાજુ ઉછળે છે અને બીજે સ્થાને પડે છે. તે પ્રમાણે કર્મોના બંધને વિચ્છેદ થવાથી કર્મ રહિત જીવ પણ તે જ સમયે (એટલે કે જે શરીરથી શૈલેશીકરણ કર્યું છે તે શરીરથી છૂટવાને અને મેક્ષ પ્રાપ્ત કરવાને સમય પણ એક જ છે ) સિદ્ધશિલા તરફ ગતિ કરે છે ધૂમાડાની ગતિ પ્રતિબંધ સિવાય જેમ ઊધર્વ હોય છે તેમ જીવની ગતિ પણ ઊર્ધ્વ છે. પ પૂર્વના પ્રયોગથી : | ચાકડામાં ભરાવેલા દંડને કુંભાર જોરથી ભમાવે છે અને ચાકડે તેજ ગતિથી ગળગળ ફરવા માડે છે એટલે કુંભાર દંડને કાઢી લે છે છતાં પણ પહેલાના વેગપૂર્વકના પ્રયત્નથી ચાકડે ચાલતો જ હોય છે. તેમ અનાદિકાળના શરીરને છોડવા માટે આ આત્માએ જે પ્રયત્ન વિશેષ કર્યો હતો તેના બળથી જ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કર્મ રહિત થયા છતા જીવ સિદ્ધશિલા તરફ ગતિ કરે છે અને ત્યાં સ્થિર થાય છે. - સિદ્ધના જીવ સિદ્ધશિલા સુધી જ જઈ શકે છે કારણ કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અહીં વિરામ પામે છે, એટલે જીવ આગળ ગતિ કરી શકતું નથી. પ્રશ્નદુઃખી જીવ જ દુઃખથી વ્યાપ્ત થાય છે તે આ પ્રમાણે દુખી દુ ખથી વ્યાપ્ત છે. દુઃખી જીવ જ દુખને ગ્રહણ કરે છે દુખી જીવ ટુ અને ઉદયમાં લાવે છે. દુઃખી દુઃખને વેદે છે, અને દુઃખી દુઃખની નિર્ભર કરે છે આ પ્રમાણે નારકીથી લઈ ચાવત ચારે ગતિના જીવે ની સ્થિતિ સમજવી. પ્રશ્નઉપગ વિના ચાલનાર, ઉભા રહેનાર, સુઈ જનાર, બેસનાર તેમજ વસ્ત્ર, પાત્ર, કબલ અને રજોહરણને ગ્રહણ કરનાર સુનિને સાંપરાયિકી ક્રિયા કે ઐયંપથિકી કિયા લાગે છે? જવાબમાં ભગવાને કહ્યું કે-જેના કાધમાન-માયા અને લાભ ક્ષીણ થયા નથી તે મુનિને સાપરાયિકી ક્રિયા લાગે છે અને સૂત્રાનુસારે ચારિત્ર પાળનાર સાધુને ઐર્યાપથિકી ક્રિયા લાગે છે. કેમકે તેને આત્મા કેાધ-માન-માયા અને બધી જાતને લોભથી દૂર રહે છે સૂત્રાનુસાર એટલે પોતાના સભ્યદર્શન, જ્ઞાન અને ચારિત્રના ઉપગમાં રહેનાર સાધુની ક્રિયા સૂત્રાનુસાર જ હોય છે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિચિત્રતાને લઈને તર–તમ }. { Page #159 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧ ભાવે પણ જે મુનિમા ત્રણે રને વિદ્યમાન હોય છે તે ગમે તેવી સ્થિતિમાં હોય તે પણ ઉત્સુત્ર એટલે સૂત્ર વિરુદ્ધ ચાલનારા હેતા નથી. આવી પરિસ્થિતિમાં જૈનશાસનને પામેલા જે સંપ્રદાના પ્રવર્તક મહાવ્રતધારી હોય, તપસ્વી હોય અને આશ્રવમાર્ગને છેડી સંવરભાવમાં વિદ્યમાન હોય તેવા કેઈપણ જૈન સંપ્રદાયને ઉસૂત્ર પ્રરૂપક શી રીતે કહી શકાય? અહિયા, સંયમ અને તપમાં રમણ કરનારાઓની ક્રિયાઓ જુદી જુદી હોઈ શકે છે. ક્રિયાકાંડોની એકરૂપતા તે તીર્થકરની હાજરી કાળમાં પણ હોતી નથી. તેથી જ કહ્યું છે કે–પેદા જ સર્વત્ર ત્રિયાઇg fમવી ક્રિયાની વિધિના ભેદે હમેશા રહ્યા છે પરંતુ કિયાના ભેદોને લઈને પરસ્પર રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભને સેવવામાં અવશ્યમેવ ઉસૂત્રતા રહેલી હોય છે સમ્યગદર્શન આદિ ત્રણે આત્માના ગુણો છે તેને કેઈપણ આત્મા કેળવી શકે છે–આરાધી શકે છે, ત્યારે તેમને પણ મિથ્યાત્વી કે નાસ્તિક કહી દેવામાં એકાંતે ઉસૂત્રપ્રરૂપણા રહેલી જ છે આમ છતાં પણ પોતાની પ્રરૂપણાને જ જૈન શાસ્ત્રાનુ મારી મનાવી બીજા મહાપુરુષોને ઉત્સુત્ર પ્રરૂપક કહેવા તે પણ મિથ્યાત્વ જ છે માટે ગમે તેવી સારી પ્રવૃત્તિ કરતાં પણ જે સાધકને ક્રોધ-માન-માયા અને લેભને ઉદય રહેતો હોય તે તેવા સૂત્રાનુસારી સાધકે તે તે પ્રવૃત્તિ માર્ગ જ સર્વથા છોડી દે જોઈએ, અને મૌન ધારીને આત્મ-સાધનામાં મરત બનવુ જોઈએ ગૃહસ્થાશ્રમીઓને વધારે પડતે સ સર્ગ અને તેમની માયા-પ્રપચ ભરેલી વાતમાં મુદલ રસ નહીં લેનારે સાધુ જ સૂત્રાનુસાર ચારિત્ર પાળી પિતાના આત્માને ઉન્નત બનાવી શકે છે. સૂત્રાનુસારીની આ જ વ્યાખ્યા જેનાગમ સૂત્રને માન્ય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 12ના પ્રશ્ન–છિU–આહાર પ્રત્યે અત્યંત રોગવાન હેવાથી તથા ચારિત્રમાં લાગતા દુષણની અનભિજ્ઞતા હોવાથી f–આહારની વિશેષ પ્રકારે આકાંક્ષા રાખનારે. જટ્ટણ–આહાર પ્રત્યેના નેહ તંતુઓથી વિંટાએલે. aોવવને–આહાર પ્રત્યે જ એકાગ્રતાને પામે છતાં પણ નિર્દોષ ભજન પાછું લાવીને વાપરનાર મુનિરાજોને માંડલીના દેષમાં અગારદોષ, ધૂમદોષ અને સચજના દોષ જે કહ્યા છે, તેનો અર્થ શુ ? જવાબમાં ભગવાને ફરમાવ્યું કેઅંગારદેષ-મહા વૈરાગ્યપૂર્વક સંપૂર્ણ ગૃહસ્થાશ્રમનો ત્યાગ ર્યા પછી તપશ્ચર્યા, સ્વાધ્યાય, જપમાળા આદિ વિધિ-વિધાનથી પિતાના આત્માને સુખડના લાકડાની જેમ સુગંધી બનાવ્યા પછી પણ ગેરરીમાં આવેલા જૂદી જૂદી જાતના મિષ્ટાન્ન-ફરસાણ આદિ આહારની ગૃદ્ધિરૂપી અગ્નિથી ચારિત્રને અંગારા જેવું કરવું તે અંગાર દોષ કહેવાય છે. આ દેષથી ચારિત્રરૂપી ઈન્ધન બળીને કેલસા જેવું થાય છે. ધૂમદોષ–ગોચરીમાં અણગમતી વસ્તુ આવી જતાં તે દ્રવ્ય પ્રત્યે અથવા તેના વહેરાવનાર પ્રત્યે જે દ્વેષની ભાવના થાય છે તે દ્વેષરૂપી ધૂમાડાથી ચારિત્ર શાળા કાળી થઈ જાય છે. સયાજના દેષ–ગરીમાં આવેલા રસાસ્વાદ વિના દ્રવ્યને મરી-મસાલા, ખાંડ, ગાળ આદિથી મિશ્રણ કરીને રસદાર બનાવવાની ક્રિયાને સંજના દોષ કહેવાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧ ૧૦૧ અનાદિકાળથી આહાર સંજ્ઞાના ગુલામ બનેલા આત્માને આહાર પ્રત્યેની મર્યાદાતીત માયા–મમતા રહેલી હોવાથી તે લક્ષ્ય સંસારની શુદ્ધ કે શુભ પ્રવૃત્તિઓ કર્યા પછી પણ છેવટે આહાર પ્રત્યે જ રહેશે. તેના ખાસ કારણે નીચે પ્રમાણે છે. ૧. અનાદિકાળની આહાર સંજ્ઞા જોરદાર હોવાથી. ૨. ખાવાના પદાર્થોની વધારે પડતી આસક્તિ હોવાથી, ૩. ખાવા પીવાનું મિથ્યાજ્ઞાન હોવાથી. ૪. ખાવા પીવાથી જ તપશ્ચર્યા સારી રીતે થાય છે એવું મનમાં ઠસી જવાથી. આ ચાર કારણેને લીધે આત્માની સાથે હાર્ડવેરી જેવી બનેલી આહાર સંજ્ઞાને સ્વાધીન કરવા માટે આત્મા સમર્થ બનતે નથી. પરિણામે નિર્જરા તત્ત્વથી તે સાધક દૂર રહે છે. અર્થાત સ્વાદમાં લુપ આત્મા કર્મોની નિજ કરી શકતો નથી. બાહા તપ કરતાં આત્યંતર તપ એટલા માટે શ્રેષ્ઠ છે કે તેમાં આત્માને પ્રતિક્ષણે જાગૃતિ હોય છે. તેમાં પણ સ્વાધ્યાય બળ શ્રેષ્ઠ હોય છે, જેનાથી સાધક આહાર સંજ્ઞાને મારી ભગા હવા સમર્થ બને છે જેને અભ્યાસને રસ જાગે છે તેને આહા ૨માં રસ ઉડી જાય છે અને પરિણામે તેની તપશ્ચર્યા સંવર અને નિર્જરા તને પ્રાપ્ત કરાવનારી બનવા પામે છે. મુનિ ધર્મ સાથે સ્વાધ્યાયનો ઘનિષ્ઠ સંબંધ સ્વીકારાયેલે છે. આ કારણે જ સ્વાધ્યાય સંપન્ન મુનિ પિતાના આત્મિક ગુણેમાં આગળને આગળ વધતા જાય છે અને અનાદિકાલીન કુટેવનેકુસંસ્કારોને કાબૂમાં લેતા જાય છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે સ્વાધ્યાય બળથી સર્વથા કમજોર છે અર્થાત અભ્યાસ કે આત્મધ્યાનમાં જેમનું મન જરાએ લાગતું નથી તે આત્મા પિતાના મનને, ઇન્દ્રિયને સ્વાધીન કરી શકતું નથી. પરિણામે પ્રત્યેક પ્રસંગ તેને આર્તધ્યાનનું કારણ બને છે. તે આત્મા સાધુતાને કટ્ટર વેરી છે. માટે જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં જ્ઞાનબળ, સ્વાધ્યાય બળ કે ધ્યાનબળ કેળવવું તે સર્વથા ઈચ્છનીય છે : ૧લે ઉદ્દેશ સમાસ * - - ~ :: : = = = જલન = S - Page #163 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-ર પ્રશ્ન–હે પ્રભો ! “સ જીવમાં મેં હિંસાત્યાગનું પ્રત્યાખ્યાન કર્યું છે.” આમ બોલનારને સુપ્રત્યાખ્યાન છે કે દુપ્રત્યાખ્યાન છે? ભગવાને કહ્યું કે–“પ્રત્યાખ્યાન કરનારને જ્યાં સુધી આ જીવે છે, આ અજી છે, આ ત્રસ જીવો છે, આ સ્થાવર જીવે છે” આવું જ્ઞાન જ ન હોય તે હે ગૌતમ! તે સાધક સુપ્રત્યાખ્યાની નથી પણ પ્રત્યાખ્યાની છે. કેમકે લીધેલા પ્રત્યાખાનના વિષયનું જ્ઞાન નહીં હોવાથી તેને પાળી શકે તેમ નથી અર્થાત્ જ્ઞાનના અભાવમાં લીધેલી પ્રતિજ્ઞા પાળી શકાતી નથી, માટે સુપ્રત્યાખ્યાનને અભાવ કલ્પી શકાય છે અને તેમ થતાં મેં પ્રત્યાખ્યાન કર્યા છે, આમ બોલનારો સાધક અસત્યવાદી પણ છે. તે આ પ્રમાણે બધા પ્રાણોમાં અને સર્વેમાં ત્રિવિધ ત્રિવિધે– જન–સંયમ રહિત હોવાથી. વિરા-વિરતિ રહિત હોવાથી, કારણ કે પાપકર્મોને ત્યાગ કે પ્રત્યાખ્યાન કર્યું નથી પ-કર્મોના બંધનથી સંહિત હોવાથી. કરવૃત–સંવર તત્ત્વ રહિત હોવાથી તેમજ બીજા ને સર્વથા દડ દેવાવાળા હોવાથી તે અજ્ઞ છે, તે કારણે દુપ્રત્યાખાની છે, અને જે ભાગ્યશાળી જીવાદિ તને જાણે છે તે સુપ્રત્યાખ્યાની છે સત્યવાદી છે અને સંવર ધર્મવાળે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જૈન શાસનમાં બધાએ આગમનું સંગ્રહાત્મક આગમ શ્રી દશવૈકાલિક સૂત્ર છે. તેમાં “પઢમં નાઈ તો ય”નું વિધાન છે કેમકે જ્ઞાન વિનાને જીવ દયા કેની પાળશે. માટે જીવાદિકનું જ્ઞાન જ આત્મ કલ્યાણ માટે શ્રેયસ્કર છે. પચ્ચક્ખાણ સંબંધીના પ્રશ્નોત્તરે પચ્ચક્ખાણ-પ્રત્યાખ્યાન એટલે સંપૂર્ણ અથવા આંશિક પાપના દ્વાર બંધ કરવા તેને પચ્ચકખાણ કહેવાય છે. તે બે પ્રકારે છે :– (૧) મૂળગુણ પચ્ચકખાણ (૨) ઉત્તરગુણ પચ્ચક્ખાણ. મૂળગુણ પચ્ચક્ખાણ પણ બે પ્રકારે છે – (૧) સર્વ મૂળગુણ પચ્ચક્ખાણ (૨) દેશમૂળગુણ પચ્ચક્ખાણુ. સર્વ મૂળગુણ પચ્ચક્ખાણ એટલે પાંચે મોટા પાપને ત્રિવિધે ત્રિવિધે- સર્વથા ત્યાગવા. તે આ પ્રમાણે – १ सव्वाओ पाणाइवायाओ वेरमण २ सव्वाओ मुसावायाओ वेरमण ३ सव्वाओ अदिन्नादाणाओ वेरमण ४ सव्वाओ मेहुणाओ वेरमण ५ सव्वाओ परिग्गहाओ वेरमण અર્થાત મન-વચન-કાયાથી સંપૂર્ણ જીવ હત્યાને હું કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારને સ ગ કરીશ નહીં આ પ્રમાણે સર્વ અસત્યવાદને અને સર્વ અદત્તાદાનનો ત્યાગ - Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ શતક ૭મું : ઉદ્દેશક-૨ કરું છું, સર્વ પ્રકારના મૈથુનને મન-વચન-કાયાથી ત્યાગ કરૂં છું, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ કરૂં છું. (૨) દેશથી મૂળગુણ પ્રત્યાખ્યાન પણ પાંચ પ્રકારે છે :१ थूलाओ पाणाइवायाओ वेरमण २ थूलाओ मुसावायाओ वेरमण ३ थूलामो अदिन्नादाणाओ वेरमण ४ थूलाओ मेहुणाओ वेरमण ५ थूलाओ परिग्गहाओ वेरमण અર્થાત્ જેમનું આત્મબળ કર્મોને કારણે દબાઈ ગયું હોય તે ભાગ્યશાળીઓ સૂમ પ્રકારે સર્વથા હિંસા આદિ ન ત્યાગી શકતા હોય તેમને માટે સ્થૂલરૂપે પાંચે પાપને ત્યાગવાની પ્રતિજ્ઞા કરવાની હોય છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન પણ બે પ્રકારે છે – (૧) સત્તર ગુણ પ્રત્યાખ્યાન (૨) દેશેત્તર ગુણ પ્રત્યાખ્યાન. તેમાંથી સર્વોત્તર ગુણ પ્રત્યાખ્યાનના દશ ભેદ છે – ૧. અનાગત તપ–પર્યુષણ પર્વ આવતા જે તપ કરવું જોઈતું હતું તે કારણવશ પહેલાં ન કર્યું. ૨. અતિક્રાંતા–કારણવશ પર્યું પણ પછી કર્યું. ૩. કોટિસહિત–એક તપ જે દિવસે પૂરો થાય તે જ દિવસે બીજે તપ ચાલુ કરે. ૪. નિયંત્રિત-વિન આવ્યું છતે નિયમિત દિવસે જ તપ કરે. ૫. સાકાર તપ-આકાર (મહત્તરાગાંરે આદિ) એટલે અપવાદ સાથે તપ કરે. - 1 - - . Page #166 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ ૧૦૬ ૬ અનાકાર આકાર-અપવાદ વિના જ તપ કરવેા. ૭ કૃત પરિણામ-થાળીમાં કે પાત્રામાં એક સાથે પડેલા આહારને જ કરવા. ૮. નિરવશેષ-ચાર પ્રકારના આહારના ત્યાગ કરવા ૯ સ કેત તપ-મુષ્ટિ, વસ્ત્ર, ગાંઠ આદિના સંકેત કરી તપ કરવા. ૧૦. અદ્ધા-પેારસી, સાઢ પૈારસી આદિ તપ કરવા. દેશાત્તર ગુણ પ્રત્યાખ્યાન તપ સાત પ્રકારે છે. ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત અને અપશ્ચિમ મરણાન્તિક એટલે સલેખના તપ. ત્રણ ગુણુત્રન-સ્થૂલ તેમાં જે કંઇ વધારે પડતી છૂટ હાય તેને સ ક્ષેપ કરવી, આનુ નામ ગુણુવ્રત છે. અર્થાત્ લીધેલા વ્રતાને મદદરૂપ બને તે ગુણુવ્રત. ૧. દિક્પરિમાણુ વ્રત-એટલે પ્રયેાજન વિના ગમન અને આગમન સોંયમિત કવું. ૨ અન་દંડ વિરમણ વ્રત-સથાનિક પાપ અને પાપ ભાવનાઓ પર સંયમ કેળવે. ૩. ભાગેષભાગ વિરમણવ્રત—ભાગ એટલે એક જ વખત ઉપ ચેગમાં આવતી વસ્તુએ જેમ અન્ન, પાણી, દૂધ, દહીં વગેરે, અને ઉપભેાગ એટલે વારવાર ઉપયેાગમાં આવતી વસ્તુએ, જેમ અ, મકાન, આભૂષણૢ વગેરે. આ બંને પ્રકારની વસ્તુઓને સંયમિત મર્યાદિત કરવી તે શ્રેષ્ઠ છે Page #167 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ : ઉદ્દેશક-૨ ૧૦૭ હું મેશા અભ્યાસ કરવાના તેા અથવા અન્નાની જીવે ને સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રની શિક્ષા પ્રાપ્ત કરાવે તેવા વ્રત, તે શિક્ષાવ્રત. તે ચાર પ્રકારના છે. t ૧. સામાયિક—એ ઘડી માટે સમસાત્રમાં સ્થિર થવું, આત્માને મનને અને ઇદ્રિચાને વશમાં કરવી. ૨ દેશાવગાસિક—દસ સામાયિક એક સાથે અથવા જુદી જુદી કરી જીવનને સયમિત મનાવવાની ટેવ પાડવી. ૩. પૈાસધેાપવાસ—ઉપવાસ કે એકાસણું કરી ૨૪ કલાક કે ૧૨ કલાક સુધી' સંસારની સ* માયા છે।ડી . સાધુપણું સ્વીકારવુ તે ૪. અતિથિસ વિભાગ—પુણ્ય પ્રભાવે પ્રાપ્ત થયેલા પૌદ્ગલિક પદાર્થીના અતિથિ એટલે વ્રતધારીએ માટે વિભાગ કરવા, તેમને આપવી તે આ વ્રતના ફલિતાથ છે. હવે સ લેખના વ્રત કહે છે—મૃત્યુ સમય પાસે આવ્યાની ખબર પડતાં ભવભીરૂ આત્માએ પેાતાના શરીરને તથા કષાને પાતલા કરવા માટે સંસારની અસારતાનેા ખ્યાલ કરી કરેલા પાપેાને વેાસરાવી દેવા તેમજ શરીરની વેદનાએ વિદ્યમાન છતાં પણ આત્માને ઢ બનાવી ચારે પ્રકારના આહાર તથા સ્વજના ક્રિના સ્નેહ છેાડીને અરિહતાના ધ્યાનમાં મન જોડી દેવુ તે સલેખના વ્રત છે. ' આ વ્રત સર્વાંત્તર ગુણવાલાને સત્તર ગુણુરૂપ હૈાય છે અને દેશે।ત્તરગુણવાલાને દેશાત્તર ગુણરૂપ છે. તેએ દેશેાત્તર ગુણવાળા શ્રાવક-શ્રાવિકાને પણુ પેાતાની પરિસ્થિતિ અને આત્માની શક્તિને ધ્યાનમાં લઈ ગુરુ મહારાજાઓની સમક્ષ કરવા લાયક છે. 1 Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અલ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે મૂળગુણ પ્રત્યાખ્યાની પણ છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ છે અને અપ્રત્યાખ્યાની પણ છે. નારક, દેવો અને એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિયના જ અપ્રત્યાખ્યાની હોય છે. મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવમાં ત્રણે પ્રકાર હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો દેશથી મૂળગુણ પ્રત્યાખ્યાની હેય છે, કેમકે તેમને સર્વવિરતિનો અભાવ હોય છે. કહ્યું છે કે “તિર્યંચ પંચેન્દ્રિય જીવેને સર્વવિરતિને અભાવ છે. તેઓ મહાવતે ચારણ સંભળાય છે.” આના પરિવારમાં આમ પણ કહેવાયું કે “તેમને મહાવ્રતની સંભાવના થયે છતે પણ ઘણુ ગુણીયલ પંચેન્દ્રિય તિર્યને ચારિત્રનું પરિણામ હોતું નથી.” સારાંશ કે તિર્ય ચ પંચેન્દ્રિયે વ્રતધારી થઈ શકે છે. મહાહિસક જટાયુ પક્ષીએ મુનિરાજોના સાનિધ્યમાં કષ્ટસાધ્યવ્રત લીધાને જૈન રામાયણમાં ઉલ્લેખ છે. આ સાધ્વીજીને જોઈને મહવાસનાને લીધે ઘણા અવતાર પછી હાથીના અવતારને પામેલે રૂપસેન પણ પિતાના ભાવનું પરિ. વર્તન કરી શકે છે. મહાવીરસ્વામીના ચરણોમાં ચંડકૌશિક નાગરાજ પણ દેશસંયમી બન્યા છે. ઈત્યાદિક ઉદાહરણે શાસ્ત્રમાં જોવા મળે છે મૂળગુણ પ્રત્યાખ્યાની જી સૌથી થોડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની જ અસંખ્યJણ વધારે છે અને અપ્રત્યાખ્યાની છે અનંતગુણા છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શક ૭મું : ઉદ્દેશક-૨ આ સૂત્રથી જાણવાનું મળે છે કે–મહા પુર્યોદય હાય, ભવભવાંતરમાં જૈનધર્મ મળવાને હોય તેવા ભાગ્યશાળીઓને પ્રત્યા ખ્યાન ધર્મ ઉદયમાં આવે છે, અથવા જાણી બુઝીને જ્ઞાનપૂર્વક પિતાના પુરુષાર્થ બળને દઢ કરીને પ્રત્યાખ્યાનને ઉદયમાં લાવે છે. ભેગ અને ઉપભેગમાં આવનારા પદાર્થોમાંથી જે પદાર્થો લેહી, માંસ, ચામડી, થક તેમજ ધાર્મિક મર્યાદાઓને બગાડ નારા હોય, તેઓને ત્યાગ સમજદારીપૂર્વક કરવાથી શરીરનું આરોગ્ય સચવાશે, પાપભીરુતા કેળવાશે, ત્યાગની ભાવના ઉત્પન્ન થશે અને રહેતાના ત્યાગપ્રધાન ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. પ્રશ્ન-જીવો શાશ્વતા છે કે અશાશ્વતા? જુદા જુદા સ્થાનેથી જે જે વિચારધારાઓ શ્રી ગૌતમસ્વામીને કણું ગોચર થતી તે બધી વાતને લક્ષ્યમાં રાખીને ભગવાન મહાવીરના મુખેથી તેને નિર્ણય કરવા માટે આ બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે સમયે પશુ હત્યા, પક્ષી હત્યા, મધપાન, પરસ્ત્રીગમન આદિ પાપિ પિતાની મર્યાદા વટાવી ચૂક્યા હતા. શુદ્રોને તિરસ્કાર અને સ્ત્રીઓની અવહેલના પણ ડગલે અને પગલે થવા લાગી હતી. દાર્શનિક વાયુદ્ધો આગળ વધીને ડડા ડ ડી સુધી પહોચી ગયા હતા. ભગવાન્ મહાવીરસ્વામીના કેવળજ્ઞાન પછી આચાર સંહિતા કંઈક લાઈન પર આવી હતી. પરંતુ વિચાર ક્રાંતિ વિના આચાર સંહિતા દૃઢ શી રીતે બને ? તે માટે જ ભગવાને સ્વાદુવાદના માધ્યમથી જનમાનસમાં એક જબરદસ્ત કાંતિ ઉભી કરી અને લોકોને સાચી દિશામાં વિચાર રતાં કરી દીધાં. પંડિતેના મસ્તિષ્કમાં જે ખાટાં ભૂસા ભરાઈ ગયા હતા, તેમને અનેકાતવાદરૂપી અમૃતના પાનથી નિર્મળ બનાવી પોતાના પાકા અનુયાયી બનાવી દીધાં. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારના પ્રત્યક્ષ અનુભવાતાં સુખ–દુઃખ, સંચાગ-વિયાગ, આદિ વ્યવહારને પડતા મૂકી કેરી બુદ્ધિ કલ્પનાથી ઘેડા દોડવવામાં કર્યો હેતુ સિદ્ધ થવાનું હતું ? હિસા, જુઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના પાપથી ખદબદી ગયેલાઓને સ્વર્ગ અને મોક્ષના પાઠ ભણાવવાથી સાંત્વના કઈ રીતે મળશે? આ બધી વાતને પ્રત્યક્ષ કર્યા પછી જ ભગવાન મહાવીર સ્વામીએ સ્વાદુવાદની વિચારસરણીથી અને અહિંસાની સંપૂર્ણ સ્થાપના દ્વારા બધા પાખડોને ઘટસ્ફોટ કરી એક જબરદસ્ત ક્રાંતિ કરી સૌને સત્યનું ભાન કરાવવામાં સ પૂર્ણ સફળ બન્યા. નિશ્ચિત હકીકત એ છે કે ભગવાન પાર્શ્વનાથના નિર્વાણ પછી સમય જતાં વેદવિહિત હિંસાએ પિતાનું તાંડવનૃત્ય ફરીથી શરૂ કરી દીધું હતું. માસાહારની સાથે સુરાપાન અને સુંદરી (પરસ્ત્રી)ને સહવાસ નકારી શકાતું નથી. આમ વધી ગયેલા સુરસુંદરી અને શિકારની ત્રિપુટીએ મોટા મોટા પંડિત, મહાપંડિત, શ્રીમંતે અને સત્તાધારીઓને પિતાના ફસામાં લઈ લીધા હતાં. જ્યાં માનવ સમાજનું ચિત્રામણ જ કદરૂપું હોય ત્યાં શાસ્ત્રીય જ્ઞાન અને તર્કોપણ કદરૂપા બની માનવ સમાજને કિ કર્તવ્યમૂઢ બનાવી દે છે ત્યારે જ ભગવાન મહાવીર સ્વામીની હયાતિમાં પિતાની જાતને તીર્થકર રૂપે માનનારી છ વ્યક્તિઓએ પિત પોતાની અનુયાયી મંડળીમાં ધર્મના સિદ્ધાંતને ઘણું જ વિકૃત રૂપે બનાવી દીધા હતા. કથિત તીર્થકરોના નામો આ પ્રમાણે છે :–૧. પૂરણ કશ્યપ, ૨ અજિત કેશકુંબલી, ૩. પ્રફુલકાત્યાયન, ૪. સંજયલઠ્ઠીપુત્ર, ૫ મંખલી પુત્ર ગોશાળે, ૬. બુદ્ધદેવ. આ છમાંથી પહેલાના Page #171 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૨ ૧૧૧ પાંચ તે અત્યારે નામ શેષ જ રહ્યા છે જ્યારે બુદ્ધદેવનું બૌદ્ધ શાસન અત્યારે વિદ્યમાન છે અને તેમની માન્યતા ક્ષણિકવાદની છે. - જ્યારે નિયાયિકે આત્માને સર્વથા નિત્ય માનતા હતા. તેમની માન્યતા હતી કે આત્મા આકાશ પદાર્થની જેમ એકાંત નિત્ય હોવાથી તેમાં કઈ જાતના ફેરફારને અવકાશ નથી. સુખ –દુઃખની કલ્પનાઓ પ્રકૃતિમાં માયામાં જ સંભવી શકે છે આમ આત્માને એકાત નિત્ય માનવે કે એકાંત ક્ષણિક માનવે? અને આના જેવી બીજી ચર્ચા-વિતંડાવાદમાં જ ભારતના મહાપ ડિત ગોથા ખાઈ રહ્યા હતા. કેઈક સમયે ચર્ચાઓ ઉગ્ર સ્વરૂપ પણ ધારણ કરતી, ઠંડાડડી પણ થઈ જતી હતી રાજસત્તાઓ પણ આ પંડિતાના ચક્રાવે ચઢી ચૂકી હતી. હારેલાને જીવતા ધગધગતી કડાઈઓમાં હોમવાની શરતે પણ થતી. આમ દેશ ત્રસ્ત અને કિંકર્તવ્ય વિમૂઢ અવસ્થામાં હતે. પરાકશ્યપની માન્યતા આ પ્રમાણે હતી કે–“મનુષ્ય જે કાંઈ કરે છે તે આત્મકૃત નથી છેદન–ભેદન, મરવું–મારવ . ચેરી, મિથુન આદિમાં પાપ નથી દાન-પુણ્ય આદિમાં ધર્મ નથી. આવી રીતે પિતાની અનુકૂળ માન્યતાને લઈને જનતાનો માટે વગ પૂરણકશ્યપને ભક્ત બની ગયેા હતો. પર ત તે બદ્ધદેવના પ્રભાવને સહન કરી શક્યા નહીં, અને જળસમાધિ લઈને ભારતભસિમાંથી અદશ્ય થઈ ગયા અજિતકેશ કંબલીની માન્યતા ચાર્વાક જેવી જ હતી. ખાઈપીઈને ખૂબ મજા કરો, સ્વર્ગ-નરક જેવું કાંઈ છે જ નહીં, મર્યા પછી પાછું કેઈ આવવાનું નથી પ્રકૃધ કાત્યાયનના મતમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાય. સુખ-દુખ અને જીવ આ સાતે ત અકૃત, અનિમિત્ત, અબદ્ધ અને ટસ્થ છે, માટે કંઈ મારનાર નથી અને કોઈ મરનાર નથી. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંજયવેલŕિપુત્ર સવથા અજ્ઞાનવાદી હતા. તેની માન્યતા હતી કે— જ્ઞાનને લઈને જ વેર-વિરાધ વધે છે. હિંસા, જૂઠે, ચારી આ બધુ જ્ઞાનીની ભેટ છે. જ્ઞાનીએ જ એકબીજાના કટ્ટર વૈરી છે. આમાં કોણ સાચા અને કાણુ ખાટા ? ૧૧૨ મખલીપુત્ર ગેાશાળાની માન્યતા હતી કે—કલેશ, સુખ, દુઃખ આદિ બધીએ વાતા નિહેતુ છે. જીવાત્મા પે।તે કઈ પણ કરતા જ નથી. ખં પેાતાની મેળે જ બન્યા કરે છે. આ પ્રમાણે મધાએ પડતાના ચક્રાવામાં રાજ્ય સત્તા, કર્મચારી સત્તા, શ્રીમંત સત્તા પણ ઘેરાઇ ગઇ હતી, મન! પૂત સમાવતુ સૌ પાત પેાતાના મનમાં આવે તેમ કરવા લાગ્યા હતા. ભારતવર્ષ ની દશા અંધકારમય અને વિષમય બની ગઈ હતી. સામાન્ય જનતા આનાથી ત્રાસી ગઈ હતી. જગદખા જેવી સ્ત્રીશક્તિની અવહેલનાએ માઝા મૂકી દીધી હતી, કારણ કે સૌને! આમાં જ સ્વાર્થ હતા, તેવા સમયે દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ સમવમરણમાં વિરાજમાન થઈને કહ્યું કે- પડિતા! તમે જરા દ્વીધ દૃષ્ટિથી વિચાર કરે. આંખા બંધ કરીને જરા ઊંડા અ'તઃસ્થલમાં પ્રવેશ કરીને જોશે તા જણાશે કે જે સંસારને તમે બધાએ પેાત પેાતાની મતિકલ્પનાના આધારે સિદ્ધાતા કરી બેઠા છે તે અધૂરા છે. આખાયે સસાર તમારા સૌની નજરમાં સદૈવ પ્રત્યક્ષ છે. જેમાં મુખ્ય એ તત્ત્વે। અન તાન ત જીવરાશિ અને અનંતાનંત પૌÇગલિક પદાર્થાં પણુ દેખાય છે. જે બધાએ પ્રતિસમયે નવા નવા પર્યાયામાં પરિવર્તિત થાય છે અને જૂના આકાર ખદલે છે. મૂળ તત્ત્વ કાયમ રહે છે. ઉદાહરણ તરીકે સેાનાની કઢીને જ જોઈ લે. તેમાં ચિરસ્થાયી મૂળ દ્રવ્ય સુવર્ણ છે, અને સેનીએ તે સુવર્ણ ને Page #173 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું . ઉદ્દેશક-૨ ૧૧૩ કઠીને આકાર આપે અને તે કંઠી તરીકે સંબોધાયું. પછી કંઠી તેડીને તેની વીંટી બનાવી. હવે મૂળ દ્રવ્ય મેનુ તે બન્ને અવસ્થામાં કાયમ રહ્યું છે, માત્ર કંડીના આકારરૂપે નાશ પામી ટ્વટીના આકારરૂપે તે ઉત્પન્ન થયું છેઆ પ્રમાણે સર્વત્ર મૂળ દ્રવ્યની રતિ માત્ર પણ હાનિ થયા વિના પર્યાયની પ્રતિક્ષણે ઉત્પત્તિ અને હાનિ સૌને પ્રત્યક્ષ અનુભવમાં આવી રહી છે. - આનાથી આપણને જાણવામાં સુગમતા થશે કે તૃણના ટૂક ડાથી લઈને આકાશ સુધીના અનંત દ્રામાં બે ત જ રહેલા છે. એક દ્રવ્ય અને બીજો પર્યાય. પર્યાય એટલે આકાર વિશેષ કેમકે એકલું દ્રવ્ય માનવને કામમાં આવતુ નથી હું તમને જ પુછુ કે એકલું સુવર્ણ, માટી, રૂ, આદી દ્રવ્ય તથા શરીર પર્યાય વિનાને જીવ સંસારના કોઈ પણ વ્યક્તિને શા કામમાં આવવાને છે? જ્યારે સુવર્ણ દ્રવ્ય, કઢી, વટી, ક દોરે, કુડલ, બંગડી આદિ પર્યામાં આકાર વિશેષમાં પરિવર્તિત થાય છે ત્યારે જ સોના કામમાં આવે છે રૂ દ્રવ્ય પણ છેતી, સાડી, કોટ, ખમીસ, ટોપી, બડી આદિ પર્યાયામાં આવ્યા પછી જ ઉપકારક બને છે એવી જ રીતે જીવ પણ કેઈને કોઈ શરીર પર્યાયમાં આવ્યા પછી જ સંસારના વ્યવહારમાં ઉપયેગી થાય છે. માટે જ દ્રવ્યવના પર્યાયે હેઈ શકતા નથી અને પર્યા વિનાનું દ્રવ્ય પણ કેઈએ જોયું નથી–જેવાતું નથી અને જેવાશે પણ નહીં સુવર્ણ દ્રવ્ય પણ બંગડી, સોનામહેર, ત્રિકોણ કે ચતુષ્કોણ રૂપીઆના આકારમાં હશે. માટી દ્રવ્ય પણ ઢેફા, કે ધૂળના આકારમાં જોવા મળશે. 1 - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આપણે મનુષ્ય અવતાર પામેલા જીવની જ વાત કરીએ, જ્યાં પ્રતિક્ષણે સુખ-દુઃખ, સંગ–વિગ, આદિના કંકો પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ, જે આત્માના જ પર્યાયે છે. આત્મા જ્યારે ક્રોધાવેશમાં હોય છે ત્યારે આપણે સૌ તેને “આગને ગળે કહીએ છીએ, અને એજ આત્મા જ્યારે પાછો શાંત બની જાય છે ત્યારે તેને “સમુદ્ર જે ગંભીર કહીએ છીએ. મૈથુનાસક્ત બનેલાને “વિષયવાસનાનો કીડો” અને શિયલ સંપન્ન બનેલાને આપણે “બ્રહ્મનિષ્ઠ કહીને સંબોધીએ છીએ. દેવગતિમાં ગયેલા જીવને દેવ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલાને મનુષ્ય તરીકે ઓળખીએ છીએ. . “ આ પ્રમાણે એકલા જીવદ્રવ્યને તમે બધાએ ભેગા મળી ગતતા ગોતતા થાકી જશે તે પણ શરીર વિનાના જીવને મેળવી શકવાના નથી. પ્રત્યક્ષ દેખાતી વનસ્પતિમા, વનસ્પતિના ફળ, ફૂલ, થડ, શાખા અને પાદડા એ વનસ્પતિ જીવના શરીરે છે. તેથી જ પાણે મળતાં તે જ આપણી જેમ વધે છે. હવે તમે સમજી શકશે કે જીવદ્રવ્ય દ્રવ્યાસ્તિકાયનયની અપેક્ષાએ નિત્ય શાશ્વત છે અને પર્યાયાસ્તિકાયનયની અપેક્ષાએ અનિત્ય છે–અશાશ્વત છે. શરીરપર્યાય ધાર્યા વિના એ આત્મા રહી શકે જ નહીં, અન્યથા મોજાયત સારી ? આ માન્યતા જૂઠી પડશે. જે તમને અને મને પણ કબૂલ નથી. - કેઈ પણ પદાર્થને જોવા માટે અને તેને યથાર્થ નિર્ણય કરવા માટે આ બે દષ્ટિકેણું છે જે સર્વથા વ્યવહારુ માર્ગ છે, માટે જ સર્વથા સત્ય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ : ઉદ્દેશક-૨ ૧૧૫ તમે પદાર્થના નિર્ણયમાં એક દષ્ટિકોણ સ્વીકાર કરીને બેઠા છે માટે ઝઘડે છે, આવા નિરર્થક ઝઘડા કરવા માટે આ દેવ દુર્લભ મનુષ્ય અવતાર નથી તેથી બને દષ્ટિકોણનો ઉપયોગ કરે. તેથી તમને વાસ્તવિક જ્ઞાન મળશે, ઝઘડાઓ શાંત થશે અને સંસારના પદાર્થોનું યથાર્થ જ્ઞાન મળશે જેનાથી તમારા જીવનમાં શાતિ-સમાધિની પ્રાપ્તિ થતાં અનંત સુખના ધામ જે મેલ મેળવવા ભાગ્યશાળી બનશે. ભગવાન મહાવીરસ્વામીના આવા પ્રકારના ઉદ્દબોધને પંડિત -મહાપંડિતો સમજ્યા અને ભગવાનને શરણે આવ્યા. નારકે શાશ્વતા કે અશાશ્વતા ? આના જવાબમાં ભગવાને કહ્યું કે નરક ગતિમાં જીવ રહે ત્યાં સુધી નારક તરીકે શાશ્વત છે અને નરક ભૂમિથી બહાર આવ્યા પછી નારક તરીકે નહીં રહેવાથી અશાશ્વત છે બીજો ઉદેશે સમાસ : Page #176 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક–૩ પ્રશ્ન-વનસ્પતિકાયિક જીવો કયારે અલ્પાહારવાળા અને કયારે વધારે આહારવાળા હોય છે? ચરાચર સંસારના સંપૂર્ણ પ્રશ્નોને યથાર્થ જવાબ આપવામાં સર્વથા અજોડ ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે–શ્રાવણ, ભાદર, આસે અને કાર્તિક મહિનામાં વનસ્પતિકાયિક જી સૌથી વધારે આહાર લેવાવાળા હોય છે અને ત્યાર પછીના મહિનાઓમાં ઉત્તરોત્તર આહારની માત્રા અલ્પ હોય છે, અને ગ્રીષ્મ ઋતુમાં સૌથી અલ્પ આહાર લેવાવાળા હોય છે. પ્રશ્ન-ગ્રીષ્મ ઋતુમાં સૌથી થોડે આહાર લેવાતું હોય તે ઘણી વનસ્પતિઓને લીલા પાંદડા, નવા પુષ્પ, નવા અને તાજા રસદાર ફળે કેવી રીતે આવે ? આપણે પણ પ્રત્યક્ષ જોઈએ છીએ કે ભય કર ગરમીમાં પણ આબે, રાયણ, લીંબડે, જાંબુડો, લીલી દ્રાક્ષ આદિ બીજી પણ ઘણું વનસ્પતિઓ અને ઝાડે લીલાછમ અને રસદાર હોય છે. જવાબમાં ભગવાને કહ્યું કે જન્મ લેવાવાળા જે જી ઉણ નિના માલિક હોય છે, તે ગરમીમાં જ ફળે છે. જીવ માત્રને જન્મ લેવાના સ્થાનને ચેનિ કહે છે. તે જુદા જુદા પ્રકારે આ પ્રમાણે હોય છે? સચિત્ત-જન્મ લેવાનું સ્થાન જેમનું સચિત્ત હોય. અચિત્ત-જન્મ લેવાનું સ્થાન જેમનું અચિત્ત હોય. Page #177 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૩ - (૧૧૭ મિશ્ર–જેમનું કઈક સચિત્ત અને કંઈક અચિત્ત સ્થાન હોય તે મિશ્ર. શીત –જેમનું સ્થાન શીત-ઠંડા પર્શવાણું હેય. ઉષ્ણ –જેમનું સ્થાન ઉષ્ણુ–ગરમ સપર્શવાળું હોય. મિશ્ર –જેમનું સ્થાન કંઈક શીત અને કાંઈક ઉષ્ણ હોય. સંવૃત્ત -જન્મ લેવાનું સ્થાન જેમનું ઢાંકેલુ હોય, વિવૃત્ત -જન્મ લેવાનું સ્થાન જેમનું ઉઘાડું હોય. મિશ્ર–કાંઈક ઢાંકેલું અને કાંઈક ઉઘાડું હોય તે મિશ્ર. સૂત્રમાં આપેલી આલુ (બટાટા) આદિ વનસ્પતિઓ અનંતકાય કહેવાય છે. એટલે એક શરીરમાં અન તા જીવો હોય અથવા અનંત જીવેનું એક શરીર હોય તે અનંતકાય. તેને સાધારણ વનસ્પતિકાય પણ કહે છે. અનંત જીવે પણ પુત્રો સત્તા..એટલે તે સૌ જી જુદા જુદા હોય છે અને સૌના કર્મો પણ જુદા છે. પ્રશ્ન–નરકગતિમાં રહેલે એક નારક જીવ કૃષ્ણ લેશ્યાને સ્વામી હોવા છતાં તે અવકર્મા હોઈ શકે ? ભગવાને હા”માં જવાબ આપતાં કહ્યું કે, યદ્યપિ નીલ લેશ્યા કરતા કૃણ લેશ્યાવાળે જ મહાકર્મી કહેવાશે, પરંતુ આયુષ્યકર્મની સ્થિતિની અપેક્ષાએ કૃષ્ણ લેશ્યા હોવા છતાં બહુ લાંબા કાળથી નરકમાં રહેતે પિતાના ઘણા કર્મોને ખપાવી દીધા હોય છે જ્યારે નીલ લેફ્સાને સ્વામી નારક હજી તત્કાળ જ , ઉત્પન્ન થયે છે માટે હજુ ઘણુ કર્મો ભોગવવાના છે, માટે આ સ્થિતિ ધ્યાનમાં રાખી મહાકમી કહેવાણે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ આ જ વાત ધ્યાનમાં રાખી પદ્મલેશ્યાના સ્વામી વૈમાનિક દેવ અલ્પક વાળે પણ હાય અને શુકલલેશ્યાને વૈમાનિક દેવ મહાકર્મી પણ હાઈ શકે છે. ૧૧૮ ' પ્રશ્ન—વેદના અને નિર્જરા એક નથી. કેમકે વેદના કમ ની થાય છે. માટે વેદનાને કમ કહેવાય છે. અને વેઢિત એટલે ' આત્માથી અનુભવાયેલું કમ ના કમ કહેવાય છે. માટે નિરા કની નથી હોતી પણ તે કર્મ'ની થાય છે. સત્તામાં પડેલુ કમ જ્યારે પેાતાના છેલ્લા પ્રદેશથી પણ વેદાઇ જાય છે, ત્યાર પછી જ આત્માથી જુદું પડે છે. વેદાતુ હાય ત્યાં સુધી ક અને વેઢાયા પછી નાકમ કહેવાય છે. માટે કહેવાય છે કે વેદના કર્મીની હાય છે અને નિજરા નાકની હાય છે. આ રીતે બીજા પણ પ્રશ્નો ઉપર પ્રમાણે સમજવા. વેદના અને નિરાને સમય શુ એક છે ? " ભગવાને કહ્યુ કે ‘· ના ” કારણ કે પહેલા સમયમાં કમ વેદાય છે અને ખીજા સમયે નિરાય છે. માટે બંનેના સમય જૂદા છે. ત્રીજો ઉદ્દેશ સમાય .......................O Page #179 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક ૪-૫ , પ્રશ્ન–રાજગૃહી નગરીમાં પૂછાયેલા આ પ્રશ્નો છે. હે ભગવન્! સંસારત્વને પામેલા જ કેટલા પ્રકારે છે? ભગવાને કહ્યું કે જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે જ્યાસુધી સમ્ય કૃત્વ અને મિથ્યાત્વક્રિયાને અધિકાર છે, તે રીતે સમજવું. અને જીવાભિગમ સૂત્રમાં આ પ્રકારે પ્રજ્ઞાપના સૂત્રથી જાણી , લેવાની ભલામણ કરી છે. " આ ઉદ્દેશામાં (૧) છ પ્રકારના જી, (૨) પૃથ્વીઓ, (૩) જીની સ્થિતિ, (૪) ભવ સ્થિતિ, (૫) કાય સ્થિતિ, (૬) નિલેપના, (૭) અણગાર, (૮) સમ્યકત્વ-મિથ્યાત્વ ક્રિયાઓનું વર્ણન છે. જીવે છે પ્રકારના છે આ વાત ઘણીવાર કહેવાઈ ગઈ છે પૃથ્વીકાય બે પ્રકારે છે. સૂક્ષ્મ પૃથ્વીકાય અને બાદર પૃથ્વીકાય. , બાદર પૃથ્વીકાય છે પ્રકારે છે ૧. લક્ષણ પૃથ્વી–મૂલાયમ ઝીણા લેટ જેવી અર્થાત્ પાતળી ધૂળ. - ૨. શુદ્ધ પૃથ્વી પર્વત આદિના મધ્યમાં ૩. મનઃ શિલા પૃથ્વી–પ્રસિદ્ધ છે. ૪ વાલુકા પૃથ્વી-રેતી રૂપે. ૫. શર્કરા પૃથ્વી–નાના નાના પત્થરના ટૂકડા ૬. ખરા પૃથ્વી–પાષાણ રૂપે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એ પૃથ્વીએની આયુઃ સ્થિતિ આ પ્રમાણે છેઃ— લક્ષણા પૃથ્વી શુદ્ધ પૃથ્વી મનઃ શિલા પૃથ્વી— શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાલુકા પૃથ્વી શર્કરા પૃથ્વી ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ ત્ માર હજાર વર્ષ સાળ હજાર વર્ષ ચઉદ હજાર વર્ષ અઢાર હેજાર વર્ષ ખાવીસ હજાર વર્ષ ખરા પૃથ્વી અને જઘન્યથી બધાનું આયુષ્ય અંતર્મુહૂત છે. ભસ્થિતિ અને કાયસ્થિતિ જીવવિચાર પ્રકરણથી જાણી લેવી. “નીવ” ધાતુ પ્રાણ ધારણ અથમાં છે. જે પ્રાણીને ધારણ કરે તે જીવ કહેવાય છે. પ્રાણા એ પ્રકારના છે: ૧ દ્રવ્યપ્રાણુ, ૨ ભાવપ્રાણ, દ્રવ્યપ્રાણુ ૧૦ પ્રકારે છે: ૫ ઇન્દ્રિયેા, ૩ ખળ, શ્વાસે વાસ અને આયુષ્ય. કોઈ પણ પ્રાણીના પ્રાણેાતું હૅનન, પીડન, મારણ કરવું તે હિંસા. ભાવપ્રાણુ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે છે. જેથી મેાક્ષમાં ગએલે જીવ પણ આ ભાવપ્રાણને લઈને જીવ કહેવાય છે. કયા જીવને કેટલા પ્રાણા હેાય છે. તે ‘જીવવિચાર’ પ્રકરણથી જાણી લેવું. સ’સારી અવસ્થામાં દ્રવ્યપ્રાણાને લઇને અને મુક્ત અવસ્થામાં ભાવપ્રાણાને લઈને સર્વ કાળે જીવ છે. અહીં પ્રતિનિયત એક જીવની વિવક્ષા નથી પરંતુ જીવ સામાન્યની વિવક્ષા છે. જીવ કેટલા કાળ સુધી રહે? અનાદિ અન’ત કાળની અપેક્ષાએ Page #181 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક ૪-૫ ૧૨૧ જીવ સર્વ કાળે વિદ્યમાન હાય છે. જીવાની કાયસ્થિતિ પ્રકરણ ગ્રંથાથી જાણી લેવી. એક સમયમાં એક જીવ કાં તા સમ્યક્ત્વની એક કાં મિથ્યાત્વની ક્રિયા કરશે. પરંતુ એક સમયમાં એ ક્રિયા માનવામાં સિદ્ધાંતને ખાધ આવે છે. કેમકે તેમ થતાં જીવને મિથ્યાત્વ કાઈ કાળે ટળશે નહિ અને મિથ્યાત્વને નાશ થયા વિના મેાક્ષના માર્ગ જ ખધ થશે જે સસ્થા અનિષ્ટ છે. પ્રશ્ન—પાંચમા ઉદ્દેશાના વિષય પ્રકરણાદિ શ્ર'થામાં લગ ભગ આવી જાય છે. , ૪-૫ ઉદ્દેશક સમાસ .............s .. Page #182 -------------------------------------------------------------------------- ________________ શતક-૭ : ઉદેશક-૬ પ્રશ્ન–રાજગૃહી નગરીમાં શ્રી ગૌતમસ્વામીએ પૂછયું કે હે ભગવન્! નરકગતિમાં જવાવાળો જીવ શું પિતાના ચાલુ ભવમાં નરકાયુ બાંધે? નરકમાં ઉત્પન્ન થતા બાંધે કે ત્યાં ઉત્પન્ન થાય પછી બાધે ? : યથાર્થ વક્તા ભગવાને કહ્યું કે પાછળના બે વિકલને ' છોડીને અર્થાત્ પિતાના ચાલ ભવમાં જ આયુષ્યકર્મને બાંધે છે મતલબ કે બેડી સમાન આયુષ્યકર્મને બાંધ્યા વિના કઈ પણ જીવાત્મા પિતાના ચાલુ ભવને છેડી શક્તો નથી, જે હકીકત પહેલા ભાગમાં સ્પષ્ટ કરાઈ ગઈ છે, અને બાંધેલુ આયુકર્મ નરકગતિમાં ગયા પછી જ વેદાય છે. 'નરકમાં ઉત્પન્ન થવાને ગ્ય જીવ આ ભવમાં મહાવેદનાવાળ થાય? ઉત્પન્ન થતાં મહાવેદનાવાળો થાય? કે નરકમાં ઉત્પન્ન થયા પછી મહાવેદનાવાળે થાય? જવાબમાં ભગવાને કહ્યું કે, “આ ચાલુ ભવમાં પણ કદાચ મહાવેદના કે અ૮૫વેદના વાળો થાય. ઉત્પન્ન થતાં પણ કદાચ મહા કે અપવેદના થાય, પરંતુ થયા પછી તે એકાંત દુઃખરૂપ વેદનાને ભગવે છે અને કદાચ સુખને પણ વેદે છે. સારાંશ કે નરકગતિમાં ગયા પછી કર્મોનું અશુભ વેદના થાય છે અને તીર્થંકર ભગવંતના જન્મ સમયે આખના પલકારા જેટલું સુખ થાય છે. આ પ્રમાણે અસુકુમારને પણ દેવલોકમાં ઉત્પન્ન થયા Page #183 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૬ ૧૨૩ પછી જ એકાંત સુખરૂપ વેદનાને વેદે છે. દુઃખ તો કવચિત્ જ વેદે છે પૃથ્વીકાયિક જીવે ત્યાં ઉત્પન્ન થયા પછી જ વિવિધ પ્રકારે વેદનાઓને ભેગવે છે. મનુષ્ય પણ મનુષ્ય અવતારમાં જમ્યા પછી જ સુખ-દુઃખ કર્મોને ભોગવનારા બને છે. સૂત્રમાં મૂકાલ કદાચ” શબ્દથી એમ સમજી શકાય છે કે મનુષ્ય અવતાર છોડીને નરકમાં જવાની ચેગ્યતાવાળા કાળ સૌક રિક કસાઈને મૃત્યુના સમયે જેમ નારકીય વેદનાઓ ભેગવવી પડી છે, જેમકે અભયકુમારની સલાહથી તેના પુત્ર સુલસે પિતાના બાપના શરીરે વિષ્ટાનું વિલેપન કર્યું. ગરમ પાણી પાયું, કર્કશ શય્યા પર સુવડાવ્યા અને મેલા, ગંદા કપડાં પહેરાવ્યા અને નારક થવાવાળા કસાઈને નારકીય વેદનાઓ ભેગવતાં પણ સુખ થયું છે પ્રશ્ન–આયુષ્યકર્મ આગથી બંધાય કે અનાગથી ? ભગવાને કહ્યું કે અનાગથી જ આવતા ભવનું આયુષ્ય બંધાય છે, જ્યારે શુભ કે અશુભ કર્મોમાં જીવાત્મા એકરસ થઈ જાય છે અને તેના અધ્યવસાયે પણ રાગ-દ્વેષને વશ થઈ તદાકારતામાં તલીન બની જાય છે ત્યારે આવતા ભવને માટે આયુષ્ય બ ધાય છે, અને ખાસ કરીને પર્વતિથિઓમાં, મોટા પર્વોમાં આયુષ્ય બંધાય છે માટે પર્વતિથિઓમાં, મોટી તિથિઓમા અને પર્યુષણ મહાપર્વ તથા આય બીલની ઓળી જેવા મોટા પમાં પાપ, પાપભાવના, વેર, ઝેર કરવા નહીં. તથા શુભ અને પવિત્ર ભાવમાં રહેવું. આગ–એટલે હું આવતા ભવનું આયુષ્ય બાંધુ આવી ઈચ્છા કરવા માત્રથી કેઈ જીવ પિતાની ઈચ્છા પ્રમાણે આયુષ્યકર્મ બાધતું નથી માટે જ અભેગે (ઉપગ રહિતપણે) કર્મ બંધાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રશ્ન–અત્યંત દુખપૂર્વક ભગવાય તેવા કર્કશ કર્મો શાથી બંધાય છે ? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે સર્વશ્રેષ્ઠ મનુષ્યઅવતાર મેળવીને બીજા માન સાથે સ્વાર્થ_લે ભ–પ્રપંચ આદિને લઇને વૈર, વિરોધ, હિસા, મારફાડ, ચેરી. દુરાચાર આદિ દુષ્કર્મ કરે છે. તેઓ આવતા ભવને માટે ખેથી સહન થાય તેવા કર્કશ અસાતવેદનીય કર્મોને ઉપાર્જન કરે છે. આનાથી વિરુદ્ધ આવતા ભવને માટે અકર્કશ એટલે સાતાવેદનીય કર્મ શી રીતે બંધાય છે? આ પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે – TITU–એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જી પ્રત્યે દયભાવ રાખવાથી. - ભૂતપૂTDવનસ્પતિકાયના છાના છેદન-ભેદન આદિ કાર્યોમાં કરુણાભાવ રાખવાથી. ' નવાપાઇ --પંચેન્દ્રિય અને તિય પ્રત્યે દયાભાવ રાખવાથી. સત્તા -પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના જીવે પ્રત્યે અનુકંપાપૂર્વક ઉપયોગ રાખવાથી. દુ:વળવાઈ-બીજા ને દુઃખનું કારણ નહીં બનવાથી. સોયા –બીજાઓની હાલત દયનીય બની જાય તેવા કાર્યો નહીં કરવાથી. અનૂરળયા–બીજા જીના શરીરને ક્ષય થાય તેવી રીતે તેમને શાક-સંતાપ નહીં આપવાથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૬ તિcqયાણ-આપણા નિમિત્તે કેઈને પીડા થાય તેવું નહીં કરવાથી. મપિટ્ટજયાઈ–મેઈને પણ લાકડા વગેરેથી નહીં મારવાથી. રિવાથrg-બીજાઓને કઈ પણ જાતનું કષ્ટ નહીં દેવાથી જીવ માત્ર આવતા ભવમાં શતાવેદનીય અને લાંબુ આયુષ્ય બાંધે છે. ત્રિશલા માતાએ પૂર્વભવમ ખૂબ જ સાતવેદનીય કર્મ બાંધ્યું હતું, જેને લઈને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમને બધી રીતે સાતા રહી હતી. જ્યારે દેવાનંદાએ જેઠાણીરૂપે પૂર્વભવમાં દેરાણી (ત્રિશલા)ને રેવરાવી, માર મારી, દેવર પાસે માર ખવરાવીને ખૂબ શેક, સંતાપ અને કષ્ટ દેવાથી ભયંકર અસાતા વેદનીય કર્મ બાંધ્યું હતું, જે દેવાનંદાના ભાવમાં ભેગવવું પડ્યું હતું. છઠ્ઠા આરાના ભાવો : પ્રશ્ન–આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં ચાલુ પાંચમે આરે લગભગ ૧૮,૫૦૦ વર્ષ વીત્યા પછી પૂરો થશે, અને આ અવસર્પિણી કાળને છ આરે બેસશે, જે દુષમા-દુષમા નામને છે. જેમાં ભયંકર દુઃખોની પરંપરા ચાલુ રહેશે દુષમ-સુષમા નામના કંઈક સુંદર એવા આ પાંચમા આરામાં જે ભાગ્યવંતે જૈનકુલ, સુખની બધી સામગ્રી અને બીજા પણ પુણ્યના પ્રકારે મેળવ્યા પછી પણ અરિહંત ભગવંતેની પૂજા, પંચ મહાવ્રતધારી ગુરુમહારાજેના દર્શન-વંદન તથા શક્તિ હોવા છતાં પણ સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, નવકારસી, એકાસણું, આયંબીલ, ઉપવાસ, દીન દુઃખીઓની સેવા આદિ પુણ્ય કાર્યો કરવામાં પોતાની Page #186 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શક્તિને ઉપગ નહીં કરે અને હિંસક કાર્યો, અસત્યાચરણ, વેપાર-રોજગારમાં કૂડકપટ, પરસ્ત્રીગમન, શરાબ-પાન આદિ દુષ્ટ કૃત્યામાં પોતાના જીવન પૂરા કરશે તેમને માટે દુર્ગતિના દ્વાર ઉઘાડા જ હશે અને પિતાના ભયંકર કૃત્યે એટલે પાપ દ્વારા હજારો-લાખો-કરોડો જી સાથે જે વૈર બાંધ્યું હશે તેના માઠા ફળે ભેગવવા માટે છઠ્ઠા આરામાં મનુષ્ય કે તિર્યંચ તરીકે જન્મ લેવો જ પડશે. . સમવસરણમાં બેઠેલા બધાએ જીવને દુર્ગતિના તથા છઠ્ઠા આરાના મહાભય કર દુખે સાંભળીને સદ્ધર્મ, સદ્વર્તનમાં સ્થિર થાય તેવા આશયથી ગૌતમસ્વામીજીએ પૂછયું કે-હે ભગવદ્ ! પાંચમો આરો પૂરો થયે છઠ્ઠા આરામાં ભારતભૂમિને આકાર અને ભાવેને આવિર્ભાવ કે થશે? હે ગૌતમ! તે સમયે ભારતવર્ષમાં મહાભયંકર દુઃખ ભેગવવા પડશે. જેથી મનુષ્ય “હા, હા ” શબ્દ કરશે. દુખાર્તા પશુઓ “ભા ભાં’ રવ કરશે. ત્રસ્ત પક્ષીઓ ચીચીઆરી કરી કેલાહલ કરશે. કાળના પ્રભાવથી સહન ન થાય તેવા કઠેર, ધૂળથી મેલા, સુસવાટા મારતા ભયંકર વાયુઓ વાવા લાગશે, ચારે બાજુએ ધૂળના ગોટેગોટા ઉડશે, રજથી મલિન અને પ્રકાશ રહિત અંધકારથી વ્યાસ દિશાઓ ધૂમાડા જેવી ઝાંખી લાગશે, કાલની રુક્ષતાથી ચંદ્ર વધારે ઠ ડે લાગશે અને સૂર્ય વધારે ઉષ્ણ લાગશે. ઘણા જ વિકૃત રસવાળા, વિરુદ્ધ સ્વાદવાળા, ખારા અને ખાતર જેવા ધૂસરિત પાણીવાળા, અગ્નિની જેમ દાહક, વિજળીથી ઝબકતા, અપેય પાણીને વરસાવનાર મેઘો થશે. જેથી મૂશળધાર વરસાદ વરસશે. જેમાં આ ભારતવર્ષના પશુ, પક્ષીઓ, મનુષ્ય, વૃક્ષ, લતા આદિ ઔષધિઓને નાશ થશે, Page #187 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૬ ૧૨૭ વૈતાઢચ સિવાય ડુંગરાએ, ધૂળના ઊંચા સ્થળેા, રજ વિનાની ભૂમિએ નાશ પામશે. ગ ંગા અને સિંધુ મા એ નદીએ સિવાય પાણીના ઝરાઓ, ખાડાએ ઊચા-નીચા સ્થળેા સરખા થશે પ્રશ્ન-ભારત ભૂમિના ‘આકાર કેવા રહેશે ? જવાળમાં ભગવાને કહ્યુ કે તે કાળે ભૂમિ અંગારા જેવી, છાણાના અગ્નિ જેવી ભસ્મીભૂત થયેલી, તપી ગયેલા કડાય જેવી, તાપથી સાક્ષાત અગ્નિ જેવી, બહુ ધૂલ અને કાદળવાળી, સેવાળને કારણે ભૂમિ પર મનુષ્યાને ચાલવુ` પણ ભારે પડશે તેવી ભૂમિ થશે. તે સમયના મનુષ્યાનેા આકાર અને ભાવનું વર્ણન કરતાં ત્રણે કાળના પદાર્થાને પ્રત્યક્ષ કરનારા ભગવાને ફરમાવ્યું કે તે સમયે મનુષ્યના શરીર રૂપ, વણુ, ગંધ, રસ, સ્પર્શ ઘણા જ ખરાખ થશે. અનિષ્ટ, અમનેાજ્ઞ અને મનને ન ગમે તેવું તેમનુ શરીર હશે હીન, દીન, અનિષ્ટ, તેમના સ્વર હશે. નિર્લજ્જ, કુડ, કપટ, કલહ, વધ, ખંધ અને વૈરકમમાં આસક્ત રહેશે. મર્યાદાનું ઉલ્લંઘન કરનારા, અકાર્યમાં તત્પર, માતાપિતાની આજ્ઞાને નહીં માનનારા, ઉદ્ધત અને અવિનયી હશે. તેઓનુ રૂપ બેડોળ, નખ, વાળ, દાઢી, મૂછ અને શરીરના રામ ડુક્કર જેવા વધી ગયેલા હશે. ભયંકર રૂપવાળા, વાકા વળી ગયેલા ગાત્રવાળા, કરચલી પડી ગયેલા શરીરવાળા હશે. ત્રાંસી આખા, વાંકુ નાક, ખેડાળ મુખ હશે. ખસ અને ખરજવાવાળા, ખજવાળવાથી વિકૃત શરીરવાળા, કાઢ આદિના રાગવાળા, ફાટી ગયેલી ચામડીવાળા, ઊંટ આદિ જાનવરો જેવી ગતિવાળા, ખરાબ સંઘયણુ હુંડિકાની રચનાવાળા અને સસ્થાન એટલે 7 – Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ શરીરની ખરાબ આકૃતિવાળા, સ્થાન, ચ્યા અને ભજન પણ જેમના ખરાબ હશે પ્રત્યેક અંગમાં વ્યાધિઓવાળા, વારંવાર ઠંડી અને ગરમીથી વ્યગ્ર બનેલા, કોધ, માન, માયા અને લાભ મોદાતીત હશે ધર્મ શ્રદ્ધા અને સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા હશે એક હાથ શરીરના પ્રમાણુવાળા, વીસ વર્ષની આયુષ્યવાળા, પુત્ર પૌત્રાદિમાં અત્યંત નેહવાળા, નાની ઉમ્રમાં યુવાવસ્થાને પ્રાપ્ત કરનારા માટે ઘણી સંખ્યામાં પુત્ર-પુત્રીઓના બાપ થશે છઠ્ઠા આરાને અંતે ૭૨ મનુષ્યના કુટુંબે ગંગા અને સિધુ નદીના કનારે વૈતાઢ્ય પર્વતની નિશ્રામાં રહેશે અને જીવન પૂરું કરશે. તે સમયના મનુષ્યના આહારનું વર્ણન કરતાં ભગવાને કહ્યું કે–બહુ જ થોડા વિસ્તારમાં વહેનારા ગંગા અને સિધુ નદીના પાણીમાં થનારા ઘણુ માછલા અને કાચબાઓને પકડીને રેતીમાં દાટશે, ટાઢ અને તડકાઓથી બફાયેલા તે જીવેનું ભક્ષણ કરનારા તે મનુષ્ય હશે. આ છ આરે ૨૧ હજાર વર્ષ છે. શીલ રહિત, મર્યાદાને ભંગ કરનારા, પચ્ચક્ખાણ રહિત, પ્રાયઃ માંસાહારી, મસ્યાહારી, મદ્યસેવી તથા મૃત શરીરનો આહાર કરનારા આ છઠ્ઠા આરાના મનુષ્યો મરીને પ્રાયઃ કરીને નરક અને તિર્યંચ ગતિમાં જન્મ લેનારા થશે. તે સમયના વાઘ, સિંહ, વરૂઓ, દીપડાઓ, રીંછ વગેરે જાનવરે પણ પ્રાયઃ નરક અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થશે કાગડાઓ, મેર આદિ હિંસક પક્ષીઓ પણ હલકી ગતિમાં જશે. આવા પ્રકારના સ્પષ્ટ વર્ણન પછી પણ આ વર્તમાન ભવને જે સદ્દકાર્યો દ્વારા સુધારશે નહીં તે તિર્યંચ અને નરકગતિ આપણે માટે તૈયાર છે, જ્યાંથી ઘણા લાંબે કાળે પણ પાછો મનુષ્ય Page #189 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૬ ૧૨૯ ભવ પ્રાપ્ત થ દુર્લભ થઈ પડશે અને ભાગ્યજોગે છઠ્ઠા આરામાં મનુષ્ય અવતાર પામી ગયા તે ભય કર પાપકર્મો કરીને સંસાર રૂપી ભવસમુદ્રમાં ડૂળ્યા વિના રહી શકીએ તેમ નથી માટે ઉત્સર્પિણી કાળમાં થનારા તીર્થકર દેવેનું શાસન આપણે પામવા માગતા હોઈએ તે આ ભવમાં આશ્રવ માગને યથાશક્ય ત્યાગ કરીને સ વર ધર્મનું આરાધન કરવું જોઈએ. જેથી દેવગતિ પ્રાપ્ત થશે અને તિર્થંકર દેવ, ગણધર ભગવંત અથવા વિશિષ્ટ જ્ઞાની મુનિરાજોના ચરણે આવવાનું થતાં જ આ ભવની અધુરી આરાધના તે ભવમાં પૂરી થશે ખૂબ સમજી લેવાનું કે આ મનુષ્ય અવતાર જ આપણું કસોટી માટે છે. માટે મનજીભાઈને મારી તથા તનજીભાઈને કટ્રોલમાં લઈ જેટલું બને તેટલું તપ, જપ, ધ્યાન કરી લેવામાં જ આપણું ભલું છે. oooooo ? છો ઉદેશે સમાસ. ; - Page #190 -------------------------------------------------------------------------- ________________ શતક સાતમુ : ઉદ્દેશક-૭ આશ્રવ અને સ ંવરનુ' સ્વરૂપ પ્રશ્ન—અશુભ માર્ગ માં ગમન કરનારી પાંચે ઇન્દ્રિયા, ક્રાય, માન, માયા અને લેભરૂપી ચારે કષાયા, પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહરૂપી પાંચ અત્રત્તા. અશુભ અને અશુદ્ધ રસ્તે પ્રવૃત્ત થયેલા મન-વચન-કાયારૂપી ત્રણ ચેાગે તથા સરલ, સમાર ંભ અને આરંભ કરાવનારી પચ્ચીસ ક્રિયાએ, આ પ્રમાણે છેંતાલીસ પ્રકારના આશ્રવ શાસ્ત્રમાં ખતાવ્યા છે જેનાથી જીવ દુગતિનેા ભાગી થાય છે. જ્યારે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિમા રમણ કરનાર, ખાવીશ પરિષùાને સમભાવે સહન કરનાર, દેશ પ્રકારના સાધુના ધને સારી રીતે પાળનાર, પેાતાના મનને વશ કરવા માટે પુનઃ પુનઃ ખાર પ્રકારની ભાવનાનું મનન કરનાર તથા પાચે પ્રકારના ચારિત્રના પાલનમાં મસ્ત ખનેલા મુનિરાજે સ વધતુ સમ્યક્ પાલન કરે છે. ગૃહસ્થાશ્રમી, વ્રતધારી, ભાગ્યશાળી શ્રાવક પણ યથાશકય શ્રવના માને છેાડી દેશે, તેા એ તે સવરધી કહેવાશે. અથવા ૪૮ મિનિટ માટે પાંચ ઇન્દ્રિયાને કાબૂમા રાખનારા શ્રાવક તેટલા સમય પૂરતા સંવરધમ ના આરાધક બનશે અને સદૂગતિમાં પેાતાનુ' સ્થાન જમાવશે. પ્રશ્ન-સવરધ આત્મા કોઈ કાળે કામ અને ભાગથી લેપાતા નથી તેથી જિજ્ઞાસા થાય છે કે કામ એ શુ છે? અને ભાગ એ શું છે? બંને રૂપી છે કે અરૂપી ? સચિત્ત છે કે Page #191 -------------------------------------------------------------------------- ________________ શતક 9મું : ઉદ્દેશક-૭ ૧૩૧ અચિત્ત? જીવ છે કે અજીવ છે? જીને અને અને કામ હોય છે? ભેગ કેટલા પ્રકારે છે? ઈત્યાદિ પ્રશ્નો ગૌતમસ્વામીએ ભ૦ મહાવીરને પૂછ્યા છે અને ભગવાને તેના જવાબ આપ્યા છે. કામે રૂપી હોય છે, અરૂપી નથી હોતા કેમ કે કામની ઉત્પત્તિ ઈચ્છામાંથી થાય છે અને ઈચ્છા મેહથી ઉદ્ભવે છે. મોહ કર્મરૂપ છે અને કર્મ પુદ્ગલે જ હોય છે પુદ્ગલે રૂપ, રસ, ગ ધ અને સ્પર્શવાળા હોવાથી મૂત અર્થાત્ રૂપી હોય છે, તેથી કામ પણ રૂપી છે. આ જ પ્રમાણે ભેગ માટે પણ જાણી લેવું. - સચિત્ત અને અચિત્તના સંબધમાં ભગવાને ફરમાવ્યું કેસંસી પ્રાણના રૂપની અપેક્ષાએ કામ સચિત્ત છે અને શબ્દ દ્વવ્યની અપેક્ષાએ તથા અસંજ્ઞી જીવેના શરીરના રૂપની અપેક્ષાએ કામ અચિત્ત પણ છે સારાશ કે સંજ્ઞી જીવનું મન કામને વિષયભૂત કરે છે. “મન” શબ્દથી અહીં ભાવમન લેવાનું છે, કેમકે ભાવમન જ સચિત્ત છે. તેથી જ્યારે તે સંજ્ઞી જીવના મન દ્વારા વિષયભૂત થાય છે ત્યારે વિષય અને વિષયમાં અભેદ માનીને તેને સચિત્ત માનવામાં આવ્યું છે પણ જ્યારે તે કામ અસંજ્ઞી જીવના શરીરનું વિષયીભૂત થાય છે ત્યારે તેને અચિત્ત માનવામાં આવે છે. કેમકે અસંસી જીવનું શરીર પીગલિક હોવાથી અચિત્ત હોય છે માટે કામ પણ અચિત્ત છે જીવના શરીરરૂપની અપેક્ષાએ કામ જવરૂપ છે અને શબ્દની અપેક્ષાએ તથા પુતળી અને ઢીંગલીની અપેક્ષાએ કામ અવરૂપે પણ છે. કામે જીવને જ હોય છે, અ ને નશી હતા. આ પ્રમાણે ભેગમાં પણ ઘટાવી લેવું. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામને અર્થ આ પ્રમાણે કરાય છે. માનસિક જીવનમાં જેની અભિલાષા કરાય, પર તુ શરીરના સ્પર્શ દ્વારથી જે ભેગવવામાં આવતા નથી એટલે કે ઈચ્છા મનથી જેની ઉત્પત્તિ છે, પરંતુ શરીરના ભાગમાં નથી આવતા તે કામ કહેવાય છે અને શરીર દ્વારા જેને ભેગા થાય છે તે ભેગ કહેવાય છે ” શબ્દ અને રૂપ આ બે કામ છે. ગંધ, રસ અને સ્પર્શ આ ત્રણે ભેગે છે. ૫ ચેદ્રિયજાતિનામકર્મને લઈ પાંચે ઈન્દ્રિયને પ્રાપ્ત થયેલા જીવને, પાંચે કામ ભેગે હોય છે અહીં કામભોગથી એક વિષયવાસનાને ભેગ જ નહીં લેતા, પાચે ઈન્દ્રિયે પિતપતાના કામમાં અને ભેગમાં અત્યંત આસક્ત બનીને તીવ્ર અભિલાષપૂર્વક તે કામને તથા ભેગોને ભેગવે તે કામગ કહેવાય છે. ઇન્દ્રિયના વિષચે નિયત છે તે આ પ્રમાણે છે પશેન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા સ્પર્શનું ગ્રહણ કરે છે રસેન્દ્રિય–પ્રત્યેક પદાર્થમાં રહેલા મધુરાદિ રસને ગ્રહે છે. ધ્રાણેન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા ગંધને ગ્રહે છે. ચક્ષુરિન્દ્રિય-પ્રત્યેક પદાર્થમાં રહેલા રૂપ(વર્ણ)ને ગ્રહણ કરે છે શ્રેત્રેન્દ્રિય-પદાર્શના શબ્દને ગ્રહણ કરે છે. ઇન્દ્રિયો મનને સ્વાધીન હોય છે અને મન આત્માને સ્વાધીન હોવાથી અનાદિકાળથી આત્માએ અનંત ભવોમાં અનંતાનત પદાર્થોને કામગ કર્યો છે. માટે તે પ્રત્યેક ભવના કામભેગેના સંસ્કારે આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર વિદ્યમાન દેવાથી આપણા આત્માની સહગતિ કામભેગેને મેળવવાની Page #193 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૭ ૧૩૩ જ હોય છે. અનાદિકાળના લંગેટિયા મિત્ર જેવું મન પણ તેમાં સાથ આપે છે અને મનથી પ્રેરિત થઈને ઈન્દ્રિયે પણ કામને મેળવવા માટે આત્માને સાથ દેવા સદૈવ તત્પર જ હોય છે. એવી સ્થિતિમાં શરાબના નશાની જેમ કામ ભેગોને નશો પણ આત્માને કિર્તવ્યમૂઢ બનાવીને ભયંકરમાં ભયંકર દુકૃત્ય અને દુરાચારે તરફ પ્રસ્થાન કરાવી આપે છે. - જ્ઞાનરૂપી તલવાર અને વૈરાગ્યરૂપી ઢાલ વિનાના આત્માને પાંચે ઈન્દ્રિયના ૨૩ વિષયરૂપી કામગેની સમૃતિ પ્રતિક્ષણે સતાવી રહી છે. દિવસ અને રાતના ૨૪ કલાક, એક કલાકની ૬૦ મિનિટ, ૧ મિનિટની ૬૦ સેકડ અને એક સેકડની ૬૦ પ્રતિ સેકન્ડ હોય છે. કામગથી વાસિત આત્મા ચાહે ગમે ત્યા બેઠે હશે તેઓ પ્રતિ સેકન્ડ માટે પણ કામગોના વિચાર છેડી શકે તેમ નથી. કદાચ ક્ષણ સ્થાયી અપષ્ટ વૈરાગ્યના કારણે કામભેગોથી થોડી વાર માટે મુક્ત થવાની ચાહના કરે છે, પણ અત્યંત બલવત્તર અવસ્થાને પ્રાપ્ત થયેલા કામને આત્માને છેડતાં નથી અને ગમે તે પ્રતિ સેકન્ડે પણ આત્મા કામોને આધીન બને છે. બેશક, મેહેરાજાના અત્યંત સશક્ત સૈનિક પદવીને ધારણ કરનારા આ કામગોની સામે વૈરાગ્યરાજાની છાવણી સ્વીકાર કરી પોતાની ન્યૂહરચના જબરદસ્ત બનાવી દીધેલા આત્માની સામે આ કામ હતાશ થઈને કમજોર બને છે. અન્યથા ગમે તેવા સાધકને ચાહે તે નગ્ન હાય, ઉપવાસી હોય કે દીર્ઘતપસ્વી હોય તે પણ નદિષેણ મુનિની જેમ ચલાયમાન કરતાં વાર લાગવાની નથી. મેહરાજાના આ સૈનિકેતુ એટલું જ કામ છે કે તેઓ સાધક માત્રને સૌથી પહેલા પદાર્થ માત્રને સ્પર્શવાની, Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રસાસ્વાદ કરવાની, સુગંધ પ્રત્યે આસક્ત બનાવવાની, આંખથી વરતુને જોવાની અને કાનથી સાંભળવાની ઈચ્છા-અભિલાષા ઉત્પન્ન કરાવે છે, અને એકવાર આત્મામાં કામગેની અભિલાષા થઈ તે મનમાં ચંચલતાને પ્રવેશ થતાં જ ગમે તેવા પ્રતિકારને ઠેકરે મારીને પણ તે સાધક કામગીને મેળવવા માટેની પ્રવૃત્તિ સ્વીકાર્યા વિના રહે તેમ નથી. અને જેમ જેમ તે પદાર્થોને સ્પર્શવાની, ચાખવાની, સૂ ઘવાની, જેવાની કે સાંભળવાની ઈચ્છા વધતી જશે તેમ તેમ “કામ”નું પ્રાબલ્ય તેના આત્માના પ્રત્યેક પ્રદેશમાં જેર કરશે. આ પ્રમાણે વધી ગએલી કામેચ્છા પછી તે . મનગમતા પદાર્થો ખાવાની હોય, સ્ત્રી આદિને સ્પર્શ કરવાની હોય, સુગંધી પદાર્થોને સૂંઘવાની હોય, મનગમતી સ્ત્રીને જોવાની હોય કે મનગમતા શબ્દોને અથવા પ્રાણપ્યારી વ્યક્તિના શબ્દોને સાભળવાની હેય-આત્માને અત્ય ત કામી બનાવ્યા વિના રહેશે નહિ અને મોઘsfમના કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે. વાવ થી ક્રોધથી આપણા જ જીવનમાં લાખ વાર બનેલી ઘટનાઓને યાદ કરીએ તે સહજ સમજી શકાય છે કે જ્યારે જ્યારે આપણે ક્રોધાવેશમાં આવ્યા છીએ ત્યારે ત્યારે તેના મુખ્ય કારણરૂપે કામ (પાચે ઇન્દ્રિયના ૨૩ વિષયને પ્રાપ્ત કરવાની લાલસા-લેભ) જ હોય છે. માટે જ કામમાંથી ક્રોધ ઉદ્દભવે છે. કેમકે માણસના પ્રયકર્મ પ્રત્યેક સમયે એક સમાન નથી હોતા માટે જ મન ગમતા ભેગ્યપદાર્થના ભગવટામાથી જ્યાથી પ્રતિકારની સંભાવના રહે છે, ત્યાં કૈધની માત્રા ભડક્યા વિના રહેવાની નથી. અથવા જે પદાર્થ આપણે ભાગ્ય હોય તે પદાર્થના માલિકને મિજઝ આપણા પ્રત્યે એક સમાન નથી હોતું. ત્યારે પણ તે ભાગ્ય પદાર્થ ઉપર અથવા તેના માલિક ઉપર આપણે રોષે ભરાઈ જઈએ છીએ. જેમ કે – તકનીક Page #195 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૭ ૧૩૫ ૧. મનગમતી સ્ત્રી સાથે વાર્તાલાપ કરવા માટે જે વ્યક્તિ આપણને રોકે છે, તેના પ્રત્યે ૧૦૮ ડિગ્રીને ક્રોધ થયા વિના રહેતું નથી ૨, મનગમતા રંગના કપડા, મનગમતી કટીંગ જે ન થઈ હોય તે ક્રોધમાંને ક્રોધમાં કપડુ લાવનાર વ્યક્તિને અને સીવવા વાળા દરજી ઉપર ગાળે વરસાદ વરસાવીએ છીએ ૩. ઈચ્છા પ્રમાણેની ચટણી, મસાલે, ભેજન કે પયપદાર્થો નહીં મળતાં પીરસેલી થાળીને કે પયપદાર્થોથી ભરેલા ગ્લાસને પણ રસોઈ કરનાર ઉપર ફેંકી દેતા કેટલી વાર લાગે છે ? ૪. મનગમતી સ્ત્રીનું કે મનગમતા પુરુષનું દઢ આલિંગન કર વાને ચાન્સ મળતો હોય તે વખતે આપણા વડીલે આપણને સલાહ દેવા તૈયાર થાય ત્યારે આપણા મનજીભાઈની મઝા જોવા જેવી થઈ જાય છે, પછી તે સલાહ દેનાર આપણું ગુરુ હશે તેાયે તે વખતે કે ભાવીને માટે પણ આપણા કટ્ટર શત્રુ જેવા જ લાગશે. આંખ બંધ કરીને મદિરમાં બેઠા પછી પણ પાછળથી મન. ગમતી વ્યક્તિનું મધુર ગીત સંભળાણુ તે આપણું ધ્યાન અને પ્રાણાયામની દશા આપણે જ જાણતા હોઈએ છીએ. આ પ્રમાણે કામમાથી ક્રોધની ઉત્પત્તિ પ્રત્યક્ષ ગમ્ય છે ગશાસ્ત્રમાં હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે યાર વિને इन्द्रियाणां विजेतृत्व आवश्यकमेव । ક્રોધની માત્રા જ્યારે વધી પડે છે ત્યારે મહાવસ્થા એટલે મૂઢાવસ્થા પણ વધતાં માણસ વિવેકશન્ય બને છે મેહઅવસ્થા માંથી અમૃતિને નાશ થાય છે. સ્મૃતિના નાશમાં ભૂત, ભવિષ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને વર્તમાનના નિણુય કરાવનારી બુદ્ધિ નામની આત્માની પટ્ટરાણી પણ રીસાઇને પેાતાને પીયર ચાલી જાય છે અને સદ્ગુદ્ધિ જતા અનાદિકાળની વેશ્યા જેવી દુર્બુદ્ધિ જ સાધકના ગળે વળગીને આત્માના સર્વનાશ કરાવી દે છે આ બધા કારણેાથી શાસ્ત્રકારાએ કામભોગને દૃસ્ત્યાજય કહ્યા છે. કેમકે એક પછી એક ગુણુઠાણા પ્રાપ્ત કરવાની સાધ કની ઈચ્છાને સમૂળ નાશ કરનારા આ કામભાગે છે. યેગીરાજ આન દઘનજીએ પણ ઠીક કહ્યું છે કે, આગમ આગમધરને હાથે, નાવે (કણુ વિધ આં....' એટલે કે ભગવતીસૂત્રના કે કલ્પસૂત્રના પવિત્ર પાના હાથમા રહ્યે છતે પણ આંખ પેાતાની ચાલાકી અને કાન પેાતાના વક્રસ્વભાવ છેડે તેમ નથી. તેા પછી સ્પર્શેન્દ્રિય, સેન્દ્રિય કે પ્રાણેન્દ્રિય પણ શા માટે પાછળ રહે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને કામભેાગેાને શલ્ય અને વિષ જેવા કહ્યા છે. શલ્ય એટલે કામભેાગરૂપી કાઢે. આપણે સૌ જાણીએ છીએ કે નેમિનાથ ભગવાન પાસે દીક્ષિત થયેલા તેમના જ નાના ભાઇ રથનેમિના મનમાં રાજીમતીના કામ-ભેગાના ભાવરૂપ કાટે રહી જતા કેવી દશા થઈ હતી. વિષ કરતાં વિષયમાં એક જ અક્ષર વધારે છે. છતાં વિષય એ અન તાલવાને ખગાડનાર છે જ્યારે વિષ તે માત્ર એક જ ભવને બગાડે છે. માટે આત્માનુ અધપતન કરાવનારા ઈન્દ્રિ ચેાના ૨૩ વિષયેાથી મન દૂર કરી આત્મામાં સ્થિર થવુ એજ હિતાવહુ માગ છે. પૂના પુણ્યાયે પાંચે ઇન્દ્રિયાના ત્રેવીસ વિષયેાની પ્રાપ્તિ થયા પછી પણ તેમના ભાગવટામાં વિવેક રાખવા. જેમકેઃ— Page #197 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૭ ૧૩૭ ૧. પુણ્યાનુબંધી પુણ્ય–અગણિત ધનરાશિ, યુવાવસ્થા, સુંદર શરીર અને મનગમતા ભેગ્યપદાર્થો મળવા છતાં જિનદેવના ધર્મને આશ્રય લઈને નિરર્થક થતાં પાપોમાંથી બચી જવાના ઈરાદાથી પોતાનુ ધન મહાવ્રતધારીઓના દર્શન– જ્ઞાન અને ચારિત્રની વૃદ્ધિ થાય તે રીતે વાપરશે યુવાવસ્થાને ઊંધે માગે નહીં લઈ જતાં ભેગ્યરાત્રિઓને પણ મર્યાદિત કરશે, રૂપાળા શરીરમાં એક પણ દુર્ગણ પ્રવેશ ન કરે તેની કાળજી રાખશે અને મનગમતા ભેગ્યપદાર્થો પોતાને આર્તધ્યાન તેમજ અત્યંત રાગી ન બનાવા પામે તે માટે સાવધાન રહેનાર ભાગ્યશાળી પુણ્યાનુબંધી પુણ્યને માલિક બનશે. ૨. પુણ્યાનુબંધી પાપ–પાપકર્મોની તીવ્રતાના સમયે પણ પિતાના આત્માને સંયમિત કરી કામગના ભોગવટામાંથી મનને દૂર કરી સદ્દબુદ્ધિ, સદુવાસના અને સદ્દવિવેકને માલિક બનશે. ૩. પાપાનુબંધી પુણ્ય–પુણ્યપ્રાપ્ત સામગ્રીને કામગોના ભેગવટામાં વાપરી આત્માને ભારે બનાવશે. ૪. પાપાનુબ ધી પાપ–જેમના વિવેકરૂપી દીવડા સર્વથા બુઝાઈ ગયા હશે તે નહીં મળેલા કામોને મેળવવા માટે પ્રતિક્ષણ રાત-દિવસ એક કરશે અથવા આત્ત અને રૌદ્ર ધ્યાનમાં જ લીન રહેશે પ્રશ્ન-છદ્મસ્થ માણસ જે આ ભવમાં દેવલોકમાં ઉત્પન્ન થવાને ગ્ય છે, પણ તેનું શરીર અતિ દુર્બળ હેવાના કારણે તે ઉથાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાર્થ વડે ઘણા ભેગને ભાગવવા માટે સમર્થ હોતા નથી ? આપશ્રી પણ આ મારી વાતનું સમર્થન કરે છે ? Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ જવાબમાં ભગવાને કહ્યું કે તારી વાતનું હું સમર્થન કરતા નથી, પણ મારું કહેવું એમ છે કે હે ગૌતમ! તે જીવ– ઉત્થાન એટલે ઉભા થવા રૂપ ચેષ્ટા વડે. કર્મ એટલે ભ્રમણ આદિ ક્રિયાઓ વડે, બળ એટલે શરીર સામર્થ્ય વડે. વિર્ય એટલે પિતાના આત્મબળ વડે. પુરુષાકાર એટલે પિતાના સ્વાભિમાન વડે આ પ્રમાણેના પાંચે પ્રકારે તે જીવાત્મા પિતાના વિપુલ ભેગેને ભેગવવા માટે સમર્થ બને છે અને જે ભેગને જોગવવા માટે સમર્થ હોય છે, તે પિતાને મળેલા ભેગોને ત્યાગ કરીને સારામાં સારી નિર્જરા પણ કરી શકે છે તથા વિશિષ્ટ ફળનો માલિક બને છે, અર્થાત ભેગના ત્યાગથી જ જીવ માત્ર કર્મોની નિર્જરા કરવા માટે સમર્થ બને છે. જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ભેગને ત્યાગ નથી કરતે અને શરીરથી દુર્બળ છે, માટે મળેલા ભેગોને ભેગવવા માટે પણ સમર્થ નથી. તેવી અવસ્થામાં તે જીવ કર્મોની નિર્જરા કરી શકતા નથી, કેમકે ત્યાગની ભાવનાથી ત્યાગી નહીં બનેલે છતાં દુર્બળતાના કારણે અભેગી હોવા છતાં પણ તેના મનમાં ભેગો પ્રત્યેની લાલસા વિદ્યમાન હોય છે. ઘણા વૃદ્ધ માણસોને આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ કે ઉમરનો પરિપાક થવા છતાં અને શરીરના ગાત્રે સર્વથા શિથિલ બની ગયા છતાં પણ મિથુનકર્મનો ત્યાગની ભાવના તેમનામાં મુદ્દલ હેતી નથી. તે સમયે પણ તેઓ કહેતા હોય છે કે, કદાચ બિમારીમાંથી ઉગરી જાઉં તે પેલા ભર્તુહરિ મહારાજ કહે છે તેમ– Page #199 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ : ઉદ્દેશક-૭ - ૧૩૯ अंग गलितं पलित मुण्ड' दशन विहीन जात तुण्ड । वृद्धो गृहीत्वा याति दण्डं तदपि न मुञ्चति आशापिण्ड | ગાત્રા ગળી ગયા, વાળા સફેદ થઈ ગયા, મેાઢામાંથી બધા દાંતા પડી ગયા તે માણસ વાસનાને છેડવા સમ† થતા નથી. ( નાની અને જુવાન ઉમરમા ખાવા-પીવાની જે આદત પડી ગઇ હાય છે, તેના કારણે મરવાની તૈયારી છે છતાંએ સેપારીને ટૂકડા ખાવેા છે, બીડીની ફૂંક મારવી છે, હાટલની સેન્ડવીચ ખાવી છે અને બેટા, જમાઈ, પૌત્ર અને બેટીના બેટા અને એટીએને જોવાની તમન્ના એછી નથી થઈ. અને કેટલાએકમભાગ્ય વાને આનાથી પણ વધારે આગળ વધી ગએલા આપણે જોઈએ છીએ. તેએ પેાતાના પુત્રને કહે છે કે, · બેટા! મારા મર્યા પછી પણ તારા કાકાના ઘરનું પાણી પીઈશ નહીં. બીજો વકીલ રાખજે પણ તારા કાકાના કપડા-દાગીના ભરખઝારમાં લીલામ કરાવીને જ જપશે. પેલેા લેાહપુર ચાર મરતાં મરતાં પણ પેાતાના મેટાને કહે છે જો તું મારા સપૂત હેાય તે “ મહાવીરના સમવસરણુમા જઈશ નહીં તેની વાણી સાંભળીશ નહીં. આપણા બાપદાદાના ધંધાને બંધ કરીશ નહીં ઈત્યાદિ ષ્ટાંતથી આપણે જાણીએ છીએ કે મરનાર માણુસ તે સમયે સાવ દુ॰ળ છે, લાચાર છે અને તેવી અવસ્થામાં ભાગાને ભાગવી શકવાને - પણ નથી, તાએ તેની લાલસાથી આર્ત્ત ધ્યાન અને રૌદ્રધ્યાનમાં મરણ પામે છે. C પ્રશ્નોત્તરનુ હા આ છે કે, ‘ સથા અસહ્રાય અવસ્થામાં આપણે લાચાર બનીએ તે પહેલા જ જ્યાં સુધી શરીરમાં શક્તિ છે, ઇન્દ્રિયેા બળવાન છે, જ્ઞાનશક્તિ સતેજ છે, વૃદ્ધાવસ્થા દૂર છે, અસાધ્ય રાગે શરીરને વળગ્યા નથી ત્યાં સુધી જ્ઞાન દ્વારા સમજીને Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારના ઘણું ભાગ્ય પદાર્થોને એક પછી એક છોડવાને અભ્યાસ કરશે. મહિને મહિને પણ એક એક કુટેવ ઓછી થશે તે વર્ષભરમાં બાર કુટેવ આપણા ક ટેલમાં આવતાં આપણું જીવન અરિહ તેના શાસનમાં આવવા માટે લાયક બનશે. અથવા તે એક એક વર્ષે પણ જીવનમાં પડેલી હિંસા, જૂઠ, ચેરી, મિથુન અને પરિગ્રહના પાપોની એક પછી એક માયા છોડતી જશે તો યે જીવનના અંત ભાગ સુધી પાપવર્ધક, પાપફળદાયક અને પાપપરંપરક ઘણી કુટેવથી તમે મુક્ત બની શકશે. ખૂબ ખૂબ સમજી લેજે કે જીવનમાથી કુટે ગયા વિના, સારી આદતે કદી પણ આવવાની નથી. માટે– ૧. અહિંસક બનતા પહેલા હિંસકકર્મો, હિંસક ભાષાઓ છેડવી પડશે. ૨, સત્યવાદી બનવા માટે જૂઠું બોલવાનું બંધ કરવું પડશે. બકવાદ બંધ કરવું પડશે, ક્રોધ, લોભ, ભય અને હાસ્યની આદત છેડવી પડશે. ૩. અચૌર્યગ્રતી બનવા માટે ચોરી કરવાનું બંધ કરવું પડશે. ખોટા માપ, દાણચેરી આદિ ધંધા પર નિયંત્રણ મૂકવું પડશે. જ બ્રહ્મવ્રતી થવા માટે દેશથી કે સર્વથી મિથુન કર્મની ચેષ્ટા છોડવી પડશે સદાચારી બનવું પડશે. ૫. સંતાપ થવા માટે બધા પ્રકારના પરિગ્રહો ઉપર નિયંત્રણ મૂકવું પડશે. આમ ભાગ્ય પદાર્થોને ત્યાગ કરવાથી જ સાચા ત્યાગી બનશે અને દેવગતિ પ્રાપ્ત કરવાને ચેપગ્ય બનશે. અને અવધિ Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શતક ૭મું : ઉદ્દેશક-૭ જ્ઞાની, પરમાવધિજ્ઞાની અને કેવળજ્ઞાની બનીને મુક્તિરમને સ્વામી બની શકશે. પરમાવધિ અને કેવળજ્ઞાની તદ્દભવ મેક્ષગામી હોવા છતાં તેમને પણ ત્યાગની અત્યન્ત આવશ્યક્તા છે એમ શાસ્ત્રકારો કહે છે. સારાંશ કે ચરમ શરીરિઓને પણ ભેગ પદાર્થોથી ભરેલા સંસારને ત્યાગ સર્વથા અનિવાર્ય છે. પ્રશ્ન–અમનસ્ક એટલે મન વિનાના જેવા કે–પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિકે,વનસ્પતિકાયિક, વિલેક્ટ્રિ અને સંમૂછિ પણ અનાદિ કાળથી સંસારમાં ભમી રહ્યા છે તથા અજ્ઞાનાંધકાર અને મેહાન્ધકારમાં ડૂબી ગયેલા હોવાથી તેમને પણ કરેલા - કમેની વેદના તે ભોગવવાની જ રહી તે હે પ્રભે ! તેઓ અકામ નિકરણ અર્થાત્ અનિચ્છાપૂર્વક વેદનાનું વેદન કરે છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે તે જી જ્ઞાનાવરણીય કર્મના પ્રબળ ઉદયવાળા હોવાથી અંધ છે અને તત્ત્વશ્રદ્ધા વિનાના તેમજ અત્યુત્કટ મેહનીય કર્માના ઉદયવાળા હોવાથી મૂઢ છે માટે અધિકારમાં પ્રવિણની જેમ આ બને કર્મોની જાળમાં પૂર્ણરૂપે ફસાયેલા હોવાથી અમનસ્ક અવસ્થામાં વેદનાના અનુભવની ઇચ્છા વિનાના હોવા છતા પણ અજ્ઞાન અવ. સ્થામાં જ સુખ-દુઃખની તીવ્ર વેદના ભગવે છે. તે જીવે મનના અભાવવાળા હોવાથી જ્ઞાનશક્તિ શૂન્ય છે, માટે અનિચ્છાએ પણ કર્મોની અકથનીય વેદનને ભેગવવી પડે છે. સારાંશ કે-સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્ર વિનાના જીવે પોતાના મનષ્ય અવતારમાં મિથ્યાત્વના ગાઢ અંધકારમાં હિંસક Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને અહિંસક, સત્ય અને અસત્ય, સદાચાર અને દુરાચાર, ત્યાગ અને ભેગને વિવેક કરવામાં સર્વથા શૂન્ય હોય છે, તેથી આખી જીદગી સુધી પિતાના સુખને માટે, ખાનપાન, મેહવાસના, શરીરના ભેગવિલાસ અને ઇન્દ્રિયના ગુલામ બનીને અસંખ્યાતા જી સાથે વરની ગાંઠમાં બંધાય છે. પૂર્વભવના પુણ્યકર્મના કારણે મળનારા ભગ્ય પદાર્થો અહિંસક માર્ગે પણ મેળવી શકાય છે. પરંતુ વિવેક માગને જીવનમાં જ્યારે લોપ થાય છે ત્યારે પંચેન્દ્રિય જીના વધથી ઉત્પાદિત ખરાક, ત્રસ જીના વધથી બનેલા વરે, અમુક પ્રકારના પે, તેમજ જીવનની મેજ માટે બીજા પણ હિંસક પ્રકારેને માર્ગ સ્વીકારી લેવા તૈયાર રહેશે. અને પુણ્ય સંગથી મળેલા મનુષ્ય અવતારને સમાપ્ત કરી એકેન્દ્રિયાદિ અવસ્થામાં અકથનીય વેદનાને અનુભવ કરશે. અનિચ્છાએ વેદનાને ભેગવતે વનસ્પતિકાયને કોઈ પણ જીવ એ નથી ઈચ્છતે કે મારી ડાળ, પુષ્પ, ફળ, પાંદડા આદિ કેઈ તેડે, છેદે, બાળે કે બાફે. છતાંય અધાર્મિક મનુષ્યો વિના પ્રજને પણ ચાલતા જાય, ફરતા જાય અને ઝાડની ડાળ કે પાંદડા તેડતા જાય કોઈ પુપને તેડે, કેઈ ફળને તેડે અને વળી કઈ ઝાડ ઉપર લાગેલી નવી ઉગતી કળીઓને તેડે કુલની એક એક પાંદડી જુદી કરી ગમે ત્યાં ફેંકી દે આ પ્રમાણે પિતાની જાતને કઈ પણ પ્રકારે પ્રતિકાર કરવા માટે સર્વથા અક્ષમ વનસ્પતિકાય પ્રતિક્ષણે અકામ વેદના ભગવે છે ! ગૌતમ સ્વામીજી આ પ્રશ્નના અનુસંધાનમાં બીજો પ્રશ્ન પૂછે છે કે, જ્ઞાનશક્તિ શૂન્ય અમનસ્ક જીવે ભલે અકામ વેદના ભેગવે, પરંતુ જેઓ સમનસ્ક જ જ્ઞાનશક્તિવાળા છે, તેઓ * Page #203 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૭ ' ૧૪૩ શું અકામનિકરણ વેદના ભેગવવા માટે સમર્થ હોઈ શકે છે? જવાબમાં ભગવાને કહ્યું કે, હે ગૌતમ! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પણ ઉપગની શૂન્ય અવસ્થામાં અનિચ્છાપૂર્વક અકામનિકરણ વેદનાને ભેગવે છે. કારણ આપતાં ભગવાન કહે છે, ચાક્ષુષ પદાર્થોને જોવા માટેની શક્તિ હોવા છતાં પણ પ્રકાશના અભાવે અધકારમાં રહેલા તેમ પાસે, સામે, પડખે, ઊંચા, નીચા, સ્થાને રહેલા પદાર્થો પણ જોવાતા નથી, તેમ ઉપયોગના અભાવમાં અર્થાત્ “તે પદાર્થ માટે જ છે. આ - અભિપ્રાય જીવન ન થાય ત્યાં સુધી કેઈ પણ પદાર્થ જેવાતે નથી. આ પ્રમાણે ઈચ્છાશક્તિથી યુક્ત જીવ પણ ઉપગની અસ્થિરતાના સમયે જે સુખ દુઃખનું વેદન કરે છે તે અકામનિર્જરા કહેવાય છે અમનસ્ક જી ઈચ્છા અને જ્ઞાનશક્તિના અભાવે અજ્ઞાનદશામાં જેમ કર્મોનું વેદન કરે છે, તેમ સમનસ્ક જીવે ઉપગના અભાવમાં કરે છે. સારાંશ આ છે ઃ કર્મોનું વેદન સર્વથા અનિવાર્ય હોવા છતાં પણ ઉપગ વિનાના માણસની ખાવા-પીવા, ચાલવા, ઉઠવાની ક્રિયાઓમાં કયાંય એવી ભૂલ થાય છે, જેનાથી તેનું ખાવું, પીવું કે ચાલવુ આદિ ક્રિયાઓ અસાતવેદનીયને ભેગ વવા માટે જ બની જાય છે. અને ફરીથી તેવી સ્થિતિમાં નવા કર્મોનું બ ધન પણ થાય છે. જ્યારે પિતાના આત્મામાં સ્થિર અને જ્ઞાનપૂર્વક શાંત તથા દાત બને ભાગ્યશાળી પ્રતિક્ષણે સમ્યફ ચારિત્રના ઉપગમાં રમણ કરનાર હોવાથી તપસ્વી છે, જ્ઞાની છે, માટે અહિંસા, સત્ય, સદાચાર આદિ ધર્મોનું ખ્યાલ રાખી ખાવા, પીવા, ચાલવા અને ઉઠવાની ક્રિયાઓ કરશે. જ્યાં એક પણ ભૂલ નહીં થવાના કારણે તેની બધી ક્રિયાઓ કર્મોની નિર્જરાનું કારણ બનશે. ઉપગવાન આત્મા મોહનીય કર્મના Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ઉપશમ માટે જાગૃત રહીને પુરુષાર્થ કરે છે. માટે પ્રારબ્ધ નિકાચિત કર્મોનું વેદન કરતે પણ નવા કર્મોના બંધનથી દૂર રહ્યા છતાં પણ જૂના કર્મોને નિરક બનશે કેમકે તે જ્ઞાની છે. જ્યારે ગમે તે જ્ઞાની પણ ઉપગ વિનાને અજ્ઞાની છે. આ જ પ્રકારનો ત્રીજો પ્રશ્ન એ છે કે-સંજ્ઞી અને સમર્થ હોવા છતાં પ્રકામ નિકરણ એટલે તીવ્ર ઈચ્છાપૂર્વક વેદનાને વેદે છે? પ્રશ્નના જવાબમાં મહાવીરસ્વામીએ કહ્યું કે : હે ગૌતમ હા” તે જ વેદનાને ભોગવે છે. કેવી રીતે ? જેમ સમુદ્રની પાર રહેલા પદાર્થોનું સ્પર્શન, સ્વાદન, ઘાણન, દર્શન અને શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છાવાળો માણસ જેના રેમે રેમમાં આવી ભાવના હોય છે કે-સમુદ્ર પારની સ્ત્રીઓનું સ્પર્શન, આલિં-- ગન હું કરું, ત્યાંના પદાર્થોનું ભજન કરૂં, સુગંધી પદાર્થોને હું સુંઘું છું તેમ ત્યાંના પદાર્થોને હું જોઉં, તેના રૂપ-રંગઆકૃતિ નીરખું, અથવા અમુક વેશભૂષામાં રહેલી નારીઓને હું જોઉં, તેના ગીત સાંભળુ, વાત સાંભળું. આવા પ્રકારની તે તે પદાર્થોને સ્પર્શવાની, સૂ ઘવાની, ખાવાની, જેવાની અને સાંભળવાની ભાવના તીવ્રતર હોવા છતાં પણ વચ્ચે મહાભયંકર સમુદ્ર હોવાથી અને દ્રવ્ય શકિત આદિને પણ અભાવ હોવાથી તે માણસ ઈચ્છા પ્રમાણેની વસ્તુને ભેગવી શક્તો નથી. અને આ મેહકર્મની પ્રબળતાને લઈ રાતદિવસ તે પદાર્થોને ભોગવવાની ઈચ્છા રહેલી હોવા છતાં સામર્થ્યને અભાવે ભેગવી પણ શક્તિ નથી. આ બધા કારણોને લઈને જ દયાના સાગર ભગવાને કહ્યું કે, હે જીવાત્મા ! સંસારની અને તારા પ્રારબ્ધ કર્મોની પરિ. સ્થિતિ જ્યારે આ પ્રમાણે છે, તે પછી જે પદાર્થ તારા હાથમાં Page #205 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ' : ઉદ્દેશક-૭ ૧૪૫ છેજ નહીં, તે માટે નિરર્થક તપવાનુ, આત્ત ધ્યાન કરવાનું છેડી દે. અને જાણી બુઝીને તે પદાર્થોના ત્યાગ કર. મારા પ્રરૂપેલા માર વ્રતાના સ્વીકાર કર. જેથી તારી આત્મા શાંત અને નિ`ળ થશે. કેમકે સમજણુપૂર્ણાંક ત્યાગ કરી દીધેલા પદાર્થોં આત્માને હેરાન પરેશાન કરતા નથી. ભગવાનની વાતા સાંભળી ગૌતમસ્વામી ખુશ થયા. t ' સાતમા ઉદ્દેશ સમાપ્ત ... et Page #206 -------------------------------------------------------------------------- ________________ શતક સાતમું : ઉદ્દેશક-૮ પ્રશ્ન–આ ઉદ્દેશામાં આટલી વસ્તુઓને નિર્દેશ છે કેવળ સંયમ વડે કે તપ વડે જીવ સિદ્ધ થાય છે? ૨. હાથીમાં અને કીડીમાં જીવ સમાન છે? ૩. પાપકર્મો દુખરૂપે જ હોય છે? ૪. સંજ્ઞાઓ કેટલી ? ૫. નારકેને વેદના કેટલા પ્રકારે ? ૬. હાથી અને કીડીને અપ્રત્યાખ્યાન શું સમાન છે? ૭. આધાકમી આહાર કરનાર સાધુ શુ બાંધે? આ પ્રમાણે સાત પ્રશ્નોત્તરી છે પહેલો પ્રશ્ન પ્રથમ ભાગમાં ચર્ચાઈ ગયે છે પ્રશ્ન–હે પ્રભે ! દીર્ઘકાય હાથી અને લઘુકાય કીડીના શરીરમાં જીવ એક સમાન છે? જવાબમાં ભગવાને કહ્યું કેહે ગૌતમ! રાયપણ સૂત્રમાં કહ્યું છે તેમ સૌમાં જીવ સમાન જ હોય છે. કેવળ સમુદુઘાતને છોડીને જીવ શરીર પ્રમાણી હોય છે. અર્થાત્ શરીરનો આહાર નાનો હોય કે મોટો હોય તે પણ આત્મા સૌમાં એક સમાન એટલે કે પિતાના અસંખ્યાત પ્રદેશ સાથે હેય છે છ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ પિતાની વિશેષ શક્તિ વડે પોતાના પ્રદેશને સ કોચી અને વિસ્તારી શકે છે. અર્થાત્ હાથીના શરીરમાં રહેલ જીવ હાથીના શરીરના અણુ અણુએ વિસ્તૃત થઈને રહે છે અને હાથીના અવતારને પૂર્ણ કરી તે જ જીવ જ્યારે કીડીના અવતારને ધારણ કરે છે ત્યારે પોતાના પ્રદેશ સાથે કીડીના શરીરના અણુએ અણુમાં રહે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ' : ઉદ્દેશક-૮ ૧૪૭ સારાંશ કે આત્મા શરીર પ્રમાણ છે. આનાથી જે લેકે આત્માને અંગૂઠા કે ચેાખા જેટલે માને છે, તેનુ ખંડન થઈ જાય છે. આપણે પણ શરીરના કેઇ પણ ભાગમાં થતી વેદનાની અસર તેજ સમયે અનુભવીએ છીએ. આ પ્રશ્ન પહેલા ભાગમાં ચર્ચાઇ ગયા છે. જેમણે ભૂતકાળમાં કર્યાં કર્યાં છે અને વર્તમાનકાળમાં કરી રહ્યા છે, તે નારકના તે કર્માં દુઃખના હેતુભૂત સ'સારના કારણ હાવાથી શુ' તે કર્માં દુઃખ જ છે, અને કર્માં નરકગતિમાં ભાગવી લીધા છે એટલે ભેગવાઈને નિરાને પામ્યા છે તે શુ' સુખરૂપ જ છે મનેના જવાખમાં ભગવાન ‘હા' કહે છે અર્થાત છે? જે પૂછાયુ' તે તેમજ છે. આ પ્રમાણે ભવનપતિથી લઈને વૈમાનિક સુધી જાણી લેવુ. પ્રશ્ન—જેનાથી જીવમાત્ર સ'ની કહેવાય છે, તે સ’જ્ઞા દશ છે. તેમાં આહાર સંજ્ઞામાં ક્ષુધા વેદનીયક કામ કરે છે ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લાભ સ’જ્ઞાના મૂળમાં મેાહનીય કમના ઉદય હેાય છે. એઘ સત્તા અને લેક સંજ્ઞામાં જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયેાશમ અલ્પ અને વિશેષ હાય છે. આહારસ સાક્ષુધા વેઢનીય કર્મના ઉદયકાળમાં જુદા જુદા પ્રકારે આહાર કરવાની લાલસા તીવ્ર મની રહે છે. ભયસ’જ્ઞા—ભય મેહનીય ક`ના ઉદયથી આંખેામાં ભ્રમ, વચનમાં સ્ખલના, શરીરમાં કંપારી થાય છે અને ચારે બાજુથી સાક કે નિરક તે માણસ ભયભીત જ મન્ચે રહે છે મૈથુન સ’જ્ઞાવેદ મેાહનીય કર્માંના ઉદયથી સ્ત્રી કે પુરુષને વિષય સેવવાની જ ભાવના બની રહે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિગ્રહ સંજ્ઞા લેભ કષાયના ઉદયથી સંસારની વૃદ્ધિના મુખ્ય કારણરૂપ ધનધાન્ય-હાટ-હવેલી–સુવર્ણ આદિમાં અત્યન્ત આસક્તિ રહે છે Bધ સંજ્ઞા-ક્રોધ કષાયના ઉદયથી આંખેમાં લાલાશ, હોઠમાં ફડફડાહટ, દાંતેમાં કચકચાવટ આદિ ચેષ્ટાઓ થાય છે માન સંજ્ઞા–માન કષાયના ઉદયથી માણસને મદ–અભિમાન આદિ ઉત્પન્ન થાય છે માયા સંજ્ઞા-માયા કષાયના ઉદયથી કૂડકપટની ભાવના થતાં અસત્ય બેલવા આદિની પ્રવૃત્તિઓ પ્રકટ બને છે લેભસંજ્ઞા–ભ કષાયના ઉદયથી મહાસત બની સચિત એટલે પુત્ર-પુત્રીઓ, અચિત એટલે હાટ-હવેલી વગેરે અને મિશ્ર એટલે પુત્ર-પુત્રીઓને શણગારવા તેમજ હવેલીની રોનક વધારવા વસ્ત્રાભૂષણ તેમજ ફર્નીચર આદિ વસ્તુઓ મેળવવામાં રત રહેવું. - ઘસંજ્ઞા :–મતિજ્ઞાનાવરણયના ક્ષપશમથી શબ્દાદિ અર્થોના વિષયવાળું સામાન્ય જ્ઞાન તે ઘસંજ્ઞા લિંકસંજ્ઞા–પદાર્થોનું વિશેષ જ્ઞાન તે લોકસંજ્ઞા આ પ્રમાણેની આ દસે સંજ્ઞાઓ નારકથી લઈને ઠેઠ માનિક દેવે સુધી હોય છે. જે સંસારમાં પરિભ્રમણ કરાવવાના કારણરૂપે છે. આ મનુષ્ય અવતારમાં સમ્યજ્ઞાનની પ્રાપ્તિ માટે જે પ્રબળ પુરૂષાર્થ કરવામાં આવે તે પ્રાપ્ત થએલ તે જ્ઞાનસંગાથી ઉપરની Page #209 -------------------------------------------------------------------------- ________________ શતક મુંઃ ઉદ્દેશક-૮ ૧૪૯ દસે સંજ્ઞાનુ બળ ઓછું થશે અને મનુષ્ય પોતાના જીવનને ઊંચું બનાવી શકશે. અન્યથા જ્ઞાનેન સ્ટ્રીના ૫શુમિ: સમાના. ! એટલે ઉપર કહેલી દઢ સંજ્ઞાઓમાં ફસાયેલા જીવ પશુ જે જ અજ્ઞાની છે. અને અજ્ઞાની છે આહાર-મિથુન-પરિગ્રહ આદિના ઉદયકાળમાં વિવેક રહિત હોવાથી તેઓને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પરિણામે તેમની માનસિક, વાચિક અને કાયિક ચેષ્ટાઓ આ અગાધ સ સારની ભયંકરતાને વધારનારી જ હોય છે. તેથી આચારાગ સૂત્રના પહેલા જ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે –“કેટલાક અને જ્ઞાનસંજ્ઞા નથી હોતી ? માટે જ તેઓ પોતાના આત્માને ઓળખવા માટે સમર્થ બની શકતા નથી તે પછી ક શી રીતે બંધાય છે? કર્મો શી રીતે તૂટે છે અને બાધેલા કર્મો કેવા ભયકર હોય છે? આ બધી વાતે શી રીતે જાણવાના હતા માટે સંસારભીરુ આત્માઓએ પિતાના પુરુષાર્થથી ઉપરની સંજ્ઞાઓનું જોર ઓછું થાય અને જ્ઞાન સંજ્ઞાની પ્રાપ્તિ થાય તે રીતે વર્તવું જોઈએ. ઉપર્યુક્ત દશે સંજ્ઞાઓ જેમના જીવનમાં ઘર કરી ગઈ છે તે જ પ્રાયઃ કરીને નરકમાં જ જાય છે અને ત્યાં દશ પ્રકારની સર્વથા અસહ્ય વેદનાઓ ભેગવવી પડે છે. તે વેદનાઓ આ પ્રમાણે છેઃ-શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, આખા શરીરમાં ખુજલી, પરાધીનતા, તાવ, દાહ, ભય અને શેક આ વેદનાઓને ભોગવતા નારકના જ પિતાનું આખુ જીવન રીબાઈ—રીબાઈને પૂરું કરે છે. નારક છે જે વેદનાઓ ભેગવી રહ્યા છે. તેના મૂળમાં તેમણે કરેલા કર્મો જ કારણભૂત છે કર્મો બંધાવવાનું મૂખ્ય કારણ ક્રિયાઓ છે. તેથી “કિયાએ કર્મ' એમ બેલાય છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કિયાઓ ઘણું જ છે, પણ આ પ્રશ્નમાં તે કેવળ “અપ્રત્યાખ્યાની” ક્રિયાને લગતી વાત છે. પ્રસ–ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે-હાથીના જીવની અને કીડીના જીવની અપ્રત્યાખ્યાની ક્રિયા અવિરતિને લઈને સમાન જ છે વિરતિ એટલે ત્યાગ પાપસ્થાનકેને ત્યાગ જ ત્યાગ કહેવાય છે કેમકે અનાદિકાળથી આ જીવાત્માએ દસ કે પ્રકારાન્તરે સેળ સંજ્ઞાઓમાં બેભાન બનીને આખાયે સંસારને ઇતિહાસ કે ભૂગોળમાં પારંગત બની શક્યા છે. રાજા-મહારાજા એના માટેના નંબરે યાદ કરી શકે છે. આહારમાં રસાસ્વાદ વધારવા માટે વૈદ્યક ગ્રંથને અભ્યાસ કર્યો. કામસેવનના ૮૪ આસને ધ્યાનમાં રાખ્યા. વૈરીનું કાટલું કાઢવા મૂહરચના ગોઠવી. પૈસે ભેગે કરવામાં કઈ એજના કઈ રીતે કરવી એમાં આખી જીંદગી પૂરી કરી. પણ આ બધી ભાંજગડમાં કેટલા પાપાનકેનું સેવન થયું તે જાણવાની તે દરકાર ન રાખી પછી તેને છોડવાની તે વાત જ કયાં રહી? અને પાપોના ઢગ નીચે સ્વયં દબાઈ ગયે. - આવી રીતે સંખ્યાતા કે અસંખ્યાતા વાર મળેલા મનુષ્ય અવતારેને આ જીવાત્માએ ફેગટ ગુમાવ્યા મહાન પદયે પ્રાપ્ત થયેલ આ મનુષ્ય અવતાર એળે ન જાય તે માટે ખૂબ કાળજી પૂર્વક પાપને ઓળખવા અને જે રીતે બની શકે તેવી રીતે એ પાપસ્થાનકોને ત્યાગ કરી વિરતિધર્મ અંગીકાર કર એ જ હિતાવહ છે. વર્તમાન ભવમાં નિરર્થક બંધાતા પાપકર્મોને ત્યાગ કરી ભવ-ભવાતમાં બાંધેલા પાપની પણ સારી રીતે આલોચના - કરી તે પાપની માફી માંગવી આવશ્યક છે મચ્છીમાર, કસાઈ Page #211 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું . ઉદ્દેશક-૮ ૧૫૧ કલાલ, લુહાર, સુતાર, ગણિકા, બદમાશ, ભાંડ-ભવૈયા આદિના ઘરે જન્મ લઈ મેં અગણિત પાપે કર્યા છે, તે પાપોની હદયના પશ્ચાતાપ સાથે માફી પતાવી અને જે બારીમાંથી હવા આવતી હોય તે બારીને જેમ બંધ કરવામાં આવે છે તેમ જ કારણથી પાપો આવતા હોય તે પાપના દ્વારેને સર્વથા બંધ કરી દેવા જોઈએ, તે જ આપણે દુઃખમાંથી છૂટકારો થશે. આધાકર્મને આહાર લેનાર મુનિ કેટલા કર્મો બાંધે? તેના જવાબમાં પ્રથમ શતકના નવમા ઉદ્દેશામાં કહેવાયું છે તે પ્રમાણે સમજવું - આઠમે ઉદેશે સમાપ્ત ; છે.............. .. Page #212 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક–૯ પ્રશ્ન–અસંવૃત અણગાર (વૈકિય લબ્ધિ પ્રાપ્ત) બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને એક વર્ણવાળા એક રૂપની, એક વર્ણ વાળા અનેક રૂપની, અનેક વર્ણવાળા એક રૂપની અને અનેક વર્ણવાળા અનેક રૂપની વિદુર્વણા-રચના કરવાને સમર્થ હોય છે. આ પ્રમાણે વર્ણ આદિની અપેક્ષાએ પણ પ્રશ્નો છે. પ્રશ્ન–આમાં ચેટક રાજા અને કેણિકની યુદ્ધભૂમિનું કથાત્મક વિસ્તૃત વર્ણન છે કથાની પૂર્વભૂમિકા સક્ષેપમા આ પ્રમાણે છે – - વૈશાલી નગરીમાં મહાપ્રભાવશાલી, અરિહ તેના ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાળુ, શિયળ અને સદાચારનો અજોડ પાલક અને રક્ષક, તથા અત્યુત્તમ વ્યક્તિત્વ ધારક ચેટક નામનો રાજા હતા, જે ભગવાન મહાવીરસ્વામીના મામા હતા. તેમને સાત પુત્રીઓ હતી, જે સતી શિરામણ તથા જૈન ધર્મના પાલનમાં પૂરેપૂરી ૨ ગાયેલી હતી. પ્રથમ તેઓ ભગવાન પાર્શ્વનાથન આનાથી હતા. પાછળથી ભગવાન મહાવીર સ્વામીને સપ્રતિક્રમણધર્મ તેઓએ અંગીકાર કર્યો જે તેઓની નસેનસમાં વ્યાપ્ત થઈ ગયા હતે. મહારાજા ચેટકનો પરિવાર ભગવાન મહાવીરને પૂર્ણ ઉપાસક બની ગયેલ હતા. તેમના રોમેરોમમાં અરિહંતત્વ વ્યાસ થઈ ગયું હતુ. અખિલ સંસાર જૈન ધર્મને અનુરાગી બને, અહિંસા ધર્મની પતાકાઓ ઘેર ઘેર ફરકે, સંયમની મહાપતાકાઓ શેરીએ શેરીએ લહેરાય, આવા ઉદાત્ત આશયથી મહારાજા ચેટકે Page #213 -------------------------------------------------------------------------- ________________ શતક 9મું : ઉદ્દેશક-૯ ૧૫૩ પિતાના સામ્રાજ્યનું સ્વામી પણું છેડી દઈ બીજા દેશના રાજાઓને પણ તેમ કરવા સમજાવી સૌને સાથે લઈને એક ગણતંત્રની સ્થાપના કરી બધા રાજ્યને તેમાં સમાવી દીધા. એ ગણતંત્રની રાજધાની બની વૈશાલી નગરી. ગણતત્રના પ્રધાન બન્યા મહારાજા ચેટક, કાશી અને કૌશલ દેશના નવા મલકી અને નવ લેચ્છક રાજાઓ પણ ગણતંત્રમાં શામિલ થયા. આ સમગ્ર જનપદને મહારાજા ચેટક બહુ કુશળતાથી સંરક્ષણ અને સંવર્ધન કરતા હતા. આ ગણતંત્રની બહુ જ પ્રસિદ્ધિ થતાં બીજા દેશના રાજાએ પણ તેમાં સંમિલિત થવાની ઈચ્છા રાખતા હતા કેમકે જીવહિંસા, શરાબપાન, પરસ્ત્રીગમન આદિના વ્યાપક પ્રચારથી તે રાજાઓ ત્રાસી ગયા હતા પાંડિત્ય ગર્વિષ્ઠ અર્ધદગ્ધ પંડિતેની વાજાલથી આખું વાતાવરણ ભયંકર બની ગયું તા. દેવીદેવતાઓની સામે તથા તેમના નામે અગણિત મક પશઓને વધ, તેમના લેહીથી ભરેલા કુંડે, ગુલામી પ્રથાને નામે ગુસ અને પ્રગટ વ્યભિચાર, જગદમ્બા શક્તિને ધારણ કરનારી નારી જાત ઉપર આટલી બધી જોહુકમી ભર્યું પુરુષોનું સ્વછંદી વર્તન આદિ પ્રસંગથી જન માનસ પણ દુખી હતું. તેવા સમયે અહિંસા, સત્ય, સદાચાર આદિ ધર્મોનું સ્થાપક ગણતંત્ર રાજ્ય દિન પ્રતિદિન યશસ્વી અને લોકોને આશીર્વાદ સમાન બની રહ્યું હતું. જો કે તે સમયે પણ ઘેર હિંસા, શરાબપાન, પરસ્ત્રીગમન, આદિને પ્રચાર સીમાતીત હતા. મહાપંડિત અને અમુક રાજે પણ આમાં ફસાએલા હોવાથી આ જુથબંધીએ ગણતંત્રની સામે જબરદસ્ત વિરોધ ઉઠાવ્યો હતે. ભગવાન મહાવીર સ્વામીના તીર્થંકર પદની પ્રાપ્તિ પછી પણ હિંસા અને અહિંસાના માનનારાઓની વચ્ચે ઘણી જ નામે કરી જત પ્રથી આદિ ધ શીવાદ રહ્યું હતદિન યશસ્વી આદિ ખિી હતુ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અશાંતિ પ્રસરી રહી હતી ભગવાન મહાવીરસ્વામીએ પિતાની અનુપમ જ્ઞાનશક્તિના પ્રભાવથી આ અશાંતિ મહદંશે શાંતિના રૂપમાં ફેરવી નાખી હતી. અને કોઈ પણ જાતની હિંસાથી કદી પણ ધર્મની પ્રાપ્તિ કે સદ્ગતિની પ્રાપ્તિ થતી નથી, ઉલટું નરકના ઘેર દુઃખે સહવા પડે છે તે સચોટ રીતે સમજાવ્યું. તીર્થકર ભગવંતેને આ લકત્તર ધર્મના પ્રચાર માટે રાજસત્તાની સહાયની પણ અનિવાર્ય આવશ્યક્તા રહે છે. તેથી જ પૂર્વના તીર્થકરોમાંથી કેાઈને ચક્રવતીની રાજસત્તાની અને કોઈને વાસુદેવ કે પ્રતિવાસુદેવેની રાજસત્તાની સહાય ઓછા વત્તા અશે પણ મળતી રહી છે. છેલ્લા છેલ્લા પાર્શ્વનાથ ભગવાનને પણ અશ્વસેન રાજાની રાજસત્તાએ અહિંસાધર્મના પ્રચારમાં ઘણે જ વેગ આપે છે. ભગવાન પાર્શ્વનાથના પિતા જ કે વાસુદેવ કે પ્રતિવાસુદેવ ન હતા; છતાં તેઓ પ્રામાણિક, ન્યાયનિષ્ઠ, મિષ્ટભાષી, પૂર્ણ સદાચારી અને નિષ્કલંક શિયલવ્રતધમી હતા. તેથી તેમની ધાર્મિક શીલતાને લીધે તે સમયે પણ ક્ષત્રિમાં અહિંસાધર્મ ઘણું મેટા પાયા પર માન્ય થઈ ચૂક હતા. જ્યારે ભગવાન મહાવીર સ્વામીના શાસન ઉપર હુંડા અવસર્પિણની પૂરેપૂરી અસર હોવાને લીધે એક , પ રાજસત્તા જૈનશાસન માટે ચિર સ્થાયિની બની નથી. ક્ષત્રિયકુડ નગરના રાજા સિદ્ધાર્થની પત્ની ત્રિશલા રાણીએ જ્યારે ૧૪ સ્વપ્રો જોયા ત્યારે સૌને પૂર્ણ ખાત્રી થઈ ગઈ હતી કે ત્રિશલા રાણની કુક્ષિથી ચરમ તીર્થકરને જન્મ થશે જન્મ બાદ જ્યારે કરોડોની સંખ્યામાં દેવી-દેવતાઓ સાથે ૬૪ ઈન્દ્રો Page #215 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૯ ૧૫૫ અને ઈન્દ્રાણુઓએ ભગવાનને મેરુપર્વત ઉપર લઈ જઈ અભિષેક કર્યો ત્યારે અખિલ બ્રહ્માંડે જાયું કે તીર્થકર તરીકે અવતરેલા ભગવાન આપણે તારક બનશે. સ્વયં સંસાર સમુદ્ર તરીને આપણને તારશે. (તિન્ના તરિયામાં બનશે) શ્રી વર્ધમાનકુમાર જ્યારે ભણવા માટે નિશાળે ગયા અને ત્યાં જઈ ભણાવનાર પંડિતના મનમાં રહેલી શકાઓને દૂર કરી ત્યારે જનગણની આન દની કઈ સીમા ન રહી અને લોકેએ જાણ્યું ભગવાન મૂત્તા જોયા” બનશે એટલે સ્વયં કર્મોથી મુક્ત બની બીજાને પણ કર્મોથી છેડાવશે અને અહિંસા ધર્મની પ્રતિષ્ઠા કરશે, સંયમની પુનઃ સ્થાપના કરશે અને યજ્ઞના કુંડે ઠંડા સીમા ન રહી મેથી, પ્રતિષ્ઠા થી સંયમની મુખડાવશે અને આથી મુક્ત એક દિવસે સાચા સુખની શોધને માટે વર્ધમાનકુમારે સંયમ ધર્મ અંગીકાર કર્યો. ધ્યાન અને તપના બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તીર્થકર નામકર્મ ઉદયમાં આવ્યું. જે તીર્થકર પદ પ્રત્યે સમગ્ર સંસારને સંપૂર્ણ શ્રદ્ધા અને આદર હતાં. પરંતુ પર માત્મા મહાવીરના સગા-સંબંધી રાજાઓ જ જાણે હુંડા અવસર્પિણીના પક્ષમાં લપાઈને આપસમાં ભયંકર રણસંગ્રામે ખેલી રહ્યા હતા ચેટક મહારાજાની એક પુત્રી ધારિણીના લગ્ન ચ પાના મહારાજા દધિવાહન સાથે થયાં હતાં. જ્યારે બીજી પુત્રી મૃગાવતીનું પાણિગ્રહણ કૌશાંબીના મહારાજા શતાનિક સાથે થયું હતું. આમ આ બન્ને રાજાએ સાટુપણાના મીઠા સંબંધથી બધાયેલા હોવા છતાં પણ રાજસત્તા અને સમૃદ્ધિ વૃદ્ધિની લાલસાએ બધા સંબધે ભૂલાવી દીધા હતા. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર 1. પરિગ્રહને માટે કે પિતાના અહને પિષવા માટે આ બને સાહુઓ રણમેદાને ચઢ્યા, તુમુલ યુદ્ધ થયું, દધિવાહન રાજા હાર્યો અને માર્યો ગયે. ફળસ્વરૂપે તેની પુત્રી વસુમતી (ચંદનબાળા) જે ચેટક મહારાજાની દોહિત્રી અને ભગવાન મહાવીર સ્વામીની મામાની પુત્રી હેનની પુત્રી થતી હતી, તેનું ભરબજારે લીલામ થયું. ધનાવહ શેઠને ત્યાં તે દાસીરૂપે રહી, જેના હાથે ભગવાન મહાવીર સ્વામીને અમિગ્રહ પૂર્ણ થયા અને ભગવાન મહાવીરની પ્રથમ સાધ્વી બન્યા. જે ઘટના જેમાં સુપ્રસિદ્ધ છે. - - આ તરફ ધર્મહીન શતાનિક રાજા પણ મરણ પામ્યા. આ બધી વાતો ભગવાન મહાવીરના છસ્થકાળની છે | અભિગ્રહનું પરિણામ એ આવ્યું કે ગુપ્ત વ્યભિચારને પિષણ દેનારી ગુલામી પ્રથાએ છેલ્લે શ્વાસ લીધા અને રાજામહારાજા–શ્રીબ તા વગેરેમાં સદાચારની ભાવના જાગૃત થઈ. છેવટે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયું મહાન પંડિત અને મહાપંડિતે જેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા, ઊંચા પ્રકારના વાદી અને પ્રતિવાદીઓ હતા, પિતાની જાતને બ્રહ્મજ્ઞાની માનનારાઓ હતા-તે બધા મોટી સંખ્યામાં ભગવાનના જ્ઞાનથી અંજાઈને તેમના શરણે આવ્યા અને પ્રવજિત થયા રાજા-મહારાજાઓ પણ પ્રભાવિત થયા અને અહિંસક બન્યા હિંસા, માસાહાર, શરાબપાન આદિ પાપને ત્યાગ કરી જૈનધર્મના અહિંસા ધર્મના પૂરા પૂજારી બન્યા. કેટલાકે એ વાત પણ અગકાર ક્ય ચેટક રાજાની પુત્રી ચેલૂણ જે મગધના મહારાજા શ્રેણિકને પરણી હતી તે સ્વભાવે ઘણી જ સુંદર અને અહિંસા ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાળુ હોવાથી પોતાના પતિ શ્રેણિકને પ્રૌઢ અવસ્થામાં Page #217 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૯ ૧૫૭ ભગવાન મહાવીરના ચરણે લાવી તેમના ભક્ત બનાવી દીધા અને તે દિવસથી જ તે રાજા ભ૦ મહાવીરની આજ્ઞાને પૂર્ણ શ્રદ્ધાથી માનવા લાગ્યા. ફળ સ્વરૂપે શ્રદ્ધાના બળે આવતી ચોવીસીમાં તીર્થકર થવાનું નામકર્મ નિકાચિત કરવા ભાગ્યશાલી બન્યા - શ્રેણિકની આવા પ્રકારની ધર્મશ્રદ્ધા તેમના પુત્ર કણિકને પસંદ પડી નહીં. તેથી શંકાશીલ બની ગયેલા કુણિકના હૃદયમાં એવું ન જાગૃત થયું કે ધમધ બનેલા મારા માતા-પિતા આ વિશાલ રાજ્યને કયાંક ગણતંત્રને હવાલે ન કરી દે એમ સમજીને ષડયંત્ર દ્વારા તે કુણિકે પોતાના પિતા શ્રેણિકને કારાવાસમાં ધકેલી દીધા અને પૂરા મગધદેશનું સામ્રાજ્ય પિતાને સ્વાધીન કર્યું ભગવાન મહાવીરના અનન્ય ઉપાસક શ્રેણિક મહારાજા કારાવાસમાં જ મૃત્યુ પામ્યા મગધ દેશને અધિપતિ બનેલે આ કુણિક શક્તિસંપન્ન હતો. તે પિતૃહત્યાના અભિ શાપને દૂર કરવા માટે તે ભગવાન પાસે આવતે, સામૈયા આદિથી તેમનું બહુમાન કરતો, પરંતુ અન્તર્હદય શૂન્યું હતું. ભગવાનના બાહરૂપ પ્રત્યે તે આસક્ત હતો પણ ભગવાનના વચને પ્રત્યે તે શ્રદ્ધાળ બની શકે નહીં. આ અવસર્પિણીને આ મોટામાં માટે અભિશાપ છે. કેણિકની રાજ્યસત્તા મહાવીરના શાસનને સહાયભૂત બની હત અને મહાવીરનું શાસન જે કેણિકના હદયમાં ઉતય" હોત તો સેનામાં સુગંધ મળવા જેવી મઝા આવી ગઈ હોત અને ભગવાન મહાવીરનું શાસન સોળે કળાએ ખીલી ઉઠય હેત ! પણ આ બધી વાતો કળિયુગને મજૂર ન હતી. તેથી જ પિતાની પટ્ટરાણું પદ્માવતીના કહેવાથી પોતાના નાના ભાઈ હટ્ટ અને વિહલ્લ પાસે તેમના ભાગમાં આવેલા હાથી અને હારની Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ માગણી કરી અને છેવટે કાણિકથી ભય પામેલા આ બન્ને ભાઇએએ ગણત ંત્રના આશ્રય લીધે। અને પેાતાના શરણે આવેલા હલ અને વિહલ્લને ચેટક રાજાએ આશ્રય આપ્યો. આથી રાહે ભરાયેલા કાણિકે વૈશાલી ગદ્યુતંત્ર ઉપર ચતુરંગીણી સેના સાથે ચઢાઇ કરી. આ બાજુ ગણતંત્રના નાયકા-અધિનાયકે પણ તૈયાર જ હતા. ܀ અન્ને સેનાનું તુમુલ યુદ્ધ થયુ. થાડા જ દિવસેામાં એક કરાડ અને એ’શી લાખ માણસેાના કચ્ચરઘાણુ નીકળી ગયા. ચેટક રાજાની હાર થઇ. જ્યાં ભગવાન મહાવીરે ખાર-માર ચાતુર્માંસ કર્યાં હતા, તે વૈશાલીને સથા માટીમાં મેળવી દેવામાં આવી. ગણતંત્રના કટ્ટર વૈરી કેણિકે હળ સાથે ગધેડાઓને જોડી વૈશાલીના પાયામાંથી પણ ઇંટા બહાર કઢાવી નાખ્યા પછી જ તેણે સ તાષના શ્વાસ લીધે. આ બધી રામાંચકારી ઘટના ભગવાન મહાવીરસ્વામીની વિદ્યમાનતામાં જ બનવા પામી છે. ♦ ભગવાન મહાવીરના શાસનને વફાદાર ગણત ંત્ર સંસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ વધારે આશ્ચર્યકારી ઘટના તે આ છે કે જૈન શાસનને પૂર્ણ વફાદાર, પૂણુ રાગી અને તત્કાળના જન્મેલા વધુ માનકુમારને મેરૂપર્યંત ઉપર જઇ અભિષેક કરનારા, તેમની સામે ચામર લઈ નાચનારા શકેન્દ્રે અને ભગવાન મહાવીરના ચરણ સ્વીકારી મેાતના મુખમાંથી ઉગરનાર ચમરેન્દ્રે આ અને ઇદ્રોએ કેણિકને સક્રિય સહકાર આપ્યું છે. પૂર્વભવની મિત્રતા ટકાવનારા આ ખ'ને ઇન્દ્રોને હડહડતા કલિયુગના પ્રભાવે એટલુ પણ ભાન ન રહ્યું કે આ કાણિકને સાથ આપ્યાનું' કેવુ ભયંકર પરિણામ આવશે. Page #219 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મુ : ઉદ્દેશક-૯ ૧૫૯ જે ઈન્દ્રોએ જૈન શાસનની રક્ષા માટે ઉભે પગે હાજરી આપી હતી તે જ ઇન્દ્રો એક આંખના પલકારમાં શાસનની વફાદારીને ભુલી જઈ રણમેદાનમાં લડાઇ કરવા તૈયાર થઇ ગયા ! આ કેવી વિધિની વિચિત્રતા ! કાણિક માહ્ય દૃષ્ટિએ જીત્યા પણ અતે પેાતાના પાપાને ભાગવવા નરકને અતિથિ મન્યા છે. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીનું શાસન રાજ્યસત્તા વિનાનું જ રહ્યું છે. શ્રીજી ખાજુ ભગવાન મહાવીરસ્વામીને શિષ્ય ગેાશાલે પણ જૈન શાસનના કટ્ટર વૈરી બન્યા છે. આ છે હુંડા અવસર્પિણીની કારમી કથા. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કાણિકે ઇન્દ્ર મહારાજાની સહાયતાથી એ ભય કર યુદ્ધો ખેલ્યા એક છે મહાશિલાક ટક અને બીજુ છે રથમૂશલ, જેનુ વર્ણન મૂળસૂત્રમાં સ્પષ્ટ રીતે આવે છે, અને અજાતશત્રુ નામના પુસ્તકમાં તે વધારે વિશદ રીતે આલેખાયું છે ઊટ મહાશિલા કટક યુદ્ધમાં ૮૪ લાખ મનુષ્યા મર્યાં છે અને રથમૂશલ યુદ્ધમાં ૯૬ લાખ મનુષ્યા મર્યાં છે. હાથી ઘેાડા, ઊ ટ આદિ જાનવરના તા કાઈ પાર નથી રહ્યો. આ પ્રમાણે માર્યાં ગએલા ૧૮૦૦૦૦૦૦ એક કરોડ એ’શી લાખ મનુષ્યેામાંથી કેવળ બે જણાને છોડીને બાકી બધા નરક ગતિના અતિથિ બન્યા છે કે માછલાના અવતારને પામ્યા છે, ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરે કહ્યું કે-મૃત્યુ પામેલા ખધાએ ચારિત્રહીન, પ્રત્યાખ્યાન અને પૌષધ વિનાના, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હિંસક વૃત્તિવાળા, મર્યાદા વિનાના અને ક્રોધી જ દેવલેકમાં જતા નથી આથી રણ સ ગ્રામમાં મૃત્યુ પામેલા બધા દેવલેકમાં જ જાય છે એવી માન્યતાનું ખંડન થાય છે. મૃત્યુ પામેલામાંથી બે ભાગ્યશાળીઓ દેવલોકમાં ઉત્પન્ન થયા છે તેમના નામે બતાવતાં ભગવાને કહ્યું કે-એક તે વૈશાલી નગરીને નાગપૌત્ર વરુણને સારથિ જે ધન-ધાન્યથી સમૃદ્ધ હતે, મારા શાસનને અનહદ રાગી હતે, છઠ્ઠને પારણે હંમેશાં છઠ્ઠ કરનારે હતો, મુનિઓ પ્રત્યે ભક્તિવાળે હતું, પૌષધેપવાસ અને પ્રત્યાખ્યાન ધર્મ પ્રત્યે શ્રદ્ધાળુ હતા, ચેટક રાજાના પક્ષને સૈનિક હોવાથી જે દિવસે રણ સંગ્રામમાં જવાનું હતું તે દિવસે છઠ્ઠની તપસ્યાનું પારણું કર્યા વિના જ અઠ્ઠમના તપનું પચ્ચકૂખાણ સ્વીકારી રણમેદાનમાં ગયે અને હાર્યો. પોતાના રથને એકાંતમા લઈ જઈ રથમાંથી ઘડાઓને છૂટા કરી નાખ્યા અને પિતે અરિહંતની સાક્ષીએ કરેલા પાપને સિરાવી જૈન શાસનનું શરણ અંગીકાર કરી મૃત્યુ પામ્યું અને દેવલોકમાં ગયે. ધર્મ દેવલેકમાં અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળે દેવ થયે ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ચારિત્ર અંગીકાર કરી મોક્ષ મેળવશે. બીજો આ જ વરુણને એક મિત્ર જે જૈન શાસન પ્રત્યે અત્યંત રાગી હોવાથી તે પણ આરાધક બન્યું અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. O pen 0 નવમે ઉદ્દેશક સમાપ્ત Page #221 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧૦ વાતાવાર ૧ પાચ પાસ્તિકાય પ્રશ્ન ૧ થી ૧૦–ચોથા આરાના લગભગ અતિમ સમયમાં કેવળજ્ઞાની ભગવાન મહાવીર સ્વામી જ્યારે સમવસરણમાં બિરાજમાન હતા, તે સમયે રાજગૃહી નગરીમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું, તે ચૈત્યથી વધારે દૂર પણ નહીં અને સમીપ પણ નહીં એવા સ્થાનમાં અન્ય મતવાળાઓ-જેમના નામ હતાં કાળદાયી, શિલદાયી, શિવાલેદાયી, ઉદય, નામદય, નર્મોદય, અન્ય પાલક, શિલ પાલક, શંખ પાલક, સુહસ્તિ અને ગાથાપતિ વગેરે રહેતા હતા એક દિવસ તેઓ બધા સાથે બેસીને આપસમાં આ પ્રમાણે વાર્તાલાપ કરી રહ્યા હતા કે–હે ભાઈઓ! અત્યારે જ્ઞાતપુત્ર ભાગવાન મહાવીર પોતાના સમવસરણમાં બિરાજમાન થઈ ઘણી મેટી પર્ષદા વચ્ચે પદાર્થોની પ્રરૂપણ કરતાં કહે છે કે, પૂરા બ્રહ્માંડમાં અસ્તિકાયવાળા દ્રવ્ય પાચ જ છે. તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદગલાસ્તિકાય. અસ્તિ એટલે પ્રદેશ અને કાય એટલે સમૂહ અર્થાત પ્રદેશને સમૂહ જેમાં હોય તે અસ્તિકાય પદાર્થ કહેવાય, અને તે ઉપર પ્રમાણે છે. તેમાંથી જીવાસ્તિકાયને છેડી બાકીના ચારે અજીવ છે. અજીવ હોવા છતાં પણ તેમાં પ્રદેશોનો સમૂહ હોવાથી તે ચારે અસ્તિકાય કહેવાય છે જીવાસ્તિકાય અરૂપી છે જ્ઞાનાદિ રૂપ ઉપગનું નામ જીવ છે. માટે જ્ઞાનાદિ રૂપ ઉપગની જ્યાં પ્રધાનતા હોય તે જીવા. સ્તિકાય છે અને અરૂપી છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આકાશાસ્તિકાય પણ અરૂપી છે. જ્યારે એક માત્ર પગલાસ્તિકાયને રૂપી કહેલ છે. આ પ્રમાણે જ્ઞાતપુત્ર મહાવીરસ્વામી જે પ્રતિપાદન કરી રહ્યા છે, તેને આપણે સત્ય શી રીતે માની શકીએ? એમ તે બધાએ છદ્મસ્થ હોવાના કારણે કેવળીગમ્ય પદાર્થોને નિર્ણય કરી ન શકે તે બનવા જોગ છે. આ પ્રમાણે શંકાશીલ બનીને તેઓ ચર્ચા કરી રહ્યા હતા. તે કાળે અને તે સમયે જ્ઞાનચક્ષુથી સર્વે દ્રા અને તેમનાં અનંતપર્યાને પ્રત્યક્ષ કરતાં તથા શંકાશીલ બનેલા છતાંએ ભવિતવ્યતા જેમની પાકી ગઈ છે, તેવા તે ભવ્યાત્માઓને સમ્યજ્ઞાન પમાડવા ત્રિશલાપુત્ર ભગવાન મહાવીર સ્વામી પણ વિહાર કરતાં ગુણશીલ ચૈત્યના ઉદ્યાનમાં પધાર્યા અને સમસરમાં બિરાજમાન થયા. પેલા પરમતાવલંબીઓ પણ અહીં સમીપમાં જ રહેતા હતા. તે સમયે ભગવાનના જયેષ્ઠ અંતેવાસી ઈન્દ્રભૂતિ ગણધર અરસ-નિરસ આહારની પ્રાપ્તિ અર્થે રાજગૃહનગરમાં ઈસમિતિપૂર્વક નીકળ્યા, અને તે પરમતાવલ બીઓની સન્મુખ થઈ આગળ વધ્યા. સૌની સન્મુખ થઈને જતા ગૌતમસ્વામીને જોઈને કાલેદાયીએ સૌને કહ્યું કે ભાઈઓ! જુઓ ભગવાન મહાવીરસ્વામીના જયેષ્ઠ ગણધર ગૌતમ જઈ રહ્યા છે, તેઓ ઘણા જ જ્ઞાની છે ચાલે, આપણે તેમને મળીને મહાવીરના વચનનું તાત્પર્ય જાણીએ. બધા તૈયાર થઈ ગૌતમસ્વામી પાસે આવ્યા અને કહ્યું કે હે મહાભાગ! તમારા ગુરુ મહાવીર સ્વામી અસ્તિકા માટેની Page #223 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧૦ ૧૬૩ જે પ્રરૂપણ કરી રહ્યા છે. તેમાં અમને શંકા છે, માટે તમે કહો કે આ શી રીતે બને ? જવાબ આપતાં ગૌતમે કહ્યું કે, સંસારમાં જે પદાર્થો અસ્તિભાવે છે, તેને અમે તે રીતે જ પ્રતિપાદન કરીએ છીએ અને નાસ્તિભાવે રહેનારા પદાર્થોને નાસ્તિભાવે પ્રરૂપણ કરીએ છીએ પુદ્ગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યક્ષ હોવાથી તે રૂપી જ છે. આણુ (પરમાણુ) યદ્યપિ છદ્મસ્થને ચક્ષુગ્રાહ્ય નથી તે ય તેમાં આ ચારે ગુણે હોવાથી કેવળી પ્રત્યક્ષ છે. આ જ કારણે એક આણુ જ્યારે બીજા આણુ સાથે સબંધિત થાય છે ત્યારે દ્વયાણુક, વ્યાક કહેવાય છે. આમ ઘણા પરમાણુઓ મળીને જયારે સ્ક ધરૂપે થાય છે ત્યારે આપણે સૌ તેને જોઈ શકીએ છીએ માટે પગલે રૂપી છે. - જ્યારે જીવાસ્તિકાયમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શ નથી તેથી તે અરૂપી છે. માટે જન્મ લેતે અને મરણ પામતે જીવ કોઈને પણ જોવામાં આવતું નથી. પવનની ગતિ પણ જ્યાં ન હોય ત્યાં પણ જીવ જન્મી શકે છે. ત્યાંથી મને બીજે સ્થાને ફરીથી જન્મ લે છે. જીવની ગતિને રોકી શકે એ કઈ પણ પદાર્થ સંસારમા નથી. મુશ્કેલીથી તૂટી શકે એવી સેપારીમાં પણ જીવ ઉત્પન્ન થાય છે અને આપણે સૌ પ્રત્યક્ષ જોઈએ છીએ. અરૂપી હોવાના કારણે આખાએ શરીરને શસ્ત્રોથી ખોલી નાખવા છતાં પણ વેંકટરે કે વિદ્યોને પણ જીવાત્મા જોવામાં આવતું નથી, છતાં શરીરની ચલનાદિ ક્રિયાઓ સ્પષ્ટ દેખાય છે. માટે જ કહેવાય છે કે જીવ અરૂપી હોવાથી અદેશ્ય છેચર્મચક્ષુથી તે દેખાતે Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નથી. સ સારવતી હોવાના કારણે જ્યાં સુધી તે શરીરના પર્યાયે ધારણ કરતા રહે છે ત્યાં સુધી તે રૂપી પણ કહેવાય છે. વસ્તુતઃ જીવ દ્રવ્યતત્વની અપેક્ષાએ અરૂપી છે. આમ કહી ગૌતમસ્વામીજી સમવસરણમાં આવ્યા. વંદના કરી ગોચરીની આલોચના કરી અને ભાત-ભેજના પાણીનો ઉપગ કર્યો એટલે ભેજન વાપર્યું. પછી તે કાલેદયી ભગવાન પાસે આવે અને મધુર વાણીએ ભગવાને તેની શંકા દૂર કરતાં કહ્યું કે-જીવાદિ ત જે સ્વરૂપે છે તે સ્વરૂપે જ હું કહું છું. અને તે લેકે તત્ત્વની યથાર્થતાને સમજ્યા. ફરીથી કાલેદયીએ પૂછયું કે–અરૂપી અને અજીવ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમ કઈ પણ જીવ બેસવા, સુવા, ઊભા રહેવા કે આળોટવામાં સમર્થ છે? ભગવાને “ના” કહી કેવળ પુદ્ગલાસ્તિકાયમાં કઈ પણ જીવ સુવા, બેસવા કે આળોટવા માટે સમર્થ છે. - સારાંશ કે ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે જીવાસ્તિકાયના પ્રદેશ અસંખ્યાતા છે અને તે બધાએ પર સ્પર નિત્ય અને અવસ્થિત છે એટલે કે એક જ આકાશ પ્રદેશમાં બધાઓના પ્રદેશ સાથે રહેવા છતાં પણ પરસ્પર એક બીજાનું એક બીજામાં પરિણમન થતું નથી. માટે તેમાં જીવ રહેતું નથી. પણ પુદ્ગલાસ્તિકાયમા જ જીવ રહે છે, સુવે છે અને આળોટે છે. કર્માધીન બનેલા જીવાત્માને પુદ્ગલેને સહચાર અવયં. ભાવી હોવાથી જીવ પુદ્ગલમાં રહે છે, આમ કહેવામાં વાંધો નથી જી અને પુદ્ગલે જ્યારે દૂધ અને સાકરની જેમ Page #225 -------------------------------------------------------------------------- ________________ શતક છમ' : ઉદ્દેશક-૧૦ ૧૬૫ એકાકાર છે, તેા. વેાના કરેલા અશુભ ફળ વિપાક સહિત પાપકર્મો પુદ્ગલાને પણ લાગતા હશે? જવામમાં ભગવાને ક્માવ્યું કે હું કાલેાદાયી ! જીવાના કરેલા પાપે જીવેને જ લાગે છે, પણ પુદ્દગલાને લાગતા નથી. કેમકે પુદ્દગલ દરેક હાલતમાં જડ છે. તેથી ચૈતન્યયુક્ત આત્મા પેાતાની દુબુદ્ધિને લઇને પાપકાં કરે છે અને ફળને ભાગવે છે. આ પ્રમાણે ભગવાનની વાણી સાંભળી કાલેાદાયી મેધ પામ્યું, નમ્યા અને સૅદકની જેમ દીક્ષા અ ગીકાર કરી અગ્યાર અગાને સાતા મચે.. ' · કઈ પ્રસંગે ત કાળાદાયી અણુગાર ભગવાનને પૂછે છે કે હે પ્રભુ!! જીવાએ કરેલા પાપકમાં શું પાપ ફળ રૂપ વિપાકવાળા ડાય છે? ભગવાને હા કહી. ત્યારે તે કેવી રીતે થાય ? જવાખમાં ભગવાને કહ્યુ કે હે મુનિ ! જેમ બધી જાતના મિષ્ટાન્નો મનાવવામાં આવ્યા છે, સાથે શાક-દાળ આદિ પણ સુંદર અન્યા છે. હવે તે બધા પકવાન્નોમાં જો ઝેર મેળવવામા આવે તે તે ખાદ્ય પદાર્થા પહેલા તે ખાવામાં મીઠા લાગશે પરંતુ ધીમે ધીમે તેના પરિપાક અનિષ્ઠ, અકાંત અને અમને જ્ઞરૂપ થશે. તેવી રીતે મેહવાસી આત્માની આર ભાદિ હિંસા, જૂઠે, પ્રપોંચ, ચૌય'ક', પરસ્ત્રીંગમન, પરિગ્રહની માયા, માયા મૃષાવાદ, કષાયા અને મિથ્યાત્વાદિ કર્માનું આચરણ આખી જીંદગી સુધી તેમાં આનંદ માનીને કરશે પણ જ્યારે કરેલા પાપેાના ઉદયકાળ આવશે ત્યારે તે જીવાત્મા પણ પાપાના કળાને ભૂડી રીતે ભાગવા મહાદુઃખી ખનશે. મુનિજીએ ફરીથી પૂછ્યું કે-કલ્યાણુકર્માં જીવને સુખદાયક કેવી રીતે ખનશે ? ભગવાને કહ્યું કે—સ્વાદિષ્ટ મિષ્ટાન્નો સાથે Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કડવા, તૂરા ઔષધે! હાય તે પ્રારભમાં ભેાજન કરતાં માણસ પેાતાના મેાઢાને બગાડશે પણ તે ઔષધ પરિણામે ગુણુકારી હાવાથી તેના શરીરમાં ખળ આવશે, રોગા નાબુદ થરો અને મન પ્રસન્ન મનશે. તે પ્રમાણે પ્રાણાતિપાતાદિ પાપાને ત્યાગ કરતાં અને એકાસણુ, આયંબિલ, ઉપવાસ, ગુરુશ્મના પાલન આદિ કરણીય કાર્યાં કરતાં પ્રથમ જીવને દુઃખદાયક લાગશે પણ પરિણામે જીવાત્માને સાચું સુખ અને સદ્ગતિની પ્રાપ્તિ થશે. ઉત્તરાત્તર આ સદ્દકા જીવાત્માને મેાક્ષની પ્રાપ્તિ કરાવશે. એ માણસા છે. એક વનમાં આગ લગાડવાનુ કામ કરે છે જ્યારે ખીજો તેને બુઝાવવાનુ કામ કરે છે. તે તે બેમાંથી કાણુ કેટલેા વિરાધક અને આરાધક ખનશે. જવામમાં ભગવાને કુ માન્યુ કે—આગ લગાડનાર માણસ ષટ્કાયને વિરાધક છે જ્યારે બીજો માણસ એ કાયના ઘાતક છે અને ચાર કાયનેા રક્ષક છે. આગ લગાડનાર ભયંકર કર્માં ખાંધશે . અને બુઝાવનાર અલ્પકમ બાંધશે. કાળાદાયી અણુગાર હવે છેલ્લા એક પ્રશ્ન પૂછે છે, હે પ્રત્યેા ! અચિત્ત પુદ્ગલા પણ પ્રકાશિત હાય છે ? બીજાઓને પ્રકાશિત કરે છે? તેએ તાપ આપે છે? દાહક રીતે પેાતે ચળકે છે ? ભગવાને ઉત્તર આપતા કહ્યું કે, અત્યંત ક્રોધી સાધુની તેોલેશ્યા દૂર જઈને પડે છે ઉચિત સ્થાને પડે છે અને જ્યાં જ્યાં પડે છે ત્યાંના પુદ્ગલેાને પ્રકાશિત કરે છે. તેથી અચિત્ત પુદૂગલે પણ પ્રકાશક, તાપયુક્ત અને ચળકતા હેાય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ શતક ૭મું : ઉદ્દેશક-૧૦ ૧૬૭ ત્યાર પછી તે અણગારે ભગવાનને વંદન કરી નમસ્કાર કર્યો અને પોતાના સ્થાનકે જઈ છઠ્ઠ–અઠ્ઠમની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતે સંપૂર્ણ દુઃખને નાશ કરનારે થયો. : દશમે ઉદ્દેશક સમાસ ; જગતપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મના શિષ્ય શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજચજી મના શિષ્યરત્ન, ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ) પિતાને જેનાગમને સ્વાધ્યાય બચે રહે, મૃતભક્તિ પ્રતિભવમાં પ્રાપ્ત થાય, તે માટે ભગવતીસૂત્રનું દશ ઉદ્દેશા સાથેનું સાતમું શતક ગુર્જર ભાષામાં યથામતિ વિવેચન કર્યું છે. શતક સાતમું સમાપ્ત Page #228 -------------------------------------------------------------------------- ________________ શતક આઠમું : ઉદ્દેશક–૧ ભગવતી સૂત્ર (વિવાષomતિ )માં હવે આઠમા શતકને અધિકાર ફરમાવતાં દ્વાદશાગીના રચયિતા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીએ આ શતકમાં દશ ઉદ્દેશાઓ ફરમાવ્યા છે. તે આ પ્રમાણે – (૧) પુદ્ગલેના પરિણામેનું વિસ્તૃત વર્ણન (૨) આશીવિષ – આશીવિષેના માલિકેનું કથન. (૩) વનસ્પતિ – સંખ્યાત, અસ ખ્યાત અને અનંત જીવવાળી * વનસ્પતિના ભેદે. (૪) ક્રિયા – પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન (૫) આજીવિક – ગોશાલા સંબંધીનું મતવ્ય. (૬) પ્રાસુક – શુદ્ધ આહારના દાનનું ફળ. . (૭) અદત્ત ' – અદત્ત સબંધી બીજાઓનું વક્તવ્ય (૮) પ્રત્યેનીક – ગુરુ દિન પ્રષિીઓનું વર્ણન. (૯) બ ધ – પ્રગ બંધ. (૧૦) આરાધન – દેશ આરાધનાની વક્તવ્યતા. દેવાધિદેવ, પતિત પાવન, ઘેર તપસ્વી, પરમ કૃપાળુ, સર્વજ્ઞ ભગવાન મહાવીર, ગણધર ભગવંતે, સામાન્ય કેવલિઓ, જૈન શાસનના રક્ષક, મડાન્ પ્રભાવક લબ્ધિધર મુનિરાજે, શિયલમૂતિ સાધ્વીજી મહારાજાઓના ચરણરજથી પવિત્ર બનેલી રાજગૃહી નગરીમાં આ ઉદ્દેશે પ્રકાશિત થયા છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૬૯ આ ઉદેશમાં અજીવ-જડ પદાર્થ પણ કેટલી અજબગજબની શક્તિ ધરાવે છે તેનું વર્ણન છે એંસી કરોડ કિલેમીટરની યાત્રા કરીને લાલ રંગના મંગળના ગ્રહ પર ઉતરેલું અમેરિકાનું માનવરહિત યાન “લેન્ડર’ આજ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. કર્મસત્તાની સર્વોપરિતા : માયાવશ ઉપાર્જિત શુભાશુભ કર્મોને ભોગવવા માટે જીવાત્મામાં કર્મ પુદ્ગલ કે ભાગ ભજવે છે તે બધી અગમનિગમની વાત ખૂબ જાણવા લાયક છે. આજ સુધી તે સ્કૂલ બુદ્ધિથી આપણે કેવળ એટલું જ જાણતા હતા કે-આ બધુ એસંસારનું સર્જન અને નાશ પરમાત્માના હાથમાં છે. જેને જન્મ દેવાથી લઈને ઠેઠ મરવા સુધીને બધે ગોરખ ધ ધે ઈશ્વર જ બેઠે બેઠે કરે છે સુખ–દુ ખ, સંગ-વિયેગ આદિના પ્રપંચે પણ તેના જ હાથમાં છે. પરંતુ કોઈએ સૂક્ષ્મ બુદ્ધિથી એ વિચાર ન કર્યો કે ઈશ્વર તે નિરંજન નિરાકાર છે, રાગ-દ્વેષથી રહિત છે, શરીર વિનાને છે, પછી તે આ બધી ભાંજગડમાં શા માટે પડે? શરીર વિનાને ઈશ્વર જગત્ નું નિર્માણ શી રીતે કરે? રાગ-દ્વેષ રહિત ઈશ્વર એકને સુખી અને એકને દુઃખી શા માટે બનાવે? પરમ કૃપાળુ ઈશ્વર આવા દુઃખેથી ખદબદતી સૃષ્ટિ શા માટે રચે? કઈ પ્રજન? કે પછી “ગતાનુગતિક લેક: ” એમ સમજ્યા વિના જ મનગઢંત કલપનાઓ કરવી. આ પ્રત્યક્ષ દેખાતે સંસાર ઈશ્વરની જરા પણ દખલગીરી વગર પિતાની મેળે જ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. કેઈ, ગઢ કલાનગતિકાર માટે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - સ્થાને પણ ઈશ્વરની હયાતિ કેઈએ જોઈ નથી. પ્રકૃતિના નિયમોનુસાર સંસારની ગતિ ક્યાંય પણ થંભ્યા વિના અને કેઈના ' પણ અવરોધ વિના અવિરત ચાલુ છે અને ચાલુ રહેશે સુખદુઃખ અને સંગ-વિયેગથી ભરેલા આ સંસારનું સંચાલન ઇશ્વરને આધીન નથી પણ પિત પિતાના કરેલા કર્મોને આધીન છે. ભલું કરશે તે ભલું થશે, બુરું કરશે તે બુરું થશે. આ નિયમાનુસાર કર્મસત્તા જ સંસારના સંચાલનમાં મુખ્ય કારણ છે. આમાં ઈશ્વરને સડેવ જરાયે ઉચિત નથી. જીવ માત્રના જન્મ-મરણ એક બીજાથી સર્વથા પૃથક્ છે. જેમ કે-માતાની કુક્ષિમાં આવવું, શરીરની રચના, તેમાં ઈન્દ્રિયેની પ્રાપ્તિ અને વિષયને ગ્રહણ કરવાની શક્તિ, આહારને ગ્રહણ કરવાની અને પચાવવાની શક્તિ, બુદ્ધિને વિકાસ આદિ જન્મથી લઈને ઠેઠ મરણ સુધીમાં જીવાત્માએ કરેલા કર્મો જ સર્વોપરિ કારણભૂત છે. કમસત્તા ઈશ્વરને આધીન નથી પણ જીવ જ કર્મ કરવામાં અને તેના ફળને ભેગવવામાં સર્વત્ર સ્વતંત્ર છે. લેહચુંબક પોતાની શક્તિ વડે જ ગમે ત્યાં વિખરાચેલા લેખંડના ટૂકડાઓને પોતાની તરફ આકષી લે છે. તેમ કર્મસત્તામાં ફસાયેલ જીવાત્મા પિતાના પુણ્ય તથા પાપને ભેગવવા માટે પોતે પોતાની મેળે જ શરીર આદિ ધારણ કરવામાં સમર્થ છે. આ પ્રશ્નોત્તરમાં પુદ્ગલેનું પરિણમન કેટલા પ્રકારે થાય ? આ વાતને ખૂબ વિસ્તારથી સ્પષ્ટરૂપે સમજાવવામાં આવી છે. તે સમજ્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે જીવ જેમ અન ત શક્તિને માલિક છે, તેમ કર્મસત્તા પાસે પણ અનંત શક્તિ છે જેનાથી પૂરા બ્રહ્માંડ ઉપર પિતાની સત્તાનું વર્ચસ્વ જમાવીને Page #231 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૧ -૧૭૧ બેઠેલી આ સત્તા કોઇને તેડે છે, કેઇને ફાડે છે, કેાઇને મડાવે છે, તેા કેાઈને રડાવે છે. એકને વામન તા ખીજાને લ મુજી બનાવ્યા છે. એકને રાવડાવ્યા છે તેા ખીજાને હસાવ્યા છે. એકના ઘરે લીલાલહેર તેા ખીજાને ભૂખે પેટે સુવડાવ્યા છે. આવી વિચિત્રતાએથી ભરેલા આ સ`સારમાં બિચારા ઇશ્વરને *સાવીને અપજશને ભાગીદાર બનાવવામાં આપણી બુદ્ધિ તથા ,તર્કની ક્રૂર મશ્કરી જ છે. ' શરીર રચનામાં પુદ્દગલેાની શક્તિ ઃ હવે આપણે પણ કંઈક વિસ્તારથી આ પુદ્ગલેાના પરિશુમનને જોઈ લઈએ. પુદ્ગુગલે તુ પરિણમન (ફેરફાર) ત્રણ પ્રકારે થાય છે: (૧) પ્રયાગ પરિણતા, (૨) મિશ્ર પરિણુતા, (૩) વિગ્નસા પરિણતા. (૧) જીવના પ્રયાગ વિશેષવડે શરીર આદિરૂપે પરિણત પુદ્ગલાને પ્રત્યેાગ પરિત કહેવાય છે. (૨) જીવ પ્રયાગથી અને વિસ્રસા ( સ્વભાવ )થી પરિણત થયેલા પુદ્ગલાને મિશ્ર પરિણત કહેવાય છે. પ્રયાગ પરિણામના ત્યાગ કર્યાં વિના વિસસાથી ખીજા પરિણામને પામેલા મૃત કલેવર આદિ મિત્ર કહેવાય છે. (૩) સ્વભાવથી પુદ્ગલેાના પરિણમનને વિશ્વસા પરિણત કહેવાય છે. જેમ મેઘ, તડકા, છાયડો ઈન્દ્ર ધનુષ્ય આદિ પરિણામે હવે પ્રચેાગ પરિણત પુદ્ગલે પાચ પ્રકારે છેઃ એકેન્દ્રિય પ્રયાગ પરિણત, એઇન્દ્રિય પ્રયાગ પરિણત, તૈઇન્દ્રિય Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાગ પરિણત, ચઉરિદ્રિય પ્રયોગ પરિણત અને પંચેન્દ્રિય 'પ્રગ પરિણત. એકેન્દ્રિય પ્રયાગ પરિણત પુદગલો પાંચ પ્રકારે છે. પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિણત, આ પ્રમાણે અપકાય, અગ્નિકાય, . વાયુકાય અને વનસ્પતિકાય એકેન્દ્રિય પ્રવેગ પરિણત. પૃથ્વીકાયના પણ સૂક્ષ્મ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયોગ પરિત, આવી રીતે અપૂ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના પણ સૂક્ષ્મ અને બાદર ભેદ જાણવા. - બેઈન્દ્રિય પ્રવેગ પરિણત પુદ્ગલે ઘણું પ્રકારે છે. જેમ શંખ બેઈન્દ્રિય પ્રવેગ પરિણત. આ પ્રમાણે બેઇન્દ્રિયમાં જેટલા જીવે છે, તે બધાએ જાણવા. તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય પ્રાગ પરિણત પુદ્ગલે પણ ઘણા પ્રકારે જાણવા જેમકે ચુકાતેઈન્દ્રિય પ્રયોગ પરિણત અને ભ્રમર ચઉરિન્દ્રિય પ્રયોગ પરિણત. આમાં તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રય પ્રવેગ પરિણત બધાએ જીવે જાણવા. પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદગલે ચાર પ્રકારે છે. નરયિક, તિયચ, મનુષ્ય અને દેવ પંચેન્દ્રિય પ્રવેગ પરિણત. ' રત્નપ્રભા આદિ સાત નરક પૃથ્વીઓને લઈ નરક પચેન્દ્રિય પ્રયેળ પરિણત સાત પ્રકારે છે. તે તિર્યંચ પંચેન્દ્રિય પ્રવેગ પરિણત પુદગલે ત્રણ પ્રકારે છે. જળચર, સ્થલચર અને ખેચર પંચેન્દ્રિય પ્રવેગ પરિણત. જળચર તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત બે પ્રકારે છે. સંમૂચ્છિમ જળચર, તિર્યંચ પંચેન્દ્રિય પ્રયોગ પરિણત અને ગર્ભજ જળચર Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શતક ૮મું : ઉદ્દેશક-૧ પ ચેન્દ્રિય તિર્યંચ પ્રાગ પરિણત. સ્થળચર તિર્યંચ નિક પંચેન્દ્રિય પરિણત બે પ્રકારે છે ચતુષ્પદ સ્થળચર પંચેન્દ્રિય અને પરિસર્ષસ્થળ પચેન્દ્રિય પ્રાગ પરિણત. સંમૂર્ણિમ અને ગર્ભજ રૂપે ભૂજ પરિસર્ષ અને ખેચર બે પ્રકારે છે –મનુષ્ય પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલે પણ સંમૂચ્છિમ અને ગર્ભજ રૂપે બે પ્રકારે જાણવા. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવ.. - પચેન્દ્રિય પ્રવેગ પરિણત પુદ્ગલ ચાર પ્રકારે છેઃ ભવનપતિના દશ ભેદ રૂપે ભવનપતિ પંચેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલ દશ પ્રકારે છે : આ પ્રમાણે આઠ વ્યંતર, પાંચ તિષ, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તરૌપપાતિક દેવના ભેદ પણ જાણવા. (૧ દંડક) વિવેચન–૮૪ લાખ જીવાયેનિના જવેમાં સૌથી નીચે સ્થાને રહેલા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવે છે અને સૌથી ઉંચે સ્થાને બિરાજમાન સર્વાર્થસિદ્ધ દેવો છે. તે સૌ કર્મના ભારથી દબાઈ ગયેલા હોવાથી પોતપોતાના કરેલા શુભ કે અશુભ કર્મોને ભેગવવાને માટે શરીર ધારણ કરે છે નરકગતિ અને એકેન્દ્રિયથી લઈ પચેન્દ્રિય સુધીની તિર્યંચ ગતિ દુર્ગતિ કહેવાય છે. જ્યાં પાપની રાશિ વધારે હોય છે અને પુણ્યની રાશિ છેડી જ હોય છે અને મનુષ્યગતિ તેમજ દેવગતિના જીવોમાં પુણ્યરાશિ વધારે અને પાપની રાશિ અ૯પ હેાય છે. તે બધાએ ચોરાશી લાખ જીવાયેનિના જ પિતાની યેગ્યતા પ્રમાણે જ શરીર ધારે છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શરીર ધારણ કરવા માટેની તેવા પ્રકારની દારિક કે વૈક્રિય પગલોની વર્ગણાઓને ગ્રહણ કરવા અથે પ્રગ વિશેષ કરે છે. તેથી તે તે સ્થાનેને પ્રાપ્ત કરવાની ચેગ્યતાવાળા જ પિતાને અનુરૂપ જ શરીર બનાવે છે જેમ કે એકેદ્રિય અવતારને પામવાની યોગ્યતાવાળો જીવ એકેન્દ્રિય શરીરને ચગ્ય જ પુદ્ગલે લે છે. પૃથ્વીકાયના જીવનું શરીર પૃથ્વી છે પાણીકાયના જીનું શરીર પાછું જ હોય છે. અગ્નિકાયના જીવેનું શરીર અગ્નિ હોય છે. વાયુકાયના જીવનું શરીર વાયુ હોય છે અને વનસ્પતિકાયના જીનું શરીર વનસ્પતિ છે. બેઈન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત કરનારે જીવ તેને ગ્ય પગલે લે છે. જેમ નાના મોટા શંખેના જીનું શરીર નાના મેટા શંખ હોય છે. મતલબ કે શંખ એ જીવેનું શરીર છે. કેડીના જીવનું શરીર કોડી હોય છે. તેમ બીજા પણ બેઈન્દ્રિય જેનાં શરીરે સમજવા -- તેઈન્દ્રિય જી પિતાને ગ્ય શરીર બનાવે છે. જેમ કીડીના શરીરમાં કીડીનો જીવ, કાન ખજુરા, માંકડ, જ આદિના શરીરમાં તે તે જ હોય છે. મનુષ્ય અવતારને પામનારે પોત પોતાના જેવા શુભાશુભ કર્મો હોય છે, તે પ્રમાણે શરીર ધારે છે. માટે જ સૌના શરીર સર્વથા જુદા જુદા છે. આ પ્રમાણે દેવ ગતિના દેવ જીવ અને નરક ગતિના નારક છે પણ પિતાના પુણ્ય-પાપને ભેગવવાને તેવાં તેવાં સારાં કે નઠારાં શરીરને સ્વીકારે છે. ખાસ જાણવાનું કે પુગલે તે અનંતાનંત છે. પણ તે બધાએ પુદુગલે કર્મોની વર્ગણ બની શકતી નથી. માટે જૈન શાસનમાં ઔદારિક–વૈક્રિય–આહારક-તૈજસ-કાશ્મણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મનવર્ગણા, આ પ્રમાણે આઠ પ્રકારે કર્મવર્ગણા હોય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૭૫ રાગ અને દ્વેષને ભરેલે આત્મા જે સમયે જેવા વિચારો કરે છે, ત્યારે ઉપરની આઠ વર્ગણાઓમાંથી કેઈને કોઈ કમરજ આત્મા સાથે સંમિલિત થઈને દૂધ અને પાણીની જેમ એકાકાર થાય છે. રાગ દ્વેષની ચીકાશવાળ જીવ જેમ પ્રતિ સમયે કર્મોને આગ (ઈચ્છા)થી ગ્રહણ કરે છે, તેમ અનાગથી પણ કર્મની વર્ગણાઓને જીવાત્મા સ રાહતો જાય છે. ત્યારે જ માતાની કુક્ષિમાં રહેલા અને બહાર આવેલે જીવને શરીરને આકાર નાને હોય છે, અને પ્રતિ સમયે વધતે ૩૦-૪૦ વર્ષની વયમાં તે રૂપ-રંગ-આકાર-સ્વભાવ-જ્ઞાન–અજ્ઞાન આદિમાં આકાશપાતાલ એટલે ફરક પડે છે. પૂર્ણ પર્યાપ્ત જીવ પ્રતિસમયે ઔદા રિક વગણ, વૈકીય વર્ગનું, આહારક વર્ગણ, તૈજસ અને કામણ વગણ. આવી રીતે ભાષા, શ્વાસોશ્વાસ અને મવર્ગણાએને ગ્રહણ કરતો જ રહે છે - મનુષ્ય અવતારમાં આવેલા જીવને બીજા જ સાથે શુભાશુભ કર્મો ભેગવવાના હોય છે તે ભગવાઈ ગયા પછી કેવલ તિજસ અને કાર્મણ વર્ગણાને છોડીને બાકીની બધી વર્ગણાઓ આત્માથી છૂટી પડે છે અને બીજા ભવમાં ગયેલે જીવ ત્યાં ફરીથી તે ભવને નવી વર્ગણાઓને ગ્રહણ કરે છે આમ સંસારનું ચક્ર કર્મસત્તાના નિયંત્રણમાં ચાલ્યા જ કરે છે. (દડક-૧) સૂક્ષમ અને બાદર પૃથ્વીકાયિક એકેન્દ્રિય, તથા પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ , એકેન્દ્રિય પ્રાગ પરિણત પુદગલે, પ્રર્યાય અને અપર્યાપના કારણે બન્ને પ્રકારે થશે જેમ પર્યાપ્ત સુમિ પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રયાગ પરિણત પુદ્ગલ ' અર્થાત પ્રત્યેકના સુમ અને બાદર અને તેમનાં પણ પર્યાપ્ત અને અપર્યાયારૂપે ભેદે જાણવા. આવી રીતે બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, રત્નપ્રભાદિ સાતે નારકે તથા સ મૂર્ણિમ ગર્ભજ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ * શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જલચર, સ્થલચર, બેચર, તિર્યંચ, પંચેન્દ્રિય પ્રયોગ પરિણત ગર્ભજ મનુષ્ય પંચેન્દ્રિય પ્રયાગ પરિણત તથા ચારે નિકાયના બધાએ દેવતાઓ. આ પ્રમાણે સૂમ એકેદ્રિયથી લઈને અનુત્તરવિમાન સુધીના જીવ પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદે બે પ્રકારના જાણવા. કેવળ સંમૂચ્છિમ પંચેન્દ્રિય જીવે અપર્યાપ્ત જ હોવાથી તેને એક ભેદ જાણ (ર દંડક) આ દંડકમાં પર્યાપ્ત અને અપમાના ભેદથી વિચાર કર્યો છે. જે બને નામકર્મની પ્રકૃતિરૂપે છે અને નામકર્મ જડ છે. જે જીવે પર્યાસિ પૂર્ણ કરી હોય તે પર્યાપ્ત કહેવાય અને પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના જ મરણ પામે તે અપર્યાપ્ત છે. - પર્યાસિઓ છ પ્રકારે છેઃ ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઈન્દ્રિય પર્યાયિ. આ ત્રણ પર્યાપ્તિઓ તો પ્રત્યેક જીવ પૂરી કરે જ છે. ૪. શ્વાસેશ્વાસ પર્યાપ્તિ, પ. ભાષા પર્યાપ્તિ, ૬. મન પર્યાપ્તિ, ચારે ગતિમાં પરિભ્રમણ કરતા જીવને શરીરધારી તરીકે જીવવાની જીવન શક્તિ તેનું નામ પર્યાતિ છે. પુદ્ગલ પરમાણુએની મદદ લીધા વિના જીવન જીવવાની શક્તિ હોવા છતાં પણ તે શક્તિ પ્રગટ થતી નથી. એટલે કે પુદ્ગલેની મદદ ન હોય તે શરીરમાં આત્માની શક્તિ પ્રગટ થતી નથી. પુદ્ગલ પરમાણુઓના સમૂહના નિમિત્તથી આત્મામાં પ્રગટ થયેલી અને શરીરધારીપણે જીવવા માટેના ઉપયોગી પુગલેને પરિણુમાવવાનું કામ કરનારી આત્માની શરીર ધારણ કરી જીવવાની જીવન શક્તિ તેનું નામ પર્યાપ્તિ. Page #237 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૭૭ આહાર વિના શરીર બંધાય નહીં. માટે શરીરની અગત્યતા છે શરીર ધારણ કરવા છતાં પણ ઈદ્રિય વિના જીવી શકાય નહીં માટે ઇન્દ્રિય પણ રચવી પડે. શ્વાસોશ્વાસ વિના શી રીતે જીવાય? માટે શ્વાસોશ્વાસની આવશ્યકતા છે વધારે શક્તિ - અને પુણ્યવાળા જીવને બોલવાની અને વિચારવાની શક્તિની જરૂર પડે છે જેનાથી તે બેલી શકે અને વિચારી શકે છે. માટે સંસારભરના બધાય જીવોની અપેક્ષાએ પર્યાપ્તિઓ છની સંખ્યામાં છે આના અવાંતર ચાર ભેદ છે. ૧. લબ્ધિ અપર્યાપ્ત: જે જીવ ગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે અને મરણ પામી જાય તે લબ્ધિ અપર્યાપ્ત કહેવાય છે. આમા અપર્યાપ્ત નામકર્મ કારણ રૂપે છે ૨. લબ્ધિ પર્યાપ્ત : જે જીવ સ્વયે પર્યામિઓ પૂર્ણ કરે છે તે લબ્ધિપર્યાપ્ત કહેવાય છે. આમાં પર્યાપ્ત નામકર્મ કારણરૂપે છે. ૩. કરણ અપર્યાપ્ત : ઉત્પત્તિ સ્થાને સમકાળે સ્વરોગ્ય સર્વ પર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયો છે. હવે જ્યા સુધી તે કાર્ય સમાપ્ત ન થાય અર્થાત્ બધી પર્યાદ્ધિઓ પૂર્ણરૂપે ન રચાય ત્યાં સુધી તે કરણ અપર્યાપ્ત કહેવાય છે. આમા લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત એ બંને જીવને કરણ અપર્યાપ્તત્વ હોય છે. ૪. કરણ પર્યાપ્ત: સ્વયોગ્ય બધી પર્યાપ્તિઓ પૂર્ણ થાય ત્યારે તે જીવ કરણ પર્યાપ્ત કહેવાય છે. આ બીજા દંડકમાં સૂક્ષ્મ એકેન્દ્રિયથી લઈને અનુત્તર વિમાન સુધીના દેવો પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. ગમે તેવા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પુણ્યશાળી જીવનું આયુષ્યકમની આગળ કાંઈ પણ ચાલતુ નથી ત્યારે જ લક્ષાધિપતિના ઘરે અવતરવા જેટલું પુણ્ય છે અને સાથે સાથે પાપકર્મોને લઈને આયુષ્યકર્મની અલ્પતા પણ છે. તેથી જ આંખના પલકારે માતાની કુક્ષિમાં આવ્યું અને બીજી ક્ષણે જ યમરાજને અતિથિ બન્યા (દડક-૨) પર્યાય અને અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર પૃથ્વીકાયથી લઈ ચઉરિન્દ્રિય પ્રવેગ પરિણત જે પુદ્ગલે છે, તે બધાએ ઔદા રિક, તિજસ તથા કામણ પ્રાગ પરિણત પુદ્ગલવાલા છે. કેવલી પર્યાપ્ત બાદર વાયુકાયને વૈકિય પુદ્દગલ વધારે છે. પર્યાપ્ત કે અપર્યાપ્ત સાતે નારકોના જીવ પ્રગપરિણત પુદ્ગલ, વૈક્રિય, તૈજસ અને કામણ હોય છે. પર્યાપ્ત કે અપર્યાપ્ત સંમ્ છમ જલચર પ્રાગ પરિણત ઔદારિક, તૈજસ અને કામણ પુદ્ગલેવાલા હોય છે ગર્ભજ પર્યાપ્ત, અપર્યાપ્ત, ચતુષ્પદ, ઉરપરિસર્ષ, ભુજપરિસર્ષ અને ખેચને ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાશ્મણ શરીર હોય છે. સંમૂ૭િમ મનુષ્ય પ ચેન્દ્રિયને ઔદારિક, તિજસ અને કાર્મણ તથા નારકની જેમ દેને પણ વૈક્રિય, વૈજસ અને કાર્માણ શરીર પુદ્ગલ હોય છે આ ત્રિીજા દડકમાં જવાના પ્રયોગથી પરિણત થયેલા આ પાંચ જાતિના શરીરે હોય છે, જેમનું વર્ણન પહેલા ભાગમાં કરાઈ ગયું છે કેમકે કરાઈ ગયેલા કર્મોને ભેગવવા માટે જ શરીર મુખ્ય સાધન છે. જે સ્થાનમાં જન્મવાનું છે ત્યાં એકથી ચાર સમય સુધીમાં જીવને આવવાનું હોય છે. અને જે સમયે આવે છે તે જ સમયે પહેલા ભવનું ઉપાર્જિત આહારપર્યાપ્તિ નામકર્મ ઉદયમાં આવે છે અને માતાની કુક્ષિમાં રહેલા શુક્ર અને Page #239 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૭૯ રજના પરમાણુ એના આહાર સ્વીકારે છે. પછી તેને તૈજસ શરીરથી પચાવીને શરીર પર્યાપ્તિ નામક`ના ઉદયથી પેાતાનુ નવુ શરીર મનાવવાની તૈયારી કરે છે. અને આ પ્રમાણે છ એ પર્યાપ્ત સમાપ્ત કરીને જીવાત્મા કુક્ષિમાં રહ્યો છતે। અને પ્રતિ ક્ષણ ઔદારિક આદિ નવા પુદ્દગલાને મહેણુ કરતાં તેનુ શરીર માટું થતું જાય છે, અને નવ મહિને જન્મ લે છે. તૈજસ અને કાણુ શરીર સૂક્ષ્મ છે અને અનાદિ કાળથી જીવાત્માના સહુચારી છે, માટે સૂક્ષ્મ શરીર કહેવાય છે. જ્યારે વૈક્રિય, ઔદારિક અને આહારક શરીર સ્થૂલ છે જે તે ભવ પૂરતાં જ સ્વીકારાય છે. અને તે ભવની બાજી પૂરી થતાં મૂકી દેવામાં આવે છે. આ શરીરેશને સ્વીકારવાની કે મૂકવાની ક્રિયા જીવાત્મા પેાતે જ કરે છે. વ્યાપાર ક માં કુશલ માણુસ જે ખઝારમાં વ્યાપાર શરૂ કરે છે અને જ્યાં સુધી તેને વ્યાપારના ધધામાં રસ છે ત્યાં સુધી તે બઝારમાં રહેલી તૂટેલી-ફૂટેલી, જીણું-શીણુ દુકાનમાં ગરમી ઠંડી બધું સહન કરે છે અને સમય પૂરા કરે છે. જ્યા વળી તેને ખીજા વ્યાપારમાં વધારે કસ દેખાવા માંડ્યો એટલે જુના ધધાને તિલાંજલી આપે છે અને નવા ધધામા મનને પાવે છે સ્વ-શરીરની માયા ઃ આમ જેમ મઝાર કે ધ ધા બદલતા રહે છે તેવી રીતે વર્તમાન શરીર પ્રત્યેની માયાને ભેગવતા જીવાત્માને જ્યારે ખીજા ભવની માયાનુ આકર્ષણ વધે છે ત્યારે ૨૫-૫૦ વર્ષની માયાને છેડીને પણ ખીજા ભવની માયામાં લપટાય છે અને પહેલાની માયાને સર્વથા ભૂલી જઇ નવી માયામાં લીન Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બને છે. આમને આમ આ શરીરની માયામાં આ જીવાતમા અનાદિકાળથી આ સંસારમાં રખડપટ્ટી કર્યા કરે છે. પિત પિતાના કર્મોની અનુસાર પ્રાપ્ત થયેલા શરીરે પ્રત્યે જીવાત્માને ઘણું જ માયા હોય છે. દેવને પિતાના રૂડા રૂપાળા શરીર પ્રત્યે જેટલી માયા હોય છે તેટલી જ માયા કાળા રંગના માનવીને પોતાના કાળા શરીર ઉપર હોય છે આ પ્રમાણે કીડીને, ભુ ને કે હાથીને પિતાનું શરીર જેટલું પ્રિય છે, તેટલું જ વિષ્ટાના કીડાને પિતાનું શરીર પ્યારૂ છે. વનસ્પતિ અને પાણીના જીને પણ પિતાનું શરીર એટલું જ પ્રિય હોય છે. હિંસા – તેથી જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ ફરમાવે છે કે “પ્રજાના પ્રવિયોનનં હિંસા” જીના પ્રાણનું હરણ કરવું, તેને મારી નાખવા, દબાવવા, પીડા ઉપજાવવી, તેમની વૃત્તિ અને પ્રવૃત્તિમાં અવરોધ ઉભું કરે; આ બધી હિંસા છે. માણસને જેમ પોતાની આંગળી ઉપર મેહ હોય છે તેમ વનસ્પતિને પણ પોતાની નાની નાની ડાળીઓ ઉપર, પાદડા ઉપર, પુપ કે ફળ ઉપર મેહ હોય છે. ગર્ભવતી સ્ત્રીને જેમ પિતાના ગર્ભ ઉપર કે તાજ જ જન્મેલા બાળક ઉપર અગાધ મેહ હોય છે તેમ મેગરાના કે બીજા ઝાડને પિતાની કાચી કલીરૂપ ગર્ભ ઉપર અથાગ સ્નેહ હોય છે. એ શું તમને ખબર છે ? કેમકે વનસ્પતિ માત્રને કાચી કલી ગર્ભ જેવી અને પુષ્પ પુત્ર રૂપે હોય છે. છે? " ઉપર થાકના કે બીજા બાળક ઉપર Page #241 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૮૧ તેથી જ ઋષિ મહર્ષિઓએ ઊંચે સાદે ગાયું છે કે, જામવ સર્વભૂતેષુ ચ: qત : gueતઃ પિતાના આત્માની માફક બધા પ્રાણીઓને જે જુએ છે–સમજે છે તે જ ખરે પંડિત છે પિતાને જેમ દુઃખ, તાડન–તજન-અપમાન ગમતાં નથી તેમ બીજા પ્રાણીઓને પણ તે ગમતાં નથી. તેમ સમજી વિવેકી, બુદ્ધિશાલી આત્માએ સર્વ પ્રાણી પ્રત્યે ઉપયોગ–દયા રાખવી. હાલતાં, ચાલતા, રસેઈ કરતાં, કપડા ધોતાં, કે બીજા કાર્યો કરતાં કોઈ પણ જીવ મરવા ન પામે તે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જીવહિંસા એ મહાપાપ છે. જીવદયા એ મહાન ધર્મ છે. (દંડક-૩) સ્પર્શેન્દ્રિય : સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત પૃથ્વીકાયથી લઈને વનસ્પતિ કાય જીવોને પ્રોગપરિણત સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈનિદ્રય હોય છે બેઈન્દ્રિય જીને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય, તેઈન્દ્રિય જીને ધ્રાણેન્દ્રિય વધારે, ચતુરિદ્રિય જીવોને ચક્ષુરિદ્રિય વધારે હોય છે અને પંચેન્દ્રિય જીને સ્પર્શ, રસ, વ્રણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચે ઈન્દ્રિયો હોય છે. નારક, દેવ, ગર્ભજ તિર્યંચ અને મનુષ્ય પંચેન્દ્રિય હોય છે. ઈન્દ્રિોની પ્રાપિત આ ચેથા દંડકમાં ઈન્દ્રિયોની અપેક્ષાએ વિચારણા કરી છે મકાનમાં રહેલી બારીઓના માધ્યમથી મકાન માલિક જેમ પરપદાર્થોનું જ્ઞાન કરે છે તેમ શરીરરૂપી મકાનમાં રહેલી પાંચે ઈન્દિરૂપી બારીઓના માધ્યમથી આ આત્મા પ્રત્યેક પદાર્થનું Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પર્શન, આસ્વાદન, સૂંઘવાનું, જોવાનું અને સાંભળવાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. ઈદ્રિય વિના જીવ જીવી શકે તેમ નથી. પ્રત્યેક ઇન્દ્રિય પિતપોતાનું કામ કરે છે. હાથમાં રાખેલા લાડવાને હાથ ખાઈ શકતો નથી. પગે લગાડેલા અત્તરને પગ સૂ ઘી શક્તો નથી. કારણ કે ખાવાનું કે સુંઘવાનું કામ હાથ કે પગનું નથી પણ ખાવાનું કામ જીભનું છે જ્યારે સૂંઘવાનું કામ નાનું છે. તમે લાડવાને મોઢામાં મૂકશે તો જીભ આંખના પલકારામાં લાડવાને ખાઈ જશે અને તૃપ્તિ આત્માને થવા પામશે એકેન્દ્રિય જાતિના નામકર્મને લઈને એકેન્દ્રિય અવતારને પામેલા અનંતાન ત છે નિકૃષ્ટતમ પાપના ઉદયવતિ હેવાના કારણે તેમને એક જ સ્પશેન્દ્રિય હોય છે. જ્યારે બીજી ઈન્દ્રિ ને સર્વથા અભાવ હોવાથી મનુષ્યની માફક કાંઈ પણ ખાઈ શકતા નથી, સૂંઘી શકતા નથી, દેખી શકતા નથી કે સાભળી શકતા નથી. એકેન્દ્રિયત્વનું કારણ આવું એકેન્દ્રિયપણું શી રીતે પ્રાપ્ત થતું હશે? જવાબમાં ભગવાન ફરમાવ્યું કે–જીવ માત્રને જ્યારે એક પુદગલ પરાવર્તાકાળ બાકી રહે છે, ત્યારે મોક્ષપ્રાપ્તિના ભાવ જાગે છે. અને તે માટે સમ્યગુધર્મની આરાધના કરે છે. જે કાળને ચરમ પુદ્ગલ પરાવર્તાકાળ અથવા ચરમાવર્તાકાળ કહે છે તેની ગણત્રી આ પ્રમાણે છે: ' અસંખ્યવર્ષ –૧ પાપમ Page #243 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧ ૧૮૩ ૧૦ કોડાકેડી પલ્યોપમ –૧ સાગરોપમ ૨૦ કેડીકેડી સાગરોપમ–૧ કાલચક્ર અન તકાલ ચક -૧ પુદ્ગલ પરાવર્તકાલ આવા અનંત પુગલ પરાવર્તકાલથી રખડતાં આત્માને જ્યારે એક પુદગલ પરાવર્તકાલ જ શેષ રહે છે ત્યારે તેને માર્ગોનુ સારિતા, સમ્યગદર્શન, શ્રાવક ધર્મ અને સાધુધર્મની આરાધના માટેની આત્મદષ્ટિ પ્રાપ્ત થાય છે. ત્રપણું પામવા છતાં પણ જે જૈન ધર્મની આરાધના પ્રાપ્ત ન થાય તે તે જીવાત્મા મેહ માયાને વશ બની હિસા, જૂઠ આદિ કાર્યોમાં અને કેઈક સમયે દેવગતિના સુખની લાલસાએ પણ દયા–દાનને કરતે તે જીવ વધારેમાં વધારે ૨૦૦૦ સાગરોપમ સુધી ત્રસ યોનિમાં રહેશે. અને કયારેક દેવલોકમાં તે ક્યારેક નરકમાં તે વળી કયારેક રાજા-મહારાજાઓના અવતારમાં ભટકીને ૨૦૦૦ સગારોપમની મર્યાદા પૂરી થયે ફરીથી તેને સ્થાવરોનિમાં જવાની ફરજ પડે છે સમ્યગદર્શનના અભાવે દેવગતિમાં સુખે ભેગવવા છતાં પણ ત્યાં વિષય-વાસનામાં જ પોતાનું આયુષ્ય પૂર્ણ કરનાર દેવને પણ સ્થાવરનિ પ્રાપ્ત કર્યા વિના છૂટકે નથી આ પ્રમાણે અપક્રાતિથી પ્રાપ્ત થયેલ સ્થાવરનિમા અનંત કાલચકો પૂરા થયે છતે પણ પછી ત્રસ અવતાર પામવે અત્યંત દુર્લભ છે સ્થાવર નિમાં અન તકાળ હેતે જીવ ફરી કઈક સમયે અકામ નિર્જરાને લઈ ત્રસ અવતાર પામે પણ જે સમ્યગુદષ્ટિ ન પામે તે પાછે ૨૦૦૦ સાગરોપમ રખડી સ્થાવરમાં જાય તેથી જ જિનેશ્વર ભગવતેએ સંસારને મહાભયંકર કહ્યો છે જ્યારે પુણ્યકર્મો વધે છે, ત્યારે જીવાત્માને પચેન્દ્રિયપણું Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને મનુષ્ય અવતાર મળે છે જ્યાં સુખની માત્રા વધારે હોય છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય પામેલા તિર્યકરોને એવું સુખ હોતું નથી. માટે પોતપોતાના પુણ્યને આધીન જાતિ નામકર્મને લઈને જીવો એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય તરીકે સંબોધાય છે. (દંડક ૪-૫) આ પ્રમાણે બીજા દડકો તેમજ મિશ્ર પરિણત પગલા પરિણામ અને વિસસા પરિણત પુદ્ગલપણે વર્ણ–ગંધ-રસસ્પર્શ અને સંસ્થાન આદિના ભેદ મૂળ સૂત્રથી જાણું લેવા. અનાદિ કાળથી પુગલની સાથે રહેલા આત્માની દશા રમતના મેદાનમાં રહેલા ફૂટબોલ (દડા) જેવી રહી છે. જેમ બોલમાં સ્થિરતા નથી. ઠેકર મારનાર ખેલાડી જેટલા જોરથી જે દિશામાં બેલને ઠેકર મારશે તેટલા જ વેગથી તે દિશામાં ગતિ કરશે. તેમ કર્મરાજાના ચક્રાવે ચઢી ગયેલા આ જીવને પણ મેહરાજા જેવા પ્રકારની લાત મારશે તે ગતિમાં, તે સ્થાનમાં અને તેના શરીરમાં રખડવું પડશે. ક્યારેક જ્યારે પાપકર્મોની પ્રબલતા હશે ત્યારે નીચ જાતિ, કદરૂપું શરીર, તેમજ અસાતાદનીય અને મેહકર્મની તીવ્રતા આદિને કારણે આ જીવાત્મા હેરાન-પરેશાન અને અત્યંત દુઃખી બની જાય છે અને જ્યારે પુણ્યકર્મની બોલબાલા હોય છે ત્યારે ઊંચી જાતિ, સુંદર શરીર, ખાનદાન મા બાપ, ખાવા-પીવારહેવાની સારામાં સારી સામગ્રી પ્રાપ્ત થાય છે. છતાં પણ પુણ્યકર્મના ભેગવટામાં મસ્ત બનીને ધર્મકર્મને ભૂલી જાય છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ' k ! શતક ૮મુ' : ઉદ્દેશક-૧ ૧૮૫ આવી પરિસ્થિતિમાં ધર્માંક વિનાના તે પુણ્યશાળીને પ્રાપ્ત થયેલ અગણિત મનગમતા પુદૂગલ સાધને જ ભયંકર દૃષ્ટિવિષ સની જેમ એટલે કે તેમના પુણ્યકર્મોના ભેાગવટા જ તેમને માટે આશીવિષ નાગરાજ જેવા ભયંકર અનીને પુણ્ય ક્ષીણુ થયે તેને ક્રુતિના ખાડામાં ધકેલી દેશે. આ વાત સમજાવવા માટે જ આ પછીના ખીન્ને ઉદ્દેશેા આશીવિષ નામના કહેવામાં આવે છે. પહેલા ઉદ્દેશ સમાસ Page #246 -------------------------------------------------------------------------- ________________ શત ૮મું : ઉદ્દેશક-૨ આશીવિષ : આ ઉદ્દેશામાં આશીવિષેના ભેદે, અષાન્તર ભેદે, ઉપરાંત છદ્મસ્થ મનુષ્ય દશ સ્થાનકે જોઈ શકતા નથી અને ત્યાર પછી ખૂબ જ વિસ્તારથી જ્ઞાન-જ્ઞાની, અજ્ઞાન–અજ્ઞાની આદિ વિષય ચર્ચાયા છે. આશીવિષનો સરળાર્થ આ છે ઃ આશી એટલે દાઢ, તેના મધ્યમાં રહેલું વિષ (ઝેર) તે આશીવિષ છે. પણ સામાન્ય પ્રકારે આનો અર્થ ઝેરવાળે પ્રાણ લેવાને છે કેમકે ૮૪ લાખ જીવાયોનિમાં થોડા જ જીવાત્માઓ ઝેર વિનાના છે અને ઘણું ઝેરવાળા છે. તેમને સૌને દાઢમાં ઝેર હોતું નથી. કેવલ સર્ષ જાતિઓમાં જ પ્રાયઃ કરીને દાઢમાં ઝેર જોવામાં આવે છે ત્યારે વૃશ્ચિકને પૂંછમાં ઝેર હોય છે ચંડકૌશિક નાગને દષ્ટિમાં પણ ઝેર હતું, તે કઈકને પેટમાં ઝેર હોય છે. તેના બે ભેદ છેઃ (૧) જાત્યાશીવિષ, (૨) કમશીવિષ. જન્મથી જ જે આશીવિષ હોય તે જાત્યાશીવિષ અને બીજાઓના શાપ આદિ કિયા રૂપ કર્મથી બીજાઓનો ઉપઘાત કરનાર છે, તે કમશીવિષ કહેવાય છે. પહેલાના ભેદમાં સર્પની જાતિ, વિછીની જાતિ, દેડકાની જાતિ અને મનુષ્યની જાતિ આમ જાત્યાશીવિષના ચાર ભેદ છે. વિછી આદિ જાતિને ત્રણે કાળે સદુભાવ જ હોય છે અર્થાત્ કોઈ કાળે પણ તેમને અભાવ હેતે નથી. કમશીવિષમાં નારકને Page #247 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૧૮૭ છેડીને બાકીના બધાએ તિર્યચ, નર અને દેવ ને કર્મશીવિષ કહ્યા છે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જ કર્માશીવિષ હોતા નથી સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચે કમશીવિષ નથી ગજ તિર્યંચમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ભેગભૂમિજન્ય તિય ચ કર્યાશીવિષવાલા નથી. આ પ્રમાણે કર્મભૂમિજન્ય અપર્યાપ્તા અને સ મૂર્ણિમ મનુષ્ય કમશીવિષ નથી તથા અપર્યાપ્ત સ ખ્યાતવર્ષના આયુષ્યવાલા કર્મભૂમિજન્ય ગર્ભે જ મનુષ્ય કર્માશીવિષવાલા નથી. અપર્યાપ્ત ભવનપતિ, વ્યંતર, તિષ અને વૈમાનિક દેવ અપર્યાપ્ત અવસ્થામાં જ કમશીવિષવાળા છે. બાર દેવકના પાછળના ચાર આનત–પ્રાણત-આરણ અને અશ્રુત દેવ તથા કપાતીત નવરૈવેયક અને પાંચ અનુત્તર કર્માશીવિષવાળા નથી. મતલબ કે શાપ આદિ ક્રિયાઓ વડે હું બીજાઓને ઉપઘાત કરું, તેવા આશયથી તેમને આશીવિષ નામની લબ્ધિની પ્રાપ્તિ થાય છે. અને તે દ્વારા જ તે દેવલેકમાં જાય છે, પણ પર્યાપ્ત અવસ્થા થતાં પહેલા જ તે આશીવિષ રહે છે. જ્યારે પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થયેલા કર્મભૂમિમાં ગર્ભજ મનુષ્ય અને તિય જે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે તે કર્માશીવિષવાળા છે જે આવા જીને વિરતિધર્મ, ગુરૂકુલવાસ, સ્વાધ્યાય બલ અને વૈરાગ્યભાવ ઉત્પન્ન ન થાય તે તેમની આખી જીંદગી ખાવા, પીવા, ઉઠવા, બેસવા, બલવા, લખવા આદિ ક્રિયાઓમાં કમશીવિશ્વ રહેલું હોવાથી તેઓ પરઘાતક–પરનિંદક અને પર દ્રોહક જ રહેવા પામશે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી આ કર્મોના વિષને મારવા માટે સ્વાધ્યાયબળ ખૂબ કેળવવાની વૃત્તિ રાખવી અને યથાશક્ય પાંચે ઈન્દ્રિયેને મૌન આપવું; તે જ આપણું જીવનમાં રહેલા વિષનું જોર ઘટશે અને ધીરે ધીરે મટવા પામશે. અન્યથા કહેવાય છે કે–પટેલની જીભમાં, બ્રાહ્મણની આંખમાં અને વાણિયાના પેટમાં ઝેર હોય છે.” આ ઝેરના કારણે જ સમય આવ્યે તે માણસ પિતાની સગી માવડીને, ધર્મપત્નીને, પુત્ર કે પુત્રીઓને અરે પિતાના વિદ્યાગુરુને કે ધર્મગુરુને પણ સ્નેહભાજન બની શકતા નથી ઘણા એવા માણસને પણ આપણે ક્યાં નથી જાણતા કે“આપ ગરજે આઘે પડે...પોતાની ગરજ હોય ત્યાં સુધી સામાવાળાના પગ ચાટે અને ગરજ મટી ગયા પછી જેનાથી પિતાની ગરજ સરી છે એવાને પણ કટ્ટર વરી બને છે જે ગુરુએ સંસારની માયામાંથી રજોહરણ આપીને એટલે દીક્ષા આપીને તાર્યા હોય. સમય જતાં તે માણસ તેવા ઉપકારી ગુરુને પણ કટ્ટર દુશમન બની જાય છે. મહા ઉપકારી, તરણ તારણ, જીવતા જાગતાં ગુરુદેવના કટ્ટર વેરીને સ્થાપનાચાર્યજી પણ શી રીતે તારી શકશે? ગુરુકૃપાએ મેળવેલી વિદ્યાથી યશસ્વી બન્યા પછી જે તે ગુરુના છિદ્રોને જ જેતા શિખશે તે તે વિદ્યા તેની મુક્તિને માટે કઈ રીતે થશે? આમાં બધાઓમાં કમશીવિષ જ કામ કરી રહ્યું છે છદ્મસ્થ માણસ દશ પદાર્થને જાણતા નથી : હે ગૌતમ! છદ્મસ્થ માણસ સર્વભાવથી, પ્રત્યક્ષથી મા દશ વસ્તુઓને જાણતા નથી. તે આ પ્રમાણે – Page #249 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૧૮૯ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીર વિનાને મુક્ત જીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ અને આ જીવ જિન થશે કે નહિ ? તથા આ જીવ બધાય દુખોને નાશ કરશે કે નહિ? આ પ્રમાણેના ઉપર્યુક્ત દશ પદાર્થો છવસ્થ જાણી શકવાને માટે સમર્થ નથી. છદ્રસ્થ એટલે અવધિજ્ઞાન આદિ વિશિષ્ટ જ્ઞાનરહિત જીવ લેવો કેમકે વિશિષ્ટ અવધિજ્ઞાની પણ અમૂર્ત એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય આદિને જાણતા નથી. છતાં પણ મૂર્ત પરમાણુને તે જાણી શકે છે. કેમકે આ જ્ઞાનને વિષય મૂતદ્રવ્ય છે પરમાણુ પણ મૂર્તિમાન હોવાથી વિશિષ્ટ અવધિજ્ઞાની તેને જોવાને માટે સમર્થ છે. ત્યારે મૂર્ત ઘટાદિ પદાર્થો તેવા છે, જેને અવધિજ્ઞાની જાણ શકે છે, પણ તેમાં રહેલા સંપૂર્ણ અનન્ત પર્યાને તો કેવલજ્ઞાની જ જાણી શકે છે. અવધિજ્ઞાની પણ અનન્ત પર્યાને જાતે નથી સર્વભાવને અર્થ ચાક્ષુષ પ્રત્યક્ષ કર મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની ધમસ્તિકાય આદિને સાક્ષાત્ જાણતા નથી, પણ શ્રુતજ્ઞાનની સહાયતાથી જાણે છે. કેમકે મતિ-શ્રતને વિષય અમુક પર્યાય સહિત દ્રવ્યે જ છે જેમને કેવળજ્ઞાન-કેવળ દર્શન ઉત્પન્ન થયા છે, તે અરિહ તે, જિને, કેવળીઓ સર્વ ભાવથી સંપૂર્ણ પર્યાયે સાથે દ્રવ્યને જાણે છે-જૂએ છે. જ્ઞાન વિષયક પ્રશ્નોત્તરે જ્ઞાન ગુણ છે અને આત્માં ગુણ છે. ગુણ અને ગુણી એટલે આત્મા અને તેને ગુણ અનાદિ કાળથી સ્વતઃ સિદ્ધ પદાર્થો છે. જેની પહેલા ભાગમાં ખૂબ ચર્ચા થઈ જાય છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સફેદ વસ્તુ ઉપરની સફેદાઈ સ્વતઃ સિદ્ધ હોવા છતાં પણ જ્યારે તે જ સફેદ વસ્તુ ઉપર બહારનો મેલ જેમ જેમ લાગત જાય છે, તેમ તેમ સફેદાઈ ઝાંખી પડતી જાય છે, અને પાણીમાં પલાળતાં ધીમે ધીમે મેલ ખસતે જાય છે, તેમ તેમ સફેદાઈ પાછી જેવી હતી તેવી તેવી પ્રકાશિત થઈ જાય છે. તેવી જ રીતે અનાદિકાળના મિથ્યાત્વ, અવિરતિ, કષાય આદિને મેલ આતમા ઉપર લાગેલે છે અને પ્રતિસમય નો ન લાગતો જાય છે. માટે તે મેલના કારણે જ્ઞાનગુણ ઝાંખે પડતાં સૂક્ષ્મ નિમેદવતિ જેમાં સર્વથા ઝાંખો પડી જાય છે અકામ નિર્જરા જેમ જેમ થતી જાય, તેમ તેમ જ્ઞાનગુણ પાછો વધતો જાય છે, અને ફરીથી મેહમાયામાં આવીને કર્મના આવરણને ઉપાર્જન કરતે આત્મા પોતાના જ્ઞાનગુણને ફરીથી ઝાંખે કરી દે છે. આમ કઈ સમયે જ્ઞાનગુણ વિકસ્યા છે, તે બીજા સમયે ઝાંખ પણ પડે છે. કેઈ સમયે જ્ઞાનગુણની ઘણી લબ્ધિઓ પણ મેળવવાને માટે આત્મા ભાગ્યશાલી બન્યું છે, તે બીજા સમયે અજ્ઞાન–અંધકારના ઝુલણે રમત આ જીવ બીજાઓના હાથે પેટ ભરીને માર ખાતે પણ રહ્યો છે પિતાનામાં રહેલા જ્ઞાનગુણેના ભેદે, અવાંતર ભેદ જાણવાને માટે જ પરમ દયાળુ ગૌતમસ્વામીજીએ પ્રશ્નો પૂછયા છે, જેથી જીવ માત્ર પોતાના જ્ઞાનગુણને જોઈ શકે–સમજી શકે. હે પ્રભે! જ્ઞાનના કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! જ્ઞાનના પાંચ ભેદ છે. આભિનિબંધિક જ્ઞાન (મતિજ્ઞાન), શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન, Page #251 -------------------------------------------------------------------------- ________________ શાક ૮મું : ઉદ્દેશક-૨ ૧૯૧ આભિનિબોધક-અભિનિબોધ શબ્દને ઈકણ પ્રત્યય લગાડ વાથી આ શબ્દ બનેલ છે. આમાં “અભિ” “નિ” આ બે આવ્યો છે અભિ એટલે પદાર્થની સન્મુખ અથત પદાર્થોને ગ્રહણ કરનાર ઈદ્રિયોની સન્મુખ રહેલે પદાર્થ. કેમકે ઈન્દ્રિ. યેની વિપરીત દિશામાં રહેલ પદાર્થને ઇન્દ્રિય ગ્રહણ કરતી નથી વિષને ગ્રહણ કરનાર વિષયી–ઈન્દ્રિયોને પણ પિતાની વિષય કરવાની મર્યાદા છે “નિ” એટલે નિયત-સંશય દિ રહિત ઈન્દ્રિયો પિતાપિતાના વિષયને ગ્રહણ કરે તે. સરલાર્થ આ છે કે–સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત સન્મુખ રહેલા પદાર્થોને ઇન્દ્રિયો દ્વારા આત્માને સમ્યગુબોધ થાય તે આભિનિબંધિક જ્ઞાન એટલે મતિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન થવામા પાંચે ઈન્દ્રિયો અને છઠું મન મુખ્ય નિમિત્તરૂપે છે મતિજ્ઞાનના ભેદ : મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા નામે ચાર ભેદ છે. અવગ્રહ એટલે ઇન્દ્રિો દ્વારા ગ્રહણ કરતા પદાર્થો જે કઈ જાતની વિશેષતાથી રહિત છે, તેવા સામાન્ય પદાર્થોને “અવે એટલે સૌથી પ્રથમ અવસ્થામાં જે ગ્રહણ થાય અર્થાતુ નામજાતિ વગેરે વિશેષતા વિનાનું પદાર્થ માત્રનું પ્રથમ–સામાન્ય જ્ઞાન તે “અવગ્રહ છે. સામે દેખાતો પદાર્થ કંઈક છે આવા પ્રકારના વ્ય જનાવગ્રહથી અર્થાવગ્રહમાં સામે દેખાતા પદાર્થમાં કાંઈક વિશેષ નિર્ણય થાય છે. જેમ સામે દેખાતે પદાર્થ “મનુષ્ય છે. - છઠા_દેખાએલા, ચખાલા, સૂ ઘાયેલા, સ્પર્શાએલા કે સાંભળેલા પદાર્થોને જે જ્ઞાનમાં વિશેષ નિર્ણય થાય તેને હા Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જ્ઞાન કહેવાય છે, જેમ સામે દેખાતા માણસ રાજસ્થાની હેવા જોઇએ કેમકે તેણે પહેરેલા કપડા રાજસ્થાની ઢળના છે. ચાખેલે પદાર્થ માસ`ખીના રસ હૈાવા જોઈએ તેમ સાંભળેલા શબ્દ અમુક પુરુષને હાવા જોઇએ ઇત્યાદિ. અવાય—પદાને સંપૂર્ણ નિશ્ચય થાય તેને ‘અવાય’ જ્ઞાન કહેવાય છે. જેમ કે જોવાયેલે માણસ રાજસ્થાની જ છે, ચાખેલા પદાર્થ' માસ’ખીનેા રસ જ છે, સ્પર્શાયેલી વ્યક્તિ મારી સ્ત્રી જ છે અને સંભળાયેલા શબ્દ અમુક મંડળીના અમુક ભાઇના જ છે આદિ. ધારણા—ઉપર પ્રમાણે નિીત થયેલા જ્ઞાનને ફરીથી ભૂલી જવાય તેમ મસ્તિષ્કમાં ધારી લેવાય તેને ધારણા જ્ઞાન કહેવાય છે આ પ્રમાણે સમ્યક્ મતિજ્ઞાન (આભિનિાધિક ) થવામાં ઉપરના ચારે કારણેા છે અને તે ક્રમવાર છે સૌથી પહેલા અવગ્રહ થશે, પછી ઇડા, પછી અવાય અને છેવટે ધારણા. અવધારિત—ધારણા રૂપે કરાયેલા પદાર્થાંમાં યદ્યપિ તત્સમયે જ સ્પષ્ટ જ્ઞાન ભલે થતુ હાય ! ય સૂક્ષ્મરૂપે પણ અવગ્રહે આદિ હાય જ છે. આ જ્ઞાન થવામાં મતિજ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના ક્ષયાપશમ મુખ્ય કારણ છે. શ્રુતજ્ઞાન—જે સાંભળાય તે ‘શ્રુત’ એટલે શબ્દ સભળાયેલા તે શબ્દો ભાવશ્રુતના કારણુ હાવાથી શબ્દો પણ શ્રુતજ્ઞાન છે. કારણમાં કાર્યોં ના ઉપચાર કરવાથી શબ્દો પણ શ્રુતજ્ઞાન જ કહેવાય છે. ઇન્દ્રિયે! અને મનના કારણથી આગમશ્રુત ગ્રંથાનુસારી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન છે. આમાં શ્રુતજ્ઞાનાવરણીય કા ક્ષયે પશમ મુખ્ય કારણ છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ' : ઉદ્દેશક-૨ ૧૯૩ અવધિજ્ઞાન-આગળ આગળ વસ્તુનુ વિસ્તૃત જ્ઞાન થાય અથવા રૂપવાન (મૂર્ત) પદાર્થાને મર્યાદાથી જાણે તે અધિજ્ઞાન. જેમાં ઈન્દ્રિયા તથા મનની આવશ્યકતા નથી જે ક્ષેત્રની મર્યાદા પૂરતું જ્ઞાન થયું હેાય તે ક્ષેત્ર પતના પદાર્થોને તે જાણી શકે છે. મન:પર્યાંવજ્ઞાન-માનસિક વિચારા જેનાથી જણાય અથવા મનના પર્યંચે ને અથવા તે તેની અવસ્થા વિશેષને જેનાથી જાણે તે મન:પર્ય વજ્ઞાન છે. આમાં મનઃપવજ્ઞાન છે. આમાં મનઃ૫ વજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે।પશમ કારણ છે. કેવલજ્ઞાન-ઉપરના ચારે જ્ઞાનાથી સર્વથા નિરપેક્ષ, સત્યની શુદ્ધ કર્માવરણેાના મેલથી સથા રહિત, પ્રથમથી જ સમસ્ત આવરણના અભાવ થવાથી સંપૂર્ણ પણે ઉત્પન્ન થનાર, જેની તુલનામાં બીજી એક પણ જ્ઞાન આવે એમ નથી અનત જ્ઞેયાને અને તેના એક એકના અનંત પર્યાંયને પ્રત્યક્ષ કરનાર જ્ઞાન કેવલજ્ઞાન છે. પ્રશ્ન-હે પ્રભુ! ! અજ્ઞાન કેટલા પ્રકારે છે ? ભગવાને ત્રણ પ્રકારે અજ્ઞાન કહ્યા છે. મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિલ ગજ્ઞાન અહીં અજ્ઞાન શબ્દમા નનેા અથ સવથા નિષેધ નથી, પણ વિપરીત અČમાં છે. જે સમ્યક્દ્નાન નથી તે અજ્ઞાત છે ‘નન્ન' કુત્સિત અર્થાંમાં પણ આવે છે. માટે કુત્સિત જ્ઞાન તે અજ્ઞાન. જે મિથ્યાત્વથી યુક્ત હાય છે કહ્યું છે કે સભ્યષ્ટિનું જ્ઞાન સમ્યક્જ્ઞાન અને મિથ્યાર્દષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે નશે કરેલે માણસ નશામાં બેભાન થયે છતે પણ હાર્થીને હાથી, ઘેાડાને ઘેાડા કહે છે તેમ બીજી ક્ષણે માવડીને Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઘરવાળી અને ઘરવાળીને માવડી પણ કહી દે છે. કારણ કે તે નશામાં ચકનાચૂર હોય છે તેવી રીતે મિથ્યાત્વના નશામાં મૂઠ બનેલો માણસ કઈક સમયે ઈશ્વરને ઈશ્વર કહે છે અને બીજી ક્ષણે તે જ ઈશ્વરને હમ્બક કહે છે, અને અહિસાદ ધર્મને ઢગ કહેવા તૈયાર થઈ જાય છેએક સમયે આત્માની વિચારણા કરવા તૈયાર થાય છે ત્યારે બીજી સમયે આમા છે જ નહિ, રસ્વર્ગ-નરક છે જ નહીં આમ બોલવા માંડે છે અને તેને માટે ખેટા તર્કો પણ ઉભા કરી લે છે આમ થવામાં મિથ્યાત્વની અસર સાફ દેખાઈ રહી છે તે આ પ્રમાણે – દર્શનમેહનીય કર્મની તીવ્રતામાં જે આત્મદર્શન કરી શકતું નથી અને ચારિત્ર મેહનીયકર્મના કારણે આત્માની શુદ્ધિ તરફ સર્વથા બેધ્યાન રહે છે. માટે જ કહેવાયું છે કે મિથ્યાત્વયુક્ત જ્ઞાન અજ્ઞાન છે. - દૂધપાક ગમે તેટલે સારે હોય, જૂદી જાતના કેટલાય કિમતી દ્રવ્યો તેમાં નાખ્યા હોય અને સાથે ડું ઝેર પણ નાખ્યું હોય તેવી સ્થિતિમાં દૂધપાક ત્યાજ્ય બને છે. તેવી રીતે હજારો-લાખોની સંખ્યામાં કે વાંચ્યા હોય, બાહ્ય દષ્ટિએ સારો પડિત મનાતે હોય પણ આતરિક જીવન મિથ્યાત્વના ઝેરથી મિશ્રિત હોય છે ત્યારે તેનું બધુ ય જ્ઞાન અજ્ઞાન બને છે જેને લઈને સંસાર અને સંસારના પદાર્થોનું એક પણ જ્ઞાન સાચું હોતું નથી, તેના અવગ્ર, ઈહા, અપાય અને ધારણામાં સંશય, વિપર્યાય અને અનધ્યવસાય રહેલા હોવાથી તેની સંપૂર્ણ મતિ-બુદ્ધિ સંશયાત્મક, વિપર્યાત્મક અને અનિશ્ચયાત્મક બનવા પામે છે. તેથી જીંદગીના છેલ્લા સમય સુધી પણ હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, મૈથુન, બ્રહ્મ, પરિગ્રહ સંતોષ આદિ Page #255 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૧૯૫ ધર્મોમાં કોઈ પણ નિર્ણય કરી શકતે નથી, માટે તેમને અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા પણ અજ્ઞાનાત્મક બનવા પામે છે સારાંશ કે મતિઅજ્ઞાન માણસને એક પણ તક કે માન્યતા સાચી નહીં હોવાના કારણે મહા કદાગ્રહી બનેલા તે ભાગ્યશાલીને કેઈની સાથે પિતાના વિચારોને મેળ જામતો નથી જ્યાં ત્યાં પિતાને હઠાગ્રહ આગળ કરીને આખી સભાને, સમાજને, કુટુંબને બગાડવા સિવાય તે બીજું કાંઈ પણ કરી શક્તા નથી. શ્રુતજ્ઞાન-જ્યાં દેવ-ગુરુ-ધર્મ તત્વની કુત્સિત વ્યાખ્યાઓ હોય તેવા ગ્રંથનું જ્ઞાન તે શ્રુન અજ્ઞાન છે વિભાગજ્ઞાન–વસ્તુની યથાર્થતા પ્રત્યે બેધ્યાન રહીને યથાર્થતા વિરુદ્ધ એટલે વિપરીત કલપના જેમા હોય તે વિલ ગજ્ઞાન છે. અથવા સંસાર, સમુદ્ર, નદી, નાલા, દેવ વિમાન, નરકસ્થાને, મનુષ્ય, તિર્ય ચે જેવા રૂપમાં છે તેનાથી બીજા વિપરીત રૂપે દેખાય–જણાય તે વિર્ભાગજ્ઞાન છે મતિ અને શ્રુતની આગળ જેમ નખને પ્રાગ કર્યો છે તેમ આ અવધિજ્ઞાન માટે “નને પ્રાગ નહીં કરતા “વિભાગજ્ઞાન” શબ્દ રાખે છે આમાં “વિ” અવ્યય છે, તેનાથી જ જ્ઞાનની કુત્સિતતા ફલિત થઈ જાય છે. માટે “વિર્ભાગજ્ઞાન એટલે વિપરીત અવધિજ્ઞાન” મર્યાદામાં રહેલા પદાર્થો પણ જેને કુત્સિત એટલે વિપરીત રૂપે દેખાય તે વિર્ભાગજ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાનનું નિરૂપણ કર્યા પછી જ્ઞાનવાન અને અજ્ઞાતવાદ માટેના પ્રશ્નો છે જીવે શું જ્ઞાની છે? અજ્ઞાની છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! જીવે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે જેઓ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જ્ઞાની છે તે યાવત્ પચે જ્ઞાનના માલિકે છે કેવળજ્ઞાનીને એક કેવલજ્ઞાન જ હોવાથી તેઓ એક જ્ઞાનવાળા કહેવાય છે. બાકીના કઈ બે જ્ઞાનવાળા, ત્રણ જ્ઞાનવાળા કે ચાર જ્ઞાનવાળા હોય છે અને જેઓ અજ્ઞાની હોય છે તે મતિજ્ઞાન અને શ્રતઅજ્ઞાનને લઈને બે પ્રકારે છે અને મતિ શ્રત અને વિભંગને લઈને ત્રણ પ્રકારે પણ છે. નારકી જીવે શું જ્ઞાની છે? અજ્ઞાની છે? ભગવાને કહ્યું કેસમયગુદષ્ટિ નારકોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોવાથી તેઓ અવશ્ય ત્રણ જ્ઞાનવાળા છે. જ્યારે મિથ્યાદષ્ટિ અજ્ઞાની નારકને બે અથવા ત્રણ પણ અજ્ઞાન હોય છે. જેમ કેઈ અસંશતિયં ચ જીવ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં વિલંગજ્ઞાન નહીં હોવાથી તેટલા સમય પૂરતા તે બે અજ્ઞાનવાળા હોય છે, અને મિથ્યાષ્ટિ સંની પંચેન્દ્રિય જીવ નરકમાં ઉત્પન્ન થાય તે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં પણ વિભ ગજ્ઞાન હોવાથી ત્રણ જ્ઞાનના માલિક બને છે. પર્યાસિઓ પૂરી કર્યા વિના મરણ પામતે જીવ અપર્યાપ્ત કહેવાય છે, અને સાથેસાથ દેવ અને નારકન ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે, માટે લબ્ધિ પર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત, કરણ પર્યાપ્ત અને કરણ અપર્યાસના ભેદે પર્યાયિઓ ચાર પ્રકારની છે. આમાં ઉત્પત્તિસ્થાને સમકાલે, સ્વયેગ્ય, સર્વપર્યાપ્તિઓની રચનાને પ્રારંભ થયો છે, જ્યાંસુધી તે સમાપ્ત ન થાય ત્યાં સુધી જીવમાત્ર કરણ અપર્યાપ્ત કહેવાશે. અહીં અપર્યાપ્ત એટલે અસમાપ્ત સમજવાનું છે. એટલે પર્યાપ્ત હજુ સમાપ્ત થઈ નથી, અને પર્યાસિઓ પૂર્ણ થયે તે જીવ કરણપર્યાપ્ત કહેવાય છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૧૯૭ અસુરકુમારથી સ્વનિતકુમાર સુધીના દેવોને નારકની જેમ જે જ્ઞાની છે તેમને ત્રણ જ્ઞાન અને અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન જન્મથી જાણવા. પૃથ્વીકાયિક આદિ પાંચે સ્થાવર જીવે અજ્ઞાની જ હોય છે, અને તેમને મતિજ્ઞાન તથા શ્રતઅજ્ઞાન જ હોય છે. સમ્યક્ત્વભ્રષ્ટ છ જ સ્થાવરત્વને પ્રાપ્ત કરનારા હેવાથી અજ્ઞાત છે. વિકલેન્દ્રિય છે જે જ્ઞાની છે તે મતિજ્ઞાની અને શ્રતજ્ઞાની છે અને જે અજ્ઞાની છે તે મતિઅજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. મનુષ્ય અને તિર્યંચ જેઓએ વિકસેન્દ્રિય નિનું આયુષ્ય બાંધ્યું છે, તે ઔપશમિક સમ્યગ્દષ્ટિ ઉપશમ સમ્યક્ત્વને વમત ઉત્પન્ન થાય ત્યારે તેને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યગ - દશન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી હોય છે. ત્યાં સુધી તે જ્ઞાની અને ત્યાર પછી મિથ્યાત્વને પ્રાપ્ત થતાં જ તે અજ્ઞાની હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ જે જ્ઞાની છે તે કેટલાક બે જ્ઞાનવાળા અને કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. આ પ્રમાણે અજ્ઞાત માટે પણ જાણવું. અવધેિજ્ઞાન ભવ પ્રત્યય અને ગુણ પ્રત્યય હોય છે. વિશિષ્ટ પ્રસગે તિર્યચે પણ અવધિજ્ઞાન મેળવે છે, તે સમયે તે સમ્યગુદર્શની હશે તે અવધિજ્ઞાન અને મિથ્યાદર્શની હશે તે વિભાગજ્ઞાન સમજવું. મનુષ્યોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાઓ હોય છે નારકની જેમ વાણવ્યંતર, તિષ્ક અને વૈમાનિકોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે સિદ્ધના જીવને એક કેવળજ્ઞાન જ હોય છે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રશ્નોત્તરમાં ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાસ, ભવસ્થ, ભવસિદ્ધિક, સની, લબ્ધિ, ઉપગ, લેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાન, ગેચર, કાલ, અંતર, અપમહત્વ અને પર્યાય આદિ વીસ દ્વારો વડે જ્ઞાનના વિષયને ખૂબ વિસ્તૃત કર્યો છે પહેલા મતિ. જ્ઞાનના વિષયને નિરયગતિ દ્વાર કહે છે. પંચેન્દ્રિય તિર્યંચ કે મનષ્ય જે નરક ગતિમાં ઉત્પન્ન થવા વાળા છે તે અંતર્ગતિ (અંતરાલ ગતિ)માં વર્તતે હેય ત્યારે તેમને નિરકગતિ સમજ. આ પ્રમાણે બીજા દ્વારોમાં પણ જાણવું નિરયગતિક જે જ્ઞાની હશે તે તેને ત્રણ જ્ઞાન અને અજ્ઞાની હશે તે ત્રણ અજ્ઞાન જાણવા. આ અને આના જેવી બીજી બધી વાત મૃલ સૂત્રમાંથી જાણું લેવી. લબ્ધિ વિષયક પ્રશ્ન : અનંત શક્તિનો માલિક આત્મા જ્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મોના આવરણથી ઢંકાઈ જાય છે, ત્યારે આત્માની તે તે શક્તિઓ પણ આવૃત્ત થઈ જાય છે. પણ મોક્ષપુરુષાર્થ બલી તે આત્મા જ્યારે આવરણોને ખસેડતા જાય છે, ત્યારે તેટલી માત્રામાં લબ્ધિઓ પણ પ્રાપ્ત થતી જાય છે. સારાશ કે પ્રત્યેક આત્મામાં જે જે જુદા વિકાસ દેખાય છે તેમાં ઈશ્વરની કે દેવ દેવીની મહેરબાની નથી, પણ આત્મા પોતે સંયમશીલ, તપસ્વી, ધ્યાન અને પૌદ્ગલિક ભાવોને ત્યાગી જેટલા પ્રમાણમાં બનવા પામે છે, એટલે જ આત્મવિકાસ થતો જાય છે. જેમ અત્યંત ગદા વસ્ત્રને સાબુની માત્રા થેડી મળશે તે વસ્ત્ર સર્વથા મેલ વિનાનું નહીં થાય, અને જે પૂરા પ્રમાણમાં Page #259 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૨ ૧૯૯ સાબુ તથા પરિશ્રમ પ્રાપ્ત થયે વસ્ત્ર મેલ વિનાનુ અને ઉજજવલ બનશે. તેવી રીતે આત્માના મેાક્ષ પુરુષાથ જેટલે ખળવાન હો તેટલા અંશમાં તે લબ્ધિઓને માલિક બનશે. લબ્ધિએ દસ પ્રકારની કહેવાય છે. તે આ પ્રમાણે. ૧ જ્ઞાનલબ્ધિ, ૨ દન લબ્ધિ, ૩ ચારિત્ર લબ્ધિ, ૪ ચારિત્રાચારિત્ર લબ્ધિ, દાન લબ્ધિ, ↑ લાભ લબ્ધિ, ૭ ભાગ લબ્ધિ, ૮ ઉપલેાગ લબ્ધિ, ← વીય લબ્ધિ, ૧૦ ઇન્દ્રિય લબ્ધિ, પ્રત્યેક આત્માને સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉપરની દશે લબ્ધિએ અવશ્યમેવ હાય છે પરંતુ લબ્ધિએને આવૃત કરનાર તે તે કર્માંના ક્ષય કે ક્ષયેાપશમથી આત્માને જ્ઞાન-દશજ્જૈન-ચારિત્રાદિની જે શક્તિ પ્રાપ્ત થાય તે લબ્ધિ કહેવાય છે. 2 ૧. જ્ઞાન લબ્ધિ પાંચ પ્રકારે છે: મતિજ્ઞાનાવરણીય કમ ના ક્ષયેાપશમે મતિજ્ઞાન લબ્ધિ, શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયેાપશમે શ્રુનજ્ઞાન લબ્ધિ, અવધિજ્ઞાના વરણીય કમના ક્ષયે પશમે અવધિજ્ઞાન લબ્ધિ, મનઃપ વ જ્ઞાના વરણીય કર્મીના થયેાપશમે મનઃપવજ્ઞાન લબ્ધિ અને કેવલ જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયે કેવલજ્ઞાન લબ્ધિ પ્રાપ્ત થાય છે ગત ભવમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની આરાધના કરી હેાય ત્યારે તે જ્ઞાન મનુષ્યને પ્રાપ્ત થાય છે અને આતર જીવનમાં જેટલા આ શે શુદ્ધતા, પવિત્રતા અને સરળતા ાય છે, તે પ્રમાણે મળેલી મતિ અને શ્રુતજ્ઞાનની લબ્ધિએ વિકાસ પામે છે. તેવા ભાગ્યશાલીને મતિજ્ઞાનની લબ્ધિ સમાજના હિતને માટે, સઘના યાગક્ષેમને માટે અને શાસનની સેવા માટે તથા દીન, દુ:ખી અને દરિદ્રોની રક્ષા માટે કામે લાગશે. જ્યારે શ્રુતજ્ઞાનની લબ્ધિ માનવ માત્રને સમ્યાન દેવા માટે, સમાજ અને સધને દ્રવ્ય, Page #260 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૨૦૦ શેત્ર. કાળ અને ભાવની સમજૂતિ દેવા માટે કામે બાવશે. જેમ જેમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન શુદ્ધ થશે તેમ તેમ સમ્યગદર્શન અને સમ્યક્ ચારિત્રમા પણ શુદ્ધિ આવશે. સારાંશ કે દર્શન અને ચારિત્રની શુદ્ધિને માટે સમ્યગુજ્ઞાનની અનિવાર્યતા નિવારી શકાય તેમ નથી. આજે ભારત અને ઐરાવત ક્ષેત્રના માનને માટે અવધિજ્ઞાન, મન પર્યવ જ્ઞાન અને કેવળજ્ઞાનના દ્વાર બંધ હોવાના મુખ્ય કારણમાં આંતરજીવનની શુદ્ધિને અભાવ, કામ, ક્રોધ, લોભ, પ્રપંચ આદિમાં ફસાયેલું મન જ કામ કરી રહ્યું છે. ચારિત્રની વિશિષ્ટ પ્રકારે શુદ્ધિ થતાં અવધિજ્ઞાન, માનસિક જીવનની અત્યંત શુદ્ધિમા મન પર્યવ જ્ઞાન અને ઘાતી કર્મોને સ પૂર્ણ ક્ષય થયે કેવળજ્ઞાનની લબ્ધિ મળે છે. ૨. દર્શન લબ્ધિ : દ્વાનરૂપ આમ આ લીગ સભામાં મુખ્ય શદ્ધ શ્રદ્ધાનરૂપ આત્માનું રુચિપરિણામ થતાં જે આત્મદર્શન થાય તે દર્શન લબ્ધિ છે. આ લબ્ધિને આવરી લેનાર દન મોહનીયકમ છે. જે મેહરાજાના બધાએ સુભટોમાં મુખ્ય સુભટ છે. કારણ કે જ્યાં સુધી આત્માને પોતાનું જ દર્શન થત નથી ત્યા સુધી જંગલના રોઝની જેવી તેની ગતિ હોય છે દર્શન મેહનીયકર્મના બે ધન આ પ્રમાણે છે – વીતરાગ દેવ, તીર્થંકર પ્રણિતશ્રત, જૈન સંઘ અને જૈન ધર્મનો ષી બનીને તેમના અવર્ણવાદ બલવા, ચારે નિકાયના દેવેની નિ દા કરવી, પૂર્વગ્રહમાં ફસાઈને મિથ્યાત્વના તીવ્ર પરિણામ રાખવા. સર્વજ્ઞ ભગવતે, સિદ્ધો અને ચારે નિકાયના દેવેન અ૫લાપ કરો એટલે કે તેમની અસિદ્ધિ કરવાનો પ્રયત્ન કર, અહિંસા, સંયમ અને તપોધર્મની આરાધના કરનારા Page #261 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૨૦૧ ધામિકેની નિંદા કરવી, હિંસા, જૂઠ, મૈથુન આદિ ઉન્માર્ગની દેશના આપવી, અનર્થકારી પ્રસંગમાં કદાગ્રહી બનવું, અસંયત એટલે દુરાચારીની પૂજા કરવી. “આવા કાર્યો કરવાથી મારી દુર્ગતિ થશે” આવું વિચાર્યા વિના જ ગમે તેવા અનિષ્ટકારી કાર્યોમાં પ્રવૃત્તિ કરવી, વિદ્યાગુરુ, ધર્મગુરુ, સંયમદાતા, જ્ઞાનદાતા અને પૂજનીય માબાપોનું અપમાન કરવું, તેમની નિંદા કરવી ઈત્યાદિક કાર્યો કરવાથી દર્શનમેહનીય કર્મનું ઉપાર્જન કરનાર માણસ આવતા ભવને માટે દર્શનમેહનીય લબ્ધિ મેળવી શકતા નથી ભવ પર પરામાં રખડતા જીવેના ઘણા ઘા કર્મો જ્યારે નાશ પામે છે ત્યારે કેઈક ભવે તે ભાગ્યશાળી દર્શન લબ્ધિ મેળવે છે. ૩. ચારિત્ર લબ્ધિ : સમ્યક્ ચારિત્ર, પવિત્ર જીવન, હૃદયની સરળતા આદિને આપનાર આ લબ્ધિ છે. આ લબ્ધિના પ્રતાપે જ માણસ માત્રને પિતાના આત્માની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ખાતા–પીતા-સૂતાબોલતા–ઉઠતા પિતાના ચારિત્રને કયાંયથી પણ મલીનતા ન આવે, કષાની ભાવના ન થાય, આત્મામાં ગદા પરિણામો ન આવે તેની કાળજી રાખશે. ૪. ચારિત્રાચારિત્ર લબ્ધિ : અનંતાનુબ ધી કષાયને ઉપશમ થયે સમ્યક્દર્શનની પ્રાપ્તિ થતા આત્માને પિતાના ખ્યાલાતે આવે જ અને અપ્રત્યાખ્યાન કષાના ક્ષપશમે જીવાત્માને અમુક અંશે સંયમ અને અમુક અંશે અસ યમ એટલે કે સર્વથા છોડી દેવાના નિરર્થક પાપના Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યાગની ભાવના, અને પાપી પેટ તથા ગૃહસ્થાશ્રમના નિભાવ માટે અનિવાર્યરૂપે કરાતા પાપોમાં અસંયમ, તેને ચારિત્રાચારિત્ર દેશવિરતિ ધર્મની લબ્ધિ કહેવાય છે. ચરાચર સંસારમાં જે અનંતાનંત જીને દર્શનલબ્ધિ છે ચારિત્રલબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેની અપેક્ષાએ ચારિત્રાચારિત્ર લબ્ધિના માલિકે લાખ ગુણાશ્રેષ્ઠ છે. કેમકે આજે તેઓ સમજદારી પૂર્વક નિરર્થક પાપોને ત્યાગ કરી શક્યા છે તે આવતી કાલે પાપી પેટને માટે કરાતા પાપોને પણ મર્યાદિત– સંયમિત કરશે, અને તેમ થતાં તે ભાગ્યશાલીઓ પાપભીરુ હોવાના કારણે જ સર્વથા અસંયમિત જી કરતા ઘણુ સારા છે. ૫. દાનલબ્ધિ: દાનાન્ત કર્મના ક્ષચે કે ક્ષોપશમે આત્માને દાનલબ્ધિ પ્રાપ્ત થતાં જીવાત્માની દાનશક્તિને વિવેક પૂર્વક સદુપયોગ થાય છે. ત્યારે જ તે આ લબ્ધિના માલિકે પિતાના વડિલેને માન અને નાનાઓને દાન આપવા માટે સમર્થ બને છે. કેમકે વડિલેને માન અને નાનાઓને દાન આપવું જીવનનું સર્વશ્રેષ્ઠ કાર્ય છે. જ્યારે આ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ નથી તેવા દાનાન્તરાયકમી આત્માઓ પાસે ઘણું હોવા છતાં પણ બીજાઓને કંઈ પણ આપી શકતા નથી આવી સ્થિતિમાં દ્રવ્ય અને ભાવથી કપણ બનેલા આત્માઓને આખેએ સંસાર એટલા માટે શત્રુ બને છે કે તેઓ વિષમતાવાદ નામના રાક્ષસની જ સંસારને ભેટ આપનારા બને છે. સંસારને વાઘ, વરૂ, વિંછું, સર્ષ આદિ હિંસક પ્રાણીઓથી જેટલું નુકશાન થતું નથી, તેના કરતાં અનેકગણું વિષમતાવાદ Page #263 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૨૦૩ ને જન્મ દેનારા અને પ્રચાર કરનારાઓથી થાય છે, જે પારા વાર નુકશાન છે. ૬. લાભલબ્ધિ : લાભાંતરાય કર્મના ક્ષયે કે ક્ષયપશમે આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. માનવ માત્રની મહત્વાકાંક્ષા હોય છે કે મને જુદી જુદી જાતના લાભ થતા રહે, અને હું સુખી બનું પરત પૂર્વભવીય લાભાંતરાય કર્મના ઉદયથી “કુપની છાયા કુપ સમાણી” કુવાની છાયા કુવામાં જ જેમ સમાઈ જાય છે, તેમ તેની એક પણ મહત્વાકાંક્ષા ફલીભૂત બનતી નથી. બીજાઓના દ્રવ્યની ચોરી, શેડા પરિશ્રમે વધારેદ્રવ્ય મેળવવાની દાનત, કલેશ કંકાસ કરીને પણ બીજાઓના ગજવા ખાલી કરાવનાર, પોતાના હકની નોકરીના સમયે પણ કામચેરી, જેમની પાસેથી રજી મેળવી રહ્યાં હોઈએ તે શેઠ પ્રત્યે વફાદારી વિનાનું જીવન. ખોટા વ્યાજ, માલમાં ભેળસેળ, ખોટા તેલમાપ તથા વિશ્વાસશતી કર્મ કરનાર અને સારો માલ દેખાડીને હલકે માલ વેચનાર માણૂસ લાભાંતરાય કમને બાંધનારો છે. સારાંશ કે બીજાઓના લાભને અંતરાય કરનારો પિતે આ કર્મની એડીમાં સપડાઈ જાય છે. આવી રીતે બાધેલા આ કર્મના પરિણામે ઘણું ભવો સુધી તે માણસ દાસ, ગરીબ અને નોકરી આદિ કરીને પોતાનો નિર્વાહ કરનારો થાય છે. શેઠ બનવાની ઈચ્છા ઘણી છે પણ બની શકતો નથી, મેટર લાવવાની અને જૂદો બંગલે બાધવાની તીવ્ર ભાવના છે, પણ લાભારાય કર્મને કારણે મનની ઈચ્છાઓ મનમાં જ સમાપ્ત થઈ જાય છે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઘણા ભવે સુધી આ કર્મને ભોગવતા જેમ જેમ કર્મની નિર્જરા થાય છે તેમ તેમ આ જીવાત્માને ઘણી ઘણી જાતની લાભની લબ્ધિઓ પણ પ્રાપ્ત થતી જાય છે. ત્યારે જ તે માનવને મનગમતા ભેજનીયા, હાટ-હવેલી, આંખને ગમી ગયેલા કપડાંઓ, આભૂષણો, પુત્ર–પરિવાર આદિની પ્રાપ્તિ થતી રહે છે. ૭. ભેગલબ્ધિ : ભોગાન્તરાય કર્મના ક્ષયે કે ક્ષપશમે જીવાત્માને આ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેનાથી ખાન-પાનના ભગવટામાં અંતરાય નડતું નથી. અન્યથા ગરમા ગરમ રસોઈ તૈયાર છે, પણ આ કર્મના કારણે તે જ સમયે બીજા નિરર્થક કાયે એવા આવી પડે છે, જેને લઈને ઠંડા થઈ ગયેલા રેટલા જ માડ માંડ ગળે ઉતારવા પડે છે. ગજવામાં બુદ્ધદેવને શૂન્યવાદ હોય ત્યારે માણસને ઈચ્છિત ભેજનીયા પણ કયાં મળે છે? આ કર્મની ઉપાર્જના આ પ્રમાણે થાય છે – સ્વાર્થ અથવા શ્રેષવશ બીજાના રોટલા-પાણી છિનવી લેવા, પિતાના પાંચ રૂપીઆના સ્વાર્થ માટે બીજાઓના હજારોલાખ રૂપીઆનું નુકશાન કરવું, તેમજ સર્વથા દીન-દુઃખી અને ગરીબના ઘરબાર વેચાવી મારવા જેનાથી તેને બાલ-બચ્ચાએને ભૂખે મરવું પડે. પિતાના નાના કે મોટા ભાઈના ભાગમાં આવેલી રકમ, ઘર, દાગીના આદિને પોતાની વાક્ચાતરીથી હડપ કરી લેવા, જેથી ભાઈના કે કાકાના છોકરાઓને ભૂખે મરવા દિવસે જેવા પડે, Page #265 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૨ ૨૦૫ ઈત્યાદિક કાર્યો કરી બીજાએના ભાગ સાધનામાં અંતરાય કમ કરનારને આ કમ બધાય છે. ૮. ઉપભોગલબ્ધિ : ઉપલેાગાંતરાય ક્રમના ક્ષયે કે ક્ષયે પશમે ઉપલેાગ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેનાથી પેાતાના ગૃહસ્થાશ્રમને છેલ્લા શ્વાસ સુધી નુકશાન થતું નથી. અન્યથા આ કર્માંના કારણે માંડેલી ગૃહસ્થાશ્રમી અધવચ્ચે જ વિશ્વાસઘાત કરાવનારી મનશે. દ્રવ્યેાપાનમાં કરેલા પાપેાને લઇને મેળવેલી લક્ષ્મીથી ખાધેલા ખંગલાના ભાગવટા કરતા પહેલા જ તે મકાના તમારા હાથમાથી સરકી જશે, અથવા તે મકાનામાં કરેલે વસવાટ તમારા ઘરમાં આનદ મગળ તા ન જ વધારે, પણ જુદી જુદી જાતની માંદગીએ જરૂર ઉભી કરશે પૂર્વભવીય આ કના કારણે આખી જીંદગી ટૂટાફૂટા મકાનમાં જ્યાં ગરમી અને ગંદકી છે, હવા-ઉજાસ નથી તેવાં સ્થાને પસાર કરવી પડશે. બીજાઓના ઉજલા વડ્યા, રંગબેર ગી વચ્ચેા, સારા સુદર પુત્ર પુત્રીએને જોઇ તમારા છેલ્લા શ્વાસ આત્ત ધ્યાનમાં પૂરો થશે, ઈત્યાદિ તનતેાડ હાડમારીએ આ કને આભારી છે. આ કર્મના અધક જીવે ! (૧) મૈથુન ભાવનામાં મસ્ત મનીને બીજાની એન-એટી તથા તેમની સ્ત્રીઓને ફોસલાવી તેમના ઘર તેડાવનાર. (૨) કન્યાના કન્યાવ્રતને, વિધવાના વિધવાવ્રતને તેડાવનાર માણુસ આ કમ એટલા માટે બાંધશે કે જ્યારે ત્યારે તે સ્ત્રીને Page #266 -------------------------------------------------------------------------- ________________ 3 ૨૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પેાતાના સતીત્વ ધમની યાદ આવતા પેાતાના શિયલભ'કને તે શાપ દીધા વિના નહીં રહે. (૩) ચક્રવતી વ્યાજના નશામાં ચકનાચૂર બનેલે માણસ જ્યારે બીજાના મકાનેાને લીલામ કરાવશે ત્યારે ઘર વિનાને માણસ નીસાસા નાખતા પણ કહેશે કે ‘તું પણુ આવતા ભવે હાટ હવેલી વિનાના થશે. (૪) બીજાની સુખ–શાતિ-સમાધિ-આખાદીને હાનિ કરનારા માણસને આવતા ભવમાં શાંતિ-સમાધિ-આબાદી અને આઝાદી કાણુ આપી શકશે ? ઇત્યાદિ કર્મોને લઇને ઉપભેગાંતરાય ક ખ ધાય છે અને ઘણા ભવામાં આ કર્મીના કારણે હાડમારીએ ભાગવ્યા પછી જ જ્યારે આ કર્મ નબળુ પડે છે ત્યારે તેની ઘર ગૃહસ્થીમા આનંદ મગળ વર્તાય છે. ૯. વીર્ય લબ્ધિ : વીર્થાન્તરાય ક્રમના ક્ષયે કે ક્ષર્ચાપશમે જીવાત્માને ! આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેનાથી મન-વચન અને કાયામાં 'મેશા સ્મૃતિ રહે છે, સત્પ્રવૃત્તિએમાં ભાગ લેવાની ભાવના રહે છે, તથા સ્વાર્થ બલિદાન આપીને પણ બીજાના કાર્યાં સૌથી પહેલા કરનારા થાય છે, જ્યારે વીર્યાંન્તરાય કના માલિકા મન, વચન અને શરીરથી પણ મડદાલ રહે છે, જેથી જીવતા રહેવા છતાં પણ જીવનની મઝા તેના ભાગ્યમાં નથી રહેતી. બધાએની વચ્ચે પણ એકલવાયુ જીવન જીવતા જાણે મરવાના વાંકે જ જીવન પૂરું' કરે છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ શતક ૮મું : ઉદ્દેશક-૨ આ કર્મના બંધક જીવે – (૧) બીજા જીવની વૃત્તિ અને પ્રવૃત્તિને હાની કરનાર. (૨) વિદ્યમાન શક્તિ છતાં પણ આલસ્યદેવની ઉપાસના કરનાર, (૩) નિષ્કારણ પર દ્રોહ, પર ઘાત અને પર નિદાન કરનાર જે વર્યાન્તરાય કર્મને બાંધે છે ૧૦. ઇન્દ્રિય લબ્ધિ : શરીરમાં બાહ્ય આકારે દેખાતી ઈન્દ્રિયેના મૂળ કારણમાં એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મ અને પર્યાસિ નામકર્મ છે. જ્યારે ભાવેદ્ધિ માટે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષચોપશમ મુખ્ય છે અજ્ઞાન લબ્ધિ પણ ત્રણ પ્રકારે છે –મતિઅજ્ઞાન લબ્ધિ, શ્રુતજ્ઞાન લબ્ધિ અને વિર્ભાગજ્ઞાન લબ્ધિ. દર્શન લખ્યિ ત્રણ પ્રકારે છે – (૧) સમ્યગ્દર્શન લબ્ધિ–મિથ્યાત્વ મેહનીય કર્મને ઉપશમ, ભય અને ક્ષયપશમથી ઉત્પન્ન થતા શુદ્ધ શ્રદ્ધાનરૂ૫ આત્મ પરિણામને સમ્યગ્દર્શન લબ્ધિ કહેવાય છે. (૨મિથ્યાદર્શન લબ્ધિ–મિથ્યાત્વ પુદ્ગલ દલિના વેદ. નથી ઉત્પન્ન થતા આત્માના વિષયોસરૂપ જીવ પરિણામ. મિથ્યા દર્શન લબ્ધિ કહેવાય છે. (૩) સમ્યગૃમિથ્યાદર્શન લબ્ધિ–મિથ્યાત્વના પગલેમાંથી કાઈક પગલે શુદ્ધ થતાં અને કાઈક અશુદ્ધ રહેતાં કોઇક Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમયે જીવને સદબુદ્ધિ અને કેઈક સમયે મિથ્યાવૃદ્ધિને સમ્યગુ મિથ્યાદર્શન-લબ્ધિ કહેવાય છે. ચારિત્રલબ્ધિના પણ પાંચ ભેદ છે : ૧. સામાયિક ચારિત્રલબ્ધિ–એટલે પ્રાણાતિપાતાદિ સાવદ્ય યેગની વિરતિ લક્ષણ રૂપ અમુક સમયથી યાવત જીવનની છેલ્લી ક્ષણ સુધીની સામાયિક તે ચારિત્રલબ્ધિ કહેવાય છે. ૨. છેદેપસ્થાપનીય ચારિત્રલબ્ધિ-પહેલાના ચારિત્ર પર્યાએને છેદ કરી ફરીથી મુનિને વ્રતાપ પણ કરાય તે છેદપસ્થાપનીય ચારિત્ર બે પ્રકારે છે (૧) સાતિચાર એટલે મહાવ્રતને ઘાત થયે ફરીથી વ્રત ગ્રહણ કરાય તે સાતિચાર છેદો પસ્થાપનીય ચારિત્ર લબ્ધિ છે. (૨) નિરતિચાર-ઈવર સામાયિકવંત વ્રતધારી મુનિને ફરીથી મહાવ્રત ઉચ્ચરાવવા અથવા પહેલા તીર્થકરના મુનિઓને પાછળથી થવાવાળા તીર્થકરોના શાસનમાં પ્રવેશ કરાવવા રૂપ. જેમ પાર્શ્વનાથ ભગવાનના મુનિઓએ મહાવીરસ્વામીના શાસ. નમાં પ્રવેશ કર્યો તે નિરતિચાર ચારિત્રપલબ્ધિ છે. ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર લબ્ધિ–એટલે તપશ્ચર્યા વિશેષ વડે આમાની વિશેષ શુદ્ધિ તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર લબ્ધિ છે. ૪. સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ–એટલે જે ચારિત્રમાં કષાયને થેડે ઉદય હોય છે તે સૂક્ષ્મ સપરાય ચારિત્ર લબ્ધિ બે પ્રકારે છે. ઉપશમ શ્રેણિથી પડતા જીવને દસમે ગુણઠાણે પતિત દશાના અધ્યવસાય હોવાથી સંદિશ્યમાન સૂક્ષ્મ સં૫રાય, અને ઉપશમ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શતક ૮મું : ઉદ્દેશક-૨ શ્રેણિએ ચઢતા તથા ક્ષેપક શ્રેણિએ ચઢતા જીવને દશમે ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ છે. - આ ચારિત્રમાં ૨૮ મેહનીય પ્રકૃતિમાથી સંજવલન લાભ વિના ૨૭ મોહનીય કર્મ પ્રકૃતિને ક્ષય થયા બાદ અને સવલન લેભમા પણ બાદર લેભને ઉદય–નાશ પામ્યા બાદ જ્યારે કેવલ એક સૂક્ષ્મ લેભને જ ઉદય વતે છે, તે સૂક્ષ્મ સ પરાય નામના ગુણઠાણે વર્તાતા ભાગ્યશાલી જીવને આ ચારિત્રલબ્ધિ પ્રાપ્ત થાય છે * ૫. યથાખ્યાત ચારિત્રલબ્ધિ—જે ચારિત્રમાં કષાયના ઉદયને સર્વથા અભાવ હોય છે, જેના આચરણથી સુવિહિત જીવ મેક્ષ તરફ પ્રયાણ કરે છે, તે ચારિત્રના ચાર ભેદ છે – ૧. ઉપશાત યથાખ્યાત, ૨. લાયક યથા ખ્યાત, ૩. છોધસ્થિક યથાખ્યાત અને ૪ કેવલિક યથાખ્યાત. (૧) ઉપશાંત યથાખ્યાતએટલે ૧૧મા ગુણસ્થાનકે મેહનીય કર્મો શાંત હોય છે, અને તદ્દન શાંતિ હોવાથી તેનો ઉદય નથી હેતે તે ઉપશાત યથાખ્યાત કહેવાય છે. (૨) ૧૨-૧૩–૧૪મે ગુણઠાણે મેહનીયકર્મ ક્ષય થઈ જવાથી જે ચારિત્ર થાય છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે - (૩) અગીયારમે અને બારમે ગુણસ્થાનકે બન્ને પ્રકારનું છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. (૪) કેવળજ્ઞાનીને ૧૩-૧૪ ગુણસ્થાનકે ક્ષાયિકભાવનું ચારિત્ર તે કેવલિકં યથાપ્યાત ચારિત્ર છે. (નવતત્વ પ્રકારેણુ-મહેસાણા) Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચારિત્રાચારિત્ર લબ્ધિ : મૂળ અને ઉત્તર ગુણોની વિવફા નહીં કરેલી હોવાથી એક જ ભેદ છે. અપ્રત્યાખ્યાન કષાયના પરામની વિવક્ષાના કારણે ભેદ કલ્પના નથી. વીર્યલશ્વિના ત્રણ ભેદ છે: ૧. બાળવાર્યલબ્ધિ, ૨. પંડિતવીર્યલબ્ધિ. ૩. બાળપંડિતવીર્ય લબ્ધિ. ૧. બાળવાર્યલબ્ધિ–એટઢે અસંયમી. વિરાતિ વિનાના માણસની અસંયમ એગમાં (મન-વચન-કાયા જે પ્રવૃત્તિ થાય. અથવા વયન્તરાય કર્મના પશમથી અને ચારિત્રહનીય કર્મના ઉદયથી આ લબ્ધિ પ્રાપ્ત થાય છે. જેનાથી અજ્ઞાન, અવિવેક અને અવિનયપૂર્વક પાપ ભરેલા અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ થાય તે આ લબ્ધિના પ્રતાપે. ૨. પીડિતવીર્ય લબ્ધિ—પંડિત એટલે સંયમી, સંયમલારી, ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરનાર હોય તે પંડિત છે, તેમની સંયમના પેગમાં જે પ્રવૃત્તિ થાય તે પંડિતવીર્યલબ્ધિ છે. ૩. બાળપંડિતવીર્યશ્વિ —એટલે અમુક અંશેામાં ત્રત લઈ પાપના દ્વાર બંધ કર્યો છે અને અમુક કાર બંધ નથી કર્યા તે શ્રાવક બાળપંડિતવીર્યની લબ્ધિવાળે છે. ઈન્દ્રિયલબ્ધિના પાંચ ભેદ છે: ઇનિના તે તે પિતાના આવરણ દૂર છે તે વ્યક્તિચેની પ્રાપ્તિ થાય છે. જેમ સ્પર્શેન્દ્રિયાવરણીય, રસનેન્દ્રિયા Page #271 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૨ ૨૧૧ વરણીય, ધ્રાણેન્દ્રિયાવરણીય, ચક્ષુરિન્દ્રિયાવરણીય અને શ્રોત્રેન્દ્રિયાવરણીય કર્મોના ક્ષયે પશમે ત તે ઇન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. અને સ્પર્શેન્દ્રિય મતિજ્ઞાનાવરણય યાવત શ્રોત્રેન્દ્રિય મતિજ્ઞાનાવરણયના ક્ષપશમે ભાવેન્દ્રિયે મળે છે ? બીજે ઉદ્દેશ સમાપ્ત Page #272 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૩ વનસ્પતિ સંબંધી પ્રશ્નોત્તરે ? જગતના જીવે પોતાનું કલ્યાણ સાધે, સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય, પરિગ્રહના પાપની ભયંકરતા સમજે અને તે પાપોમાંથી મુક્તિ મેળવે. આવા “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈને ગૌતમસ્વામીએ પૂછયું કે: હે પ્રભે! વૃક્ષે કેટલા પ્રકારના છે? જવાબમાં દયાના સાગર ભગવાને ફરમાવ્યું કે, હે ગૌતમ! વૃક્ષે ત્રણ પ્રકારના છે. ૧. સંખેય જીવિક, ૨. અસંખ્યય જીવિક, ૩. અનંત જીવિક. જે જીવેની ગણત્રી શક્ય હોય તે સંખ્યય વિક, એટલે કે તે વૃક્ષના જ સંખ્યાત છે જેમ તાલ, તમાલ, તલી, સાલ, સાલ કલ્યાણ, સરલ જાવઈ, કેતકી, કદલી, ચર્મવૃક્ષ, ભૂર્જવૃક્ષ, ખજુર અને નારિયેળ આદિ જેની ગણત્રી કરવાની શકયતા નથી તે અસંખેય જીવિક એટલે કે તે વૃક્ષના છ અસ ખ્યાત છે. જે એક બીજ અને અનેક બીજરૂપે બે પ્રકારે છે. લીમડે, આંબે, જાંબુડે, પીલુડે, બકુલ અને કરેજ આદિ એક બીજવાળા છે. જ્યારે અસ્થિક, તે દુકવિહ, બીજોરે, ફણસ દાડમ આદિ બહુ બીજવાળા ઝાડે છે. અંતે એમ પણ કહેવાયું છે કે જેનાં મૂળ, કદ, સ્કધ, પત્ર પુષ્પ અને ફળ પણ અસંખ્યય Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ શતક ૮મું : ઉદ્દેશક-૩ જીવિક હેય તે વૃક્ષો અસંખ્યાત જીવવાળા કહેવાય છે અને જે વૃક્ષમાં અને છે તે અનંતજીવિક કહેવાય છે તેનો વિસ્તાર જીવવિચાર પ્રકરણથી જાણું લે વધારે વિસ્તાર પ્રજ્ઞા પના સૂત્રથી જાણવા માટેની ભલામણ છે. છએ કાના જીવમાં સૌથી વધારે વનસ્પતિના જીવે છે, જે અનંતાન ત અને ચૈતન્ય સંજ્ઞાના માલિકે છે આપણે આત્મા ઉત્કૃષ્ટ પુણ્યવ તે જેમ મનુષ્ય શરીરમાં રહે છે, તેમ નિકૃષ્ટ પાપના ઉદયે તે અનતાનંત છે વનસ્પતિ શરીરમાં રહે છે. આમ સ્વતત્વની અપેક્ષાએ સૌ જીવો એક સમાન હોવા છતા પણ કર્યાવરણને લઈને સૌના વિભાગે જુદા જુદા પડ્યા છે જેનાગમ કહે છે કે તે ત્યાં રહીને ભલે પોતાના પાપને ભેગવતા હોય તે પણ મનુષ્ય અવતારને પામેલા ભાગ્યશાળીઓએ પિતાના દયા ધર્મને વિકાસ કરી તે જીવે પ્રત્યે હમેશાને માટે દયાભાવ રાખવો જોઈએ. વનસ્પતિ નું નિરર્થક હનન કરવું તે દયાવત આત્માને શોભતું નથી હરેક અનુભવી મહાપુરૂષે કહે છે કે પ્રકૃતિને અનુકુલ રહેનાર માણસ પ્રકૃતિને આશીર્વાદ મેળવે છે અને પ્રતિકુલ રહેનાર શ્રાપ મેળવે છે. વનસ્પતિ જીવોને ઉપકાર : જન્મથી લઈને મૃત્યુ સુધી માણસને માટે ખાવા પીવા ઓઢવા કે પહેરવા માટે જે કાઈ પદાર્થો કામે આવી રહ્યા છે, તે બધાએ લગભગ વનસ્પતિજન્ય જ છે. માણસ માત્ર જે કાઈ કપડા પહેરે છે તે બધાએ વનસ્પતિમાંથી બનેલા હોય છે, રૂ એ વનસ્પતિ છે જે કાઈ ખોરાક ખવાય છે, જેમ ઘઉં, ચણા ભાર માને કે નિરર્થક હા કહે છે અને Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આદિ કઠોળ ધાન્ય અને શાકભાજીથી લઈને ફળ સુધીના પદાર્થો તે બધાએ વનસ્પતિથી ઉત્પાદ્ય છે. જે મકાનમાં આપણે રહીએ છીએ તે યદ્યપિ પૃથ્વીકાયમાંથી બનેલ છે. તો પણ મનુષ્ય શરીરની પૂર્ણ રક્ષા માટે બારીબારણા તે વનસ્પતિજન્ય છે તથા સાફ-સફા–ગાદલા-પલંગરજાઈ આદિ પદાર્થો પણ વનસ્પતિજન્ય છે. દૂધ, મલાઈ, દહીં, માખણ, છાશ આદિ પદાર્થોને ખાઈને પુષ્ટ થનારો માણસ પણ વનસ્પતિને જ ભક્તા હોય છે. કેમકે જંગલમાં કે ખેતરમાં ઉત્પન્ન થતું ઘાસ, કપાસિયા, ખલ વનસ્પતિ જ છે. ગાય કે ભેંસ જેને ખાય છે અને તેનાથી જ ગાયના શરીરમાં દૂધ ભરાય છે, એટલે તે દૂધ પણ વનસ્પતિજન્ય જ છે. આવી રીતે માણસ જાત ઉપર અનંત ઉપકાર કરનાર આ વનસ્પતિ છેવટે મૃત્યુના સમયે પણ દવા, ઔષધ યાવત મર્યા પછી પણ શરીરને બાળવા માટે લાકડા જ કામમાં આવે છે. માનવની માનવતા અને દયાળુતા : આવી સ્થિતિમાં માનવમાત્રને પણ સમજવાનું છે કે વનસ્પતિને ભક્તા હું એકલે નથી પણ માનવ માત્ર તેને ભક્તા છે. માટે હું દયાળુ બનું અને જાણી બુઝીને કેઈ પણ પદાર્થોને દુરૂપયોગ થવા ન દઉં તેમજ પૃથ્વી પર જન્મેલા પ્રત્યેક માન. ને શાક, ભાજી, ફલ, ધાન્ય, દૂધ, દહીં અને મલાઈ સુલભ બનવા પામે તે માટે હું મારી જરૂરીઆત કરતાં વધારે ન ખરીદું. આવા પ્રકારે દયાવત માણસ બજારમાં વેચાતી વસ્તુઓ બીજા બધા માણસને સુલભ બને તેવી કાળજી રાખે. શાક, ભાજી, Page #275 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૩ ૨૧૫ લ, ધાન્ય આદિના ઉત્પાદનમાં પ્રકૃતિ જ્યારે ઉદાર છે ત્યારે માણસને પણ પરિગ્રહનિયંત્રણનો ભાવ રાખવો જોઈએ જેથી બધી વસ્તુઓ સુલભ બનવા પામે જેમકે એક ગામમાં હજાર માણસની વસતિ છે અને દૂધનું ઉત્પાદન થેડું છે, ત્યારે પ્રત્યેક માણસ દૂધ ખરીદતી વખતે બીજા માણસનું ધ્યાન રાખે તે કાંઈ પણ વાંધો નથી. પણ પરિગ્રહવંત ડબલ પૈસા આપીને જરૂરીઆત કરતા પણ પાંચગણું, દશગણું, દૂધ ખરીદે અને તેની મલાઈને રાખડી બનાવીને ખાય તેવી પરિસ્થિતિમાં દૂધ વિનાના માણસને તથા તેમના બચ્ચાઓને ચા-દૂધ વિના રહેવું પડશે. તેવી રીતે ફલ વિનાના કે વસ્ત્ર વિનાના ને માણસે પોતાની જરૂરિયાતની વસ્તુઓ માટે ચેરી કરશે, બદમાશી કરશે અને શ્રીમતાના કટ્ટર વેરી બનશે. આવી અવસ્થામાં મહાવીરને સમતાવાદ કયા રહેવા પામશે ? અથવા સમતાવાદની ક્રુર મશ્કરી કરાવીને આપણે જ વિષમતાવાદને ઉત્પન્ન કરી જગને ચોરી– લુંટફાટ–બદમાશીના રસ્તે દોરવનારા બનીશુ. પછી સ્વામી વાત્સલ્ય અને કારને ભાવ પણ હવા ખાતે જ રહી જશે ખૂબ યાદ રાખવું જોઈએ કે આજના ભારતમાં શ્રીમતે અને તેમના પુત્ર-પુત્રીઓ સીમાતીત દૂધ મલાઈ મિષ્ટાન્ન અને ફલ ફૂલને ખાતા પણ ગીષ્ટ અને મડદાલ છે. જ્યારે ઓછી કમાણી વાળા અથવા કમાણી વિનાના ગરીબ સાધનના અભાવે એટલે કે સમયસર દૂધ, ફળ, શાકભાજી, રોટલા, વસ્ત્ર તથા ઔષધ નહિ મળવાના કારણે રોગિષ્ટ છે અને વગરતે મરી રહ્યા છે. આ બધા અનિષ્ટ સર્વથા અનિષ્ટમૂલક તને જોયા પછી દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહના નિયત્રણ ઉપર ભાર મૂક્તા કહ્યું કે, હે માનવ ! હે શ્રીમંત ! હે ભાગ્યશાલિન ! તારે જે સુખી બનવું હોય અને તારા બાલ-બચ્ચાઓને પણ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સુખ, શાંત અને સદાચારી બનાવવા હોય તે રેજના વપરાશ વાળા પદાર્થો ઉપર પરિગ્રહની મર્યાદા કરજે. તે જ તું સાચે સુખી બનવા પામીશ અને સંસારને સદાચારી બનાવવાને ઉપકારક તું કરી શકશે. કરશે અને મજા હજારો મારીને પણ જન રીને ફરાગી બનાછા પોતાની જાતનેવાના ચાન્સ ઉભો અન્યથા માનવ જાતને સ્વભાવ પરિગ્રહને વધારનાર હોવાથી વનસ્પતિના અનંત ઉપકારને ભૂલીને પણ વનસ્પતિઓનો નાશ કરશે અને બીજા હજારો માણસેને ભૂખે મારવાના ચાન્સ ઉભે ? કરશે અને તેમ કરતાં તે પોતે પોતાની જાતને દુઃખી–મહાદુઃખી, રેગી–મહારોગી બનાવશે. તથા સંસાર સાથે વેર વિરોધ વધારીને સંસારને પણ દરિદ્ર બનાવશે, કેમકે પરિગ્રહ સ્વત મહાપાપ છે કેવળ હીરા, મોતી, માણેક, સોના, ચાંદી કે તાંબા પિત્તલના વાસણોની પોતાના સ્વાર્થ પૂરતી મર્યાદા કરવા માત્રથી કઈ પણ માણસ અપરિગ્રહી બનતું નથી. તેમ કુતરાઓને રોટલો કે કબૂ તરોને અનાજ નાખવા માત્રથી પણ દયાળુ બની શકાતું નથી પણ જીવનના અણુ અણુમાં માનવમાત્ર કે જીવમાત્ર પ્રત્યે દયાવૃત્તિ લાવવાને માટે પ્રત્યેક ક્ષેત્રમાં પરિગ્રહ-પરિમાણ વ્રતની આવશ્યકતા છે. ત્યારે જ તે માણસ પોતાને, કુટુંબનો, પડોશીએને, ગામનો કે દેશને મિત્ર બનવા પામશે. પરિગ્રહની મર્યાદા કરવાથી પ્રાપ્ત થયેલ દયા ધર્મજ માણસને સાચા અર્થમાં માણસ બનાવીને માનવના ખાળીયામાં જ સાચું દેવતત્ત્વ પણ પ્રાપ્ત કરાવનાર બનશે માટે સૌ જીવોને સુખી–મહાસુખી બનાવવા માટે ભગવાન મહાવીરસ્વામીએ પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રરૂપણ કરીને જગદુદ્ધારક’નું સાચું બિરૂદ જ પ્રાપ્ત કર્યું છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૩ ૨૧૭ જે ભાગ્યશાલીઓ આ વ્રતના પાલક બનશે તેને દયા ધર્મ પણ વિકસિત થતાં કઈ પણ જાતને પરિગ્રહ વધારવા માટે તેને ઉત્સાહ રહેશે નહિ. પછી ચાહે પહેરવાના કપડાં હેય, ખાવાની વસ્તુઓ હોય કે ફલ હોય. ખરીદ કરતા પહેલાં જ તેને આત્મા કહેશે કે વેચવા માટે આવેલા પદાર્થોને જેમ હું ભેગ કરી શકું છુ, તેમ બીજા મારા માનવ ભાઈઓ પણ ભેગ કરવા હકદાર છે. તેથી મારા આત્મા પૂરતી જ ખરીદી કરવાની છે, પણ સંગ્રહ કરીને પટારા ભરવા માટે નહિ. આ પ્રમાણે કપડાંઓની ખરીદીમાં અને ધનધાન્યની ખરીદીમાં પણ પરિગ્રહ ઉપર નિયત્રણ કરવાની ભાવના થતા જ માનવ માનવની વચ્ચે દયાધર્મ, મિત્રીભાવને પ્રવેશ થશે, અને સૌ કઈ સપીલા રહેશે. કેમકે માનવ માત્રને આ ધ્યાન વિનાનું જીવન બનાવવા માટે પરિગ્રહ પરિમાણ સિવાય બીજો એકેય ધર્મ નથી એક જ ઝાડમાં સંખ્યાત-અસ ખ્યાત જીવની વિદ્યમાનતા હેવાથી તેવા હજારે ઝાડેને કપાવ્યા પછી ઉત્પાદિત કેલસાનો પાપ વ્યાપાર તથા તે દ્વારા લાખો કરોડોની કમાણીને મહાવીર સ્વામીને અનન્ય ઉપાસક (દયાધર્મને સ્પશે જેમને થયે હશે તે) કરી શકે તેમ નથી. કેમકે અંગારકમ વનકર્મ અને દવદાહકર્મ અત્યંત નિદનીય પાપ છે. આવા પાપસ્થાનકે સેવનારના માલિકના હૈયામાં મહાવીરસ્વામીને દયાધર્મ સ્થાયી બની શકે તેમ નથી. માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ આવા પાપકર્મોને ત્યાજ્ય-સર્વથા ત્યાજ્ય કહ્યાં છે કારણ આપતાં કહ્યું કે અન તાત જીની હત્યા દ્વારા મેળવેલે પૈસો-બંગલે-હીરા મોતીના આભૂષણે કે હરવા-ફરવાની મોટરો પણ છેલ્લા સમયે તેના માલિકને આર્તધ્યાન અથવા Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રૌદ્રધ્યાનથી બચાવી શકે તેમ નથી અને મરતી વખતે જેવી ભાવના રહેશે પ્રાય: તેવી ગતિ પણ તેના ભાગ્યમાં રહેશે. આર્તધ્યાનમાં મરનારે માણસ દેવગતિ કે મનુષ્યગતિને મેળવી શકે તેમ નથી પણ તિર્યંચ અવતારને જ મેળવશે. તથા રૌદ્રધ્યાનમાં મરનાર ભાગ્યશાળીને તેને સંગ્રહેલો એક પણ પૈસે-આભૂષણ–વશ્વ આદિ પદાર્થો નરકગતિમાં જતાં તેને પાલવ પકડીને રોકનાર નથી. માટે દયાધર્મના વિકાસ માટે, સમતા ધર્મની પ્રાપ્તિ માટે અને અહિંસક ધર્મની ટ્રેનિગ લેવા માટે પણ વનસ્પતિ અને તજજન્ય પદાર્થો ઉપર નિયંત્રણ કરવું સર્વથા અનિવાર્ય છે . વધારે આગળની શતાબ્દીઓ સુધી ભલે ન જઈએ, તે એ જર્મનીની લડાઈ પછી માનવે પરિગ્રહ નિયંત્રણનું શિક્ષણ લીધું હોત તે આજે આપણે ભારત દેશ બધી રીતે સુખી–સ તેષી અને આઝાદી દ્વારા આબાદીને ઉત્પન્ન કરી શક્યો હોત. પરંતુ પરિગ્રહના લેભે પિતાના વ્યાપારમાં સંયમ અર્થાત વ્રતની મર્યાદા કરી શકયા નથી. માટે સીમાતીત જૂઠ, પ્રપંચ, બેટા તેલ માપ, વ્યાજ તથા કાળાબઝાર દ્વારા બે નંબરનું નાણું, બેટા અને બનાવટી હિસાબના ચોપડાઓ, ભેળસેળ, આવક અને વેચાણ વેરામાં કરાતી ચેરીઓ, ઉપરાંત દાણચેરીના વિવિધ ધંધાઓ આપણે કરતાં થયાં. ફળસ્વરૂપે આ ભવને પણ બગાડ અને આવનારા ભવના પણ આપણે દુશ્મન બનવા પામ્યા. અને સાથોસાથ જૈન ધર્મને તથા જેન ગુરૂઓને પણ મહદશે કલ પ્તિ કર્યા છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૩ ૨૧૯ જે જૈન ધર્મને સર્વોપરી ધર્મ અને મોક્ષ મેળવવા માટે મૌલિક ધર્મ આપણે માનતા હોઈએ તે સર્વ પ્રમથ માનવ માત્રને પરિગ્રહ પરિમાણુ કર્યા વિના ચાલે તેમ નથી. અન્યથા પરિગ્રહ સંજ્ઞા જે કંટોલ આઉટ થઈ તે લેભ નામને રાક્ષસ, કામદેવ નામને ગુડે, ક્રોધ નામને ભૂત તથા માયા નામની નાગણ જ આપણું જીવનમાં શેષ રહેશે. 0• : વીજ ઉદેશ સમાસ ? દિ ઉડી - - - ' ' ~ Page #280 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશ-૪ ની અછઘતા : પ્રશ્નકાર ગૌતમસ્વામી પૂછે છે “કાચબો અને તેની પંક્તિ, ગયા અને તેની પક્તિ, મનુષ્ય અને તેની પતિ, મહિષ (પાડે) અને તેની પંક્તિને કેઈ માણસ છેદી નાખે એટલે કે કાચબા આદિના બે-ત્રણ કે ઘણા ટૂકડા કરી નાખે તે તે થઈ ગયેલા ટૂકડાઓની વચમાં રહેલા આકાશ પ્રદેશમાં કપાઈ ગયેલા જીના પ્રદેશો રહે છે કે નથી રહેતા ? જવાબ આપતા આણુ (પરમાણુ) અને પ્રદેશોની યથાર્થતાને જાણનારા ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તે આકાશ પ્રદેશોમાં પણ જીવના પ્રદેશને સ્પર્શ રહેલે હોય છે સારાશ કે આયુષ્ય કર્મને છેલ્લો પ્રદેશ પૂરો કર્યા વિના કોઈ પણ જીવે શરીરથી મુક્ત થતો નથી. તેવી સ્થિતિમાં શરીરના બે કે ત્રણ ટૂકડા થઈ જવા છતા પણ આત્માના પ્રદેશે તેટલા આકાશમાં રહેશે જ. આત્માના અસંખ્ય પ્રદેશ છે. અને તેઓ પિતાના પ્રદેશી (આત્મા)થી કેઈ કાળે પણ છુટા પડી શકતા નથી. જ્યા સુધી જીવ તે શરીરમાં રહેશે, ત્યાં સુધી છુટા વિખરાયેલા શરીરના ટૂકડામાં અને અંતરાલમા પણ આત્માના પ્રદેશ વિદ્યમાનતા જૈનાગમને માન્ય છે. હવે આત્મ પ્રદેશથી યુક્ત તે ટૂકડાઓને કોઈ બીજો માણસ આગળીથી, લેખંડની સલાઈથી અથવા Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શતક ૮મું : ઉદ્દેશક-૪ બીજા કેઈ સાધનથી હલાવે છે તે તે પ્રદેશને કંઈ પણ નુકશાન થતું નથી. કેમકે પ્રદેશોને કઈ કંપાવી, બાળી, તેડી, ફેડી શકો નથી. આચારાંગસૂત્રમાં પણ કહેવાયું છે કે, “ન છિદ્યન્ત, ન મિતે, ન દદ્યન્ત, ન હન્યતે” અર્થાત્ આત્માના પ્રદેશ છેદાતા નથી, ભેદાતા નથી, તેમ કેઈનાથી મરાતા પણ નથી. માટે જ આત્માને છેદ્ય, અભેદ્ય કહ્યો છે. પૃથ્વીઓ આઠ કહી છે. તે આ પ્રમાણે –રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, તમસ્તમ પ્રભા અને આઠમી પૃથ્વી ઈષતું પ્રાગભારા (સિદ્ધ શિલા). હે પ્રભે ! રત્નપ્રભા પૃથ્વી ચરમ છે કે અચરમ છે? ચરમા એટલે પ્રાન્તવતિની. અચરમા એટલે મધ્યવતિની. શબ્દો સાપેક્ષ હોવાથી અમુકની અપેક્ષાએ ચરમ અને અમુકની અપેક્ષાએ અચરમ હોઈ શકે છે. ભગવાને કહ્યું કે રત્નપ્રભા પૃથ્વી ચરમા (પ્રાન્તવર્તાિની) નથી, કેમકે રત્નપ્રભા પૃથ્વીમાં જે બીજી પૃથ્વી હોય તે તેમાં ચરમાન વ્યવહાર હોઈ શકે, પણ તેમ નથી, માટે જ ચરમા નથી. તેમ રત્નપ્રભા પૃથ્વીની બહારની તરફ બીજી પૃથ્વી હોય તે તે અપેક્ષાએ અચરમા (મધ્યવતિની) કહી શકાય છે, પણ તેમ નથી, માટે અચરમા પણ નથી, આ ચરમતા અને અચરમતા જ્યારે એક Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વચનમાં સંભવી શકતી નથી. તે બહુવચનમાં પણ સ ભવી શકે તેમ નથી એવી રીતે ચરમા કે અચરમાં પ્રદેશવાળી પણ નથી. ત્યારે તેમાં અસંખ્યાત પ્રદેશની અવગાઢતાને કલ્પીએ તે પ્રદેશની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશવાળી અને અચરમાન્ત પ્રદેશવાળી કહી શકીએ O . ચેાથે ઉદ્દેશક સમાસ : : ક ૨.. ૧ ૨ Page #283 -------------------------------------------------------------------------- ________________ } શતક આઠમુ : ઉદ્દેશા-પ ક્રિયાનું અપબહુત્વ : રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, હે ગૌતમ । ક્રિયા પાંચ પ્રકારની છેઃ ૧. કાયિકી, ૨. અધિકરણુિકી, ૩. પ્રાફ્રેષિકી, ૪. પરિતાપનિકી, ૫. પ્રાણાતિપાતિકી. આ પાંચે ક્રિયાઓનુ વિશદ્ વર્ણન પહેલા ભાગમાં વર્ણવાઇ ગયું છે. પ્રજ્ઞાપના સૂત્રમાં આરભિકી, પારિગ્રાહિકી, અપ્રત્યાખ્યાની, માયા પ્રત્યયિકી અને મિથ્યાદર્શનિકી સુધીની સખ્યા છે સંસારભરમા અનંતાનત જીવરાશિ છે અને સૌના કાં પણ જુદા જુદા છે. માટે જીવ માત્રની ક્રિયાએ એક બીજાથી સર્વથા જુદી હાય તે માનવા લાયક હકીકત છે. ગૌતમસ્વામીને પૂછવાના આશય આ છે કે કઈ ક્રિયા કાનાથી વધારે છે? અથવા ઓછી છે ? A જવાબમાં ભગવાને કહ્યું કે સૌથી અલ્પ મિથ્યાપ્રટ્ઠ'નિકી ક્રિયા છે. કારણમા કહેવાયું છે કે, આ ક્રિયા કેવળ મિથ્યાદનના માલિકાને જ હોય છે. અન ́ત સ સારમાં પરિભ્રમણ કરતાં જે જીવાને સમ્યગ્રંદન પ્રાપ્ત નથી થયું તે જીવેા આ ક્રિયાવાળા હાય છે. ' જ્યારે અપ્રત્યાખ્યાની ક્રિયા આનાથી વિશેષાધિક હાય છે કેમકે મિથ્યાદષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવા આ ક્રિયાના Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માલિકે છે. ભાગ્યને સમ્યગુદર્શન પ્રાપ્ત થયે છતે પણ અપ્ર. ત્યાખ્યાન કષાયના તીવ્ર ઉદયને લઈ કોઈપણ જાતની વિરતિપાપને ત્યાગ કરી શક્યા એટલે સમર્થ નહીં હોવાથી તે જીવાત્માને અપ્રત્યાખ્યાની ક્રિયા લાગે છે. પારિચાહિક ક્રિયા આના કરતાં પણ વિશેષાધિક એટલા માટે છે કે આના માલિકે મિથ્યાદિષ્ટ, અવિરત સમ્યગદષ્ટિ અને દેશવિરત જ હોય છે સારાંશ કે જ્ઞાનપૂર્વક સદૃગુરુઓ પાસે દેશવિરતિ ધર્મ સ્વીકારેલે હોવાથી તે પુણ્યશાલીને સમ્યગદર્શનની પ્રાપ્તિમાં મિથ્યાદર્શન હોતું નથી. તેમ દેશવિરતિ સ્વીકારેલી હોવાથી અપ્રત્યાખ્યાનિકી ક્રિયા પણ હોતી નથી, તેમ છતાં પણ ગૃહસ્થાશ્રમને પરિગ્રહ ત્યાગેલે નહીં હોવાથી તેમને આ કિયા જ શેષ રહે છે. - જ્યારે આના કરતાં પણ આરંભિકી ક્રિયા સર્વાધિક એટલા માટે છે કે આના માલિકે મિથ્યાદર્શની, અવિરત સમ્યગદષ્ટિ, દેશવિરતિ અને પ્રમત્ત સંયમી જીવે પણ છે. મતલબ કે સર્વ વિરતિ ધર્મ સ્વીકાર્યા પછી પણ ગુરૂકુલવાસ તથા સ્વાધ્યાયની કમજોરી હોવાથી સર્વવિરતિધર મુનિરાજે પણ પ્રમાદી થશે. ત્યારે તેમને માનસિક, કાયિક અને વાચિક વ્યાપાર પણ આરંભસમારંભવાળ હોવાથી ભગવાને પ્રમત્ત સંયમીને આ ક્રિયાનો માલિક કહ્યો છે. જ્યારે માયાપ્રચયિકી ક્રિયાના સ્વામીઓ ઉપરના ચાર તથા અપ્રમત્ત સંયમી યદી કષાયવંત છે તે તેઓ પણ આ કિયાના માલિક છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-પ ૨૫ આનાથી વિશેષ હકીકત માટે પ્રજ્ઞાપના સૂત્રનુ` ૨૨મું પદ જોવા માટેની ભલામણુ કરવામાં આવી છે. મિથ્યાદર્શીની જીવ કરતાં અવિરત સમ્યગ્દૃષ્ટિ જીવા હજારવાર ઉત્તમ છે, તેમના કરતાં દેશવિરતિધર ઉત્તમ છે. તેનાથી પ્રમાદી છતાં સર્વ વિરતિધર ઉત્તમ છે, અને કષાયી હૈાવા છતાં પણ અપ્રમત્ત વધારે શ્રેષ્ઠ છે. માટે સ સારની માયાને ગૌણ કરી મિથ્યાત્વને તથા તેના ભાવને દૂર કરવાની ભાવના રાખવી મેળવેલા સમ્યક્ત્વને શુદ્ધ કરવું, વિરતિધર બનવાની ભાવના રાખવી અને છેવટે વૃદ્ધાવસ્થા પાસે આવ્યે છતે ભાવદીક્ષા લેવા માટે પણ ઉત્સાહ રાખવે. દ્રવ્ય દીક્ષા ન લેવાય ત્યાં સુધી રાજે રાજ ખાવા પીવામાં, એાઢવા–પહેરવામા આવનારી સારામાં સારી મનગમતી વસ્તુને ત્યાગ કરવા. O.... પાંચમા ઉદ્દેશા સમાક્ષ ..........................SS 1 Page #286 -------------------------------------------------------------------------- ________________ શતક આઠમું : ઉ – ૬ મંખલીપુત્ર ગોશાલ નિર્ધન હતું, અને ગાયેના વાડામાં જન્મેલ હોવાથી સૌ કોઈ તેને ગોશાલાના નામથી જ ઓળ ખતા અને બેલાવતા હતાં. એક દિવસ કેઈ શ્રીમંતને ત્યાં દીર્ઘતપસ્વી ભગવાન મહાવીરસ્વામીને પારણું કરતાં જોયા પછી ગોશાલાને થયું કે, આ તપસ્વીને જે હે શિષ્ય બનું તે મને પણ ખૂબ ખાવાનું મળશે. તેવા આશયથી પોતાની મેળે સાધુના કપડાં પહેર્યા અને ભગવાનના શિષ્ય તરીકે કઈક સમયે સાથે તે બીજા સમયે જૂદ થઈ વિચરતે હતો. પરંતુ આન્તર જીવનમાં ગૂઢ, દંભી, માયા મૃષાવાદી, પ્રપંચી અને કેવળ આહાર સંજ્ઞાને જ ગુલામ હેવાથી, બાહ્ય દષ્ટિએ મહાવીરસ્વામી સાથે રહેવા છતાં પણ લગભગ ભગવાનનો શત્રુ બનીને જ રહેતા હતે. શ્રદ્ધા વિનાને આ ગોશાલે થોડું ઘણું શિખે, કંઈક જાણ્યું, અને ભગવાન પાસેથી તેલેશ્યાની પ્રાપ્તિ થયા પછી તે તે મન-વચન તથા કાયાથી ભગવાનનો હાડવૈરી થઈ ચૂક્યો હતે ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવીય કર્મો પણ ઘણું જ વિચિત્ર હશે જેથી ખાસ સેવાને માટે ઈન્દ્ર મહારાજાએ મૂકેલે સિદ્ધાર્થદેવ અને બીજે ગોશાલે, આ બંનેના ઉપદ્રવોથી મહાવીરસ્વામીને ઘણું ઘણું શેષાવું પડયું છે. માટે જ પુરુષ– મહાપુરુષ કરતાં પણ કર્મસત્તા ઘણી જ બળવાન છે. તેજલેશ્યા પ્રાપ્ત થયા પછી તે અત્યત ગર્વિષ્ઠ બનેલો ગોશાળે પિતાની મેળે જ પોતાની જાતને તીર્થકરરૂપે માનતો થયે, અને વાચાળતા તથા કંઈક પંડિત હેવાથી ઘણી મોટી સંખ્યામાં પિતાને સંઘ સ્થાપી દીધો હતો અને સમયે * — — — — — — — — Page #287 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૬ - ૨૨૭ સમયે ગોશાલાના ભક્તો ચાલતા રસ્તે મહાવીરના શિષ્યોને ભેટી - પડતા ત્યારે કંઈને કંઈ ચર્ચા પણ કરી લેતા હતાં. પણ કડવી તુ બડીના બી માંથી જેમ અમૃતફળની પ્રાપ્તિ થતી નથી તેમ ગોશાલે દિન-પ્રતિદિન સર્વથા નિર્વસ–પરિણમી થતો ગયો, અનુભવીઓ પણ કહે છે: “પિતે સર્વથા કુપાત્ર હોય અને સાથે થોડું પુણ્ય મળી જાય તો તે વ્યક્તિ પોતાને માટે, કુટુંબને માટે અને આખા સમાજ તથા દેશને માટે કાળા નાગ કરતાં વધારે ખતરનાક બને છે.” ગોશાળાની પણ એ જ દશા હતી આ ઉદ્દેશામાં તેના ભક્તોની ભગવાનના શિષ્યો સાથે જે ચર્ચા થઈ છે તેના નિર્ણય માટે ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું છે તેને સાર આ છે: ભગવાન મહાવીર સ્વામીના શ્રમણોપાસકે (શ્રાવકે) શિક્ષા વ્રત, અણુવ્રત અને ગુણવ્રત સ્વીકારેલા હોવાથી સાવદ્ય ત્યાગી અને પ્રત્યાખ્યાની છે. આવી પરિસ્થિતિમાં તેઓ જ્યારે બેઘડીનું સામાયિક વ્રત સ્વીકાર કરે છે, ત્યારે સામાયિક સ્વીકારતા પહેલા ઉતારેલા પિતાના વસ્ત્રો, આભૂષણે આદિ પદાર્થોને પણ ત્યાગ કરે છે. હવે ત્યાગી દીધેલા તે વસ્ત્રો તથા આભૂષણેને યાદી બીજે કઈ માણસ ચેરીને ચાલ્યા જાય, ત્યાર પછી સામાયિક વ્રતધારી પોતાની સામાયિક સમાપ્ત થયે, પોતાના ઉતારી દીધેલા વસ્ત્રોની શોધ કરે છે, ત્યારે તે શ્રાવક પિતાના વસ્ત્રોની શોધ કરે છે કે બીજાના વસ્ત્રોની ? કેમ કે સામાયિક લેતા તે શ્રાવકે પિતાની બધી વસ્તુઓનો ત્યાગ કરેલ હોવાથી તે પદાર્થો હવે તેના રહેતા નથી, અને જે પદાર્થો પિતાના નથી તે બીજાના થયા કહેવાય છે Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ વાતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભો! તે શ્રાવક પિતાની વહુ શોધે છે કે બીજાની ? ત્યારે ભગવાને કહ્યું કે હે ગૌતમ! સામાયિક સમાપ્ત થયા પછી તે શ્રાવક ઉતારેલા વર કે આભૂષણે પોતાના જ છે તેને શોધે છે. એટલે કે પિતાના જ વ શેધે છે, બીજાના નહી. કેમકે સામાયિક લેનારો ભાગ્યશાલી યદ્યપિ તે સમયે આવી કલપના જરૂર કરે છે. “મારે ચાંદી નથી, સોનું નથી, હાટહવેલી નથી. આભૂષણ કે વ નથી, યાવત સંસારની કઈ વસ્તુ મારી નથી” આ પ્રમાણે પોતાની બધી વસ્તુઓને ત્યાગ કયે છતે પણ હે ગૌતમ! તે શ્રાવક પદાર્થો પ્રત્યેની મુચ્છ (મમત્વ) છેડી શકવાને માટે સમર્થ બની શકતો નથી. અને હે આયુષ્યમાન ગૌતમ! “પરિગડ” એટલે પદાર્થોને સમુહ એ ખરે પરિગ્રહ નથી. પણ મારા શાસનમાં મુછી રહ્યો વૃત્તો. એટલે કે પદાર્થ માત્ર પ્રત્યે રહેલી મુછ, મમતા, મારાપણું આવા પ્રકારને હૃદયને ભાવ તે પરિગ્રહ છે, અને આટલે ત્યાગ ગૃહસ્થાશ્રમમાં રહેલો ગૃહસ્થ કરી શકતો નથી. માટે શ્રાવકના વ્રત-નિયમ-પચ્ચખાણ ગમે તેટલા સારા હશે તે પણ તેને મમતા તે રહેલી જ છે, અને મમતા એ જ પરિગ્રહ છે. તે કારણથી સામાયિક પારીને ઉઠેલે ગૃહસ્થ પોતાના જ વને શોધે છે. સામાયિક લેતા પહેલા યદ્યપિ તેને વસ્ત્રોને ત્યાગ્યા હતા. તે પણ સુચ્છને ત્યાગી નહિ હોવાથી સામાયિક પાર્યા પછી પણ તે પદાર્થ તેના જ રહે છે, બીજાના થતા નથી. આ જ પ્રમાણે સામાયિક લઈને બેઠેલા ગૃહસ્થની સ્ત્રીને Page #289 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૬ ૨૨૯ યાદી બીજો માણસ ભોગવી લે છે તે અનાચારી માણસ શ્રાવકની સ્ત્રી સાથે અનાચાર સેવે છે કે બીજાની સ્ત્રી સાથે? જવાબમાં ભગવાને કહ્યું કે તે અનાચારી માણસ સામાયિક લઈને બેઠેલા શ્રાવકની જ સ્ત્રી સાથે અનાચાર કરે છે, બીજાની સાથે નહી. કેમકે તે શ્રાવકને સામાયિક લેતા યદ્યપિ તેવો ભાવ જરૂર હોય છે. “મારી મા નથી, પિતા નથી, સ્ત્રી નથી, પુત્ર પરિવાર નથી.” છતા પણ ગૌતમ! સામાયિકસ્થ ગૃહસ્થ યદ્યપિ બધુ છોડી દીધુ છે. તો પણ છડેલા સગાસ્નેહીઓ સાથે સ્નેહની માયા રહેલી હોવાથી. તે સ્ત્રી તેની જ રહે છે, બીજાની થતી નથી. માટે સ્નેહપાશ જ મેટામાં મોટા પાશ છે શ્રાવકધર્મમાં રહેતા શ્રાવકને માટે અનુમતિને ત્યાગ અત્ય ત દુષ્કર છે. કેમકે ગૃહસ્થાશ્રમીને ભાર તેના પર છે દુવિરું વિટ્ટને અર્થ છે કે મન-વચન-કાયાથી હું કરીશ નહી અને કરાવીશ નહીં. પ્રાણાતિપાતાદિની વિરતિ સંખ્યાત–અસંખ્યાત ભવાની પરંપરાથી ખૂબ જ મજબૂત અને ચીકણું કરેલી કષાયની વૃત્તિ (માનસિક વ્યાપાર) તથા પ્રવૃત્તિ (કાયિક વ્યાપાર)ને લઈ જીવાત્માને સમ્યગદર્શન (આત્મદર્શન) થતું નથી. મંદિરનું દ્વાર બંધ હોય તે જ્યાં સુધી તે દ્વાર ન ઉઘડે ત્યાં સુધી કોઈ પણ માણસ ગભારા (મંદિરને મૂળ ભાગ)માં વિદ્યમાન હોવા છતા પણ ભગવાનના દર્શન કરી શકવાને માટે સમર્થ બનતું નથી. દર્શક અને દશ્યની વિદ્યમાનતા હોવા છતાં પણ દ્વાર અંતરાયભૂત બને છે. તેવી રીતે પંચભૂતાત્મક શરીરમાં ચૈતન્યસ્વરૂપ, જ્ઞાન-દર્શન ચારિત્રને માલિક, સચ્ચિદાનંદમય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મા વિદ્યમાન હોવા છતાં પણ કષાના ખૂબખૂબ મજબૂત બનેલા કારોમાં સર્વથા બાધ (તિરભૂત) હોવાથી તે આત્માનું દર્શન કેઈપણ જીવાત્માને થઈ શકતું નથી ભ્રમજ્ઞાનને માલિક જેમ પોતાના રોગની ઔષધી મેળવવાને માટે ગમે ત્યાં ફાંફા મારતા હોય છે, છતાં સમ્યગ નિદાન અને ઔષધ મેળવી શકતો નથી. તેમ અજ્ઞાનાવૃત્ત આ જીવ પણ “દરિસણ દરિસણ કરતા ફરે તે રણ રેઝ સમાન ..” અમુક સ્થાને આત્મદર્શન થશે, ત્યાં થશે, આમ પૂરા બ્રહ્માંડમાં પ્રત્યેક સ્થાનમાં, પ્રત્યેક અવતારોમા, આત્મદર્શન મેળવવાને માટે રખડી ચૂક્યું છે પરંતુ કયાંય દર્શન એટલે સમ્યગદર્શન મેળવવાને માટે સમર્થ બન્યું નથી અને સંસારનું પરિભ્રમણ પણ મટી શક્યું નથી. આનુ સબળ અને મૌલિક કારણ બતાવતાં જેનશાસને કહ્યું કે અનંત ભવોની માયાને લઈ આત્માના પ્રત્યેક પ્રદેશ ઉપર અન તાનુબંધી-કણાની જે ગાઢ છાયા પડેલી છે તેના કારણે લગભગ સર્વથા અસમર્થ બનેલે આત્મા પોતાનું તથા પિતાની આત્મીયતાનું દર્શન મેળવી શકતા નથી સ સારનો મેટો માનવસમૂહ જ આપણી સામે પ્રત્યક્ષ છે. જેમકે – (૧) કેટલાએ જ મનુષ્ય અવતાર મેળવીને પણ બાયકાળથી જીવનના અંત સુધી શરાબપાન, જીવવધ, મારફાટ, જૂઠ, પ્રપંચ, તથા અનેક સ્ત્રીઓના ભેગકર્મમમાં જીવન પૂરું કરી રહ્યાં છે. (૨) સભ્યાતિમાં જન્મેલે અને ભણે –ગણેલે હેવા છતાં માયાવ અમસ્કમા, અસભ્યકર્મોમાં જીવન પુરૂ કરી રહ્યા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ શાતક ૮મું ઃ ઉદ્દેશક-૬ ૨૩૧ આવા જીવાત્માઓને એક સેકન્ડ માટે પણ “હું કેણ છું ? મનુષ્ય અવતાર શી રીતે પામે છું ? મરીને મારું શું થશે ? ઉચ ખાનદાનમાં જન્મેલે છું છતાં મારા વિચારે આવા ગંદા કેમ છે? ધર્મપત્ની છે છતાએ હ દુરાચારી શી રીતે બન્યું ?' ઈત્યાદિક વિચારો પણ તેમને આવતા નથી. આ પ્રમાણે અનંતાનુબંધી કષાયરૂપી મેહકર્મના તીવ્ર નશામા બેભાન બનેલા આવા જીવન ઘણો મોટો સમય પાપમાં, પાપ કાર્યો માં અને પાપ વિચારોમાં જ પૂર્ણ થાય છે જેથી પિતાના આત્મા માટે વિચાર સુધા પણ કરવા જેટલો સમય તેઓ લઈ શકતા નથી પરંતુ ભવભવાંતરમાં સંસારની રખડપટ્ટી, યમદૂતે તથા પરમાધામીઓના ડડાઓને માર ખાધા પછી આત્માને પ્રબળ પુરુષાર્થ જ્યારે જાગી ઉઠે છે, ત્યારે આત્માની અમાપ શક્તિ વડે તે ભાગ્યશાળી અનંતાનુબંધી કષાય–ચોકડીને સર્વથા કે ડે ઘણે અંશે ક ટેલમાં કરે છે તે સમયે મંદિરના દ્વાર ઉઘડતા જેમ સો કેઈને પરમાત્માના દર્શન થાય છે તેમ આત્મામા પણ કંઈક રાગદ્વેષને ઉપશમ, મદ તથા મદનનુ દમન, સંસાર પ્રત્યે ઉદ્વેગ, લેગ વિલાસે પ્રત્યે નિર્વેદ (વૈરાગ્ય), જીવ માત્ર પ્રત્યે અનુકંપા અને જીવાદિ તમાં શ્રદ્ધા જન્મે છે અને આત્મા સમ્યગ્દર્શનનો માલિક બને છે. પિતાના અભૂતપૂર્વ પુરુષાર્થ વડે ઘણું કનિષ્ઠ કર્મોની માયાના મૂળીયાઓને કમજોર કરે છે, અથવા સમૂળ ઉખેડી મારે છે, જેથી કષાયેનું જોર લગભગ ઘણું જ કમજોર બની જાય છે છતાં એ અનાદિ કાળના અનંત ભવમાં ઉપાર્જિત કર્મો સમ્યગદર્શન થયે છતે પણ કેડીકેડી સાગરોપમ જેટલા શેષ રહે છે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યદ્યપિ સાધારણ જીવેને માટે સર્વથા અજેય અનંતાનુ બંધી કષાય અમુક સમયે દબાઈ ગયે હોય છે, તે પણ તેના નાના ભાઈ જે અપ્રત્યાખ્યાન કષાયતું જેર (શક્તિ) હજી વિદ્યમાન હોવાથી બીજી કઈ વ્યક્તિ કે પદુગલિક પદાર્થ પ્રત્યે થયેલ કોધ-માન-માયા અને લેભ એક વર્ષ સુધી પણ મટી શકતો નથી, ત્યારે સમ્યગદર્શન મેળવેલા આત્માને યદ્યપિ વીતરાગ પરમાત્માનું પૂજન, ભજન, કીર્તન, દયા, દાન આદિ સત્કાર્યો કરવા ગમે છે, અને પોતાની શ્રદ્ધા પ્રમાણે તે કરે છે, તે પણ પિતાના આત્માને નવા આવનારા પાપ માર્ગોથી દૂર કરવા માટે સમર્થ બનતો નથી છતાં પણ ગુરુભગવંતના મુખે વ્યાખ્યાન વાણી સાંભળતા, અને સદુતુષ્ઠાને (પષધ, પ્રતિક્રમણ, સામાયિક, વ્રત, પશ્ચકૂખાણ)ને કરતા તેને આત્મા કઈક નરમ પડે છે અને પવિત્ર અનુષ્ઠાનોમા જેમ જેમ એકાગ્રતા વધે છે, તેમ તેમ તેના આત્મા ઉપર શેષ રહેલા કેડા કેડી કર્મોમાંથી પાપમના પાપમ જેટલા સ્થિતિવાળા કર્મો ધીમે ધીમે ખસવા માંડે છે. અને તે ભાગ્યશાળી બીજા અપ્રત્યાખ્યાની નામના કષાયને પણ મારી-કુટીને અધમ કરી નાખે છે અને જાણે “જેહને પિપાસા હે અમૃતપાનની, કિમ ભાંજે વિષપાન.” તેના રોમેરોમમાં વસી જાય છે. “જેને વીતરાગતા મેળવવા માટેની તીવ્ર ભાવના હોય તે ભાગ્યશાળી કેઈ કાળે પણ વિષપાન જેવા કષાનું સેવન કરશે નહીં. બીજા પાસે કરાવશે નહીં, અને જ્યાં કષાયે વર્તતા હશે ત્યાંથી દૂર રહેશે” Page #293 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૬ આ પ્રમાણે પેાતાના આત્માને પાપેામાંથી, પાપભાવનાઓમાંથી અને પાપી સંસ્કારમાંથી નિવૃત્ત કરીને અપ્રત્યાખ્યાન કષાયને સથા કે દેશથી દબાવી દેશે ત્યારે તે ભાગ્યશાળીને જૂદા જૂદા નિરથ ક પાપાને અને છેવટે પાપી પેટ માટે કરાતા પાપેાને પણ ત્યાગવાની ભાવના થતા દેશિવરતિ ધમને અર્થાત્ સ્થૂળરૂપે હિંસાદિ પાપાને ત્યાગ કરશે. આ પ્રમાણે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર વડે સશક્ત બનેલા આત્મા પેાતાની પરિસ્થિતિ પ્રમાણે સ્થૂળ કે સૂક્ષ્મ પાપાને નીચે લખ્યા પ્રમાણે ત્યાગ કરશે. તે આ પ્રમાણે : ૧ મન, વચન અને કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી. ર મન, વચનથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેદતા નથી. ૩ મન, કાયાથી કરતા નથી, કરાવતા નથી અને અનુમેાદતા નથી. ૪ વચન તથા કાયાથી કરતા–કરાવતા અને અનુમેદતે નથી. ૫ કેવળ મન વડે કરતા, કરાવતા, અનુમેઢા નથી. ૬ કેવળ વચન વડે કરતા, કરાવતા, અનુમાદતા નથી. છ કેવળ કાય વડે કરતા, કરાવતા અને અનુમોદતા નથી. ૮ મન, વચન, કાય વડે કરતા-કરાવતા નથી. ૯ મન, વચન, કાય વડે કરતે નથી અનુમેતેા નથી, ૧૦ મન, વચન કાય વડે કરાવતા નથી અનુમેદતા નથી. ૧૧ મન-વચનથી કરતા નથી, કરાવતા નથી. ૨૩૩ ૧૨ મન અને શરીરથી કરતા નથી કરાવતા નથી ૧૩ વચન અને કાયથી કરતા નથી કરાવતા નથી. : C Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ ́ગ્રહ ૧૪ મન-વચનથી કરતા નથી અનુમેદ્યતેા નથી. ૧૫ મન અને કાયથી કરતા નથી અને અનુમત્રતા નથી ૧૬ વચન અને કાયથી કરતા નથી અને અનુમેદતા નથી ૧૭ મન-વચનથી કરાવતા નથી અનુમેહતા નથી. ૧૮ મન–શરીરથી કરાવતા નથી અનુમાનતા નથી ૧૯ વચન અને કાયાથી કરાવતા અનુમેદતા નથી. ૨૦ એકલા મન વડે કરતા નથી કરાવતા નથી. ૨૧ વચન વડે ફરતા કરાવતા નથી. ૨૨ શરીર વડે કરતા કરાવતા નથી. ૨૩ મન વડે કરતા નથી અનુમેદતા નથી. ૨૪ વચન વડે કરતા નથી અનુમેદતે નથી. ૨૫ શરીર વડે કરતા નથી અનુમાઢતા નથી. ૨૬ મન વડે કરાવતા કે અનુમેાઢતા નથી. ૨૭ વચન વડે કરાવતા કે અનુમેદતા નથી. ૨૮ શરીર વડે કરાવતા કે અનુમાનતા નથી. ૨૯ મન-વચન કાયાથી કરતા નથી. ૩૦ મન-વચન કાયાથી કરાવતા નથી. ૩૧ મન-વચન કાયાથી અનુમાદતા નથી. ૩૨ મન-વચનથી કરતા નથી. ૩૩ મન-શરીરથી કરતા નથી. ૩૪ વચન અને કાચી કરતા નથી. ૩૫ મન-વચનથી કરાવતા નથી. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ શતક ૮મું : ઉદ્દેશક-૬ ૩૬ મન શરીરથી કરાવતા નથી. ૩૭ વચન અને શરીરથી કરાવતું નથી. ૩૮ મન-વચનથી અનુમતે નથી. ૩૯ મન અને કાયાથી અનુમોદને નથી. ૪૦ વચન અને શરીરથી અનુમોદતો નથી, ૪૧ મનથી કરતું નથી. ૪૨ વચનથી કરતું નથી. ૪૩ શરીરથી કરતું નથી. ૪૪ મનથી કરાવતે નથી ૪૫ વચનથી કરાવતો નથી. ૪૬ શરીરથી કરાવતું નથી. ૪૭ મનથી અનુદતે નથી. ૪૮ વચનથી અનુમતે નથી. ૪૯ અને શરીરથી અનુદત નથી ઉપર પ્રમાણે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણના ઓગણપચાસ ભાગા થાય છે. જીવમાત્રની પરિણતિ અને પરિસ્થિતિ, કર્મોના કારણે સર્વથા જદી જુદી હોય છે. આ કારણે જ પ્રાણાતિપાત (હિંસા)ને ત્યાગમાં પ્રત્યેક જીવાત્મા પોતપોતાની મર્યાદામાં રહીને હિંસાનો ત્યાગ કરે છે, અને જેમ જેમ આત્મબળ વધતું જાય, તેમ તેમ સર્વથા એટલે મન-વચન-કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવુ પણ ત્યાગી દે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પાપકર્મો જેમ અનંતાનંત છે તેમ તેના અધ્યવસાયે પણ અનંતાનંત છે, માટે મેહ અને માયાને વશ બનેલે જીવાત્મા અનાદિકાળથી પ્રાણાતિપાતના કોઈપણ ભાંગાને સમજદારીપૂર્વક સ્પશી શક્યા નથી. સમ્યગુદર્શનની પ્રાપ્તિ થતાં જ જીવાત્મા પાપના અધ્યવસાય ઉપર કંટ્રોલ કરી શકવા માટે સમર્થ બને છે અને જેટલા અંશેમા સમર્થતા આવે છે તેટલા અંશેમાં પ્રાણાતિપાત વિર મણ કરતે સેનાના સુરજ જે એક દિવસ એવો પણ આવી જાય છે જ્યારે જીવહિંસા પિતે મન-વચન અને કાયાથી કરતા નથી, કરાવતા નથી અને બીજા હિંસક માણસોના પાયકાર્યોને અનુદતે પણ નથી, અને તેમ કરતાં વિરતિને સ્પર્શ જેમ જેમ વધતો જાય છે, ત્યારે ભૂતકાળમાં થયેલી હિંસાને પણ નિંદે છે. વર્તમાનકાળમાં પ્રાણાતિપાતને સંવર કરે છે અને ભવિષ્યકાળમાં ફરીથી પ્રાણાતિપાત ન થાય તે માટે આત્મામાં જબરદસ્ત જાગૃતિ લાવે. આવી રીતે ત્રણે કાળના ૪૯૪૪૯૪૪૯=૧૪૭ ભાંગા થાય છે. , આ રીતે મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈિથુનવિરમણ અને પરિગ્રહવિરમણ માટેના ભાંગા ઉપર પ્રમાણે સમજી લેવાના છે. સારાંશ કે જ્યાં સુધી જીવને સમ્યગુદર્શન ન થાય ત્યાં સુધી તેના જીવનમાં પાપની નિવૃત્તિ હોતી નથી અને તેના સદુભાવમાં પણ વિરતિને સંભવ તત્કાળ થતું નથી. પણ જેમ જેમ સમ્યગદર્શન શુદ્ધ થતું જાય તેમ તેમ પાપની વિરતિ સુલભ બને છે. માટે ભાગ્યશાળીઓ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે પાપ સર્વથા નિરર્થક હોય તેને ત્યાગ સૌથી પહેલાં કરે. ત્યાર પછી Page #297 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૬ ૨૩૭ જેમ જેમ પાપભીરુતા વધતી જાય તેમ તેમ પાપી પેટને માટે કરાતા પાપને પણ સ્વાધીન કરી સાચા અર્થમાં શ્રમણોપાસક બને. મતલબ કે આવી રીતના ભાગ્યશાળી જૈનમતાનુયાયી શ્રમણપાસકે જ હોય છે, બીજા એટલે ગોશાળાના ભક્તો નહીં કેમ કે યથાર્થ જ્ઞાન વિના કેઈને પણ પાપની વિરતિ હોતી નથી. આજીવિકના સિદ્ધાંતની વક્તવ્યતા : આ વિક એટલે ગે શ ળ ન ભ ત એમ માને છે કે : “સંસારના જી અપ્રાસુક-સચિત્તાહારી છે, તેથી તેઓ ખાવા લાયક પ્રાણીઓને લાકડી વડે મારીને, તરવાર કે છરીથી છેદીને, શુળ આદિથી ભેદીને, પાંખ આદિ ઉખેડીને અને શરીરની ચામડી વગેરે ઉતારીને તેવા પ્રકારનો આહાર કરનારા હોય છે.” સ સારના બધાએ જીવે જ્યારે આ પ્રમાણે જીવી રહ્યાં છે. ત્યારે શાળા મતના બાર પ્રકારના ઉપાસક ગૃહસ્થો જેવા કે તાલ, તાલપ્રલંબ, ઉદવિધ, સંવિધ અલવિધ, ઉદય, નામદય. કર્મોદય, અનુપાલક, શંખપાલ, અય પુલ અને કાતર આદિ શાળાને જ અહંત (અરિહંત-જિનઆદિ) માને છે. તેઓ માતાપિતાની સેવા કરાવાવાલા હોય છે, પાંચ પ્રકારના ફળને ઉદુ બર (ગુલરનું ફળ) વડનાનાફળ, બોર, સતર ફળ, પિપલાનું ફળ, આદિ પદાર્થો પોતાના સિદ્ધાંતવજર્યું હોવાથી ખાતા નથી. તથા પલાંડુ (કાંદા-પ્યાજ) લઘુન (લસન) કંદ (સુરણ વગેરે ક દે) મૂળ આદિ વસ્તુઓને ખોરાક પણ કરતા નથી. જે બળદો વડે વ્યાપાર કરે છે તેમની ખસી પણ કરતા નથી, નાક છેદતા નથી, અને જેમાં ત્રસ જીવોની હત્યા થાય તેવાં ધાન્યને વ્યાપાર પણ કરતા નથી. ઉપરના વક્તવ્યને ખ્યાલમાં રાખીને. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ | શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભગવતી સૂત્રકાર કહે છે કે ગોશાળાના ઉપાસકે પણ ઉપર પ્રમાણેને ખોરાક લેતા નથી, વ્યાપાર કરતા નથી. તે પછી જે ભાગ્યશાલીઓના રોમેરોમમાં મહાવીરસ્વામીને વાસ હોય, શ્વાસોશ્વાસે જૈનશાસનનું રટન હાય. અહિંસા અને દયા ધર્મ પ્રત્યે અટૂટ શ્રદ્ધા હોય અને ભવભવાંતરની ભ્રમણાથી વૈરાગ્ય થયો હય, જીવ-અછવાદિ નવતના જ્ઞાતા, પુણ્ય-પાપના ફળને જાણનારા, આશ્રવ તથા બંધને હેય સમજનારા તથા સંવર અને નિર્જરને ઉપાદેય સમજનારા મહાવીરસ્વામીના શ્રમણોપાસકેને તે સંસારવર્ધક ક્રિયાઓને છોડી દેવી જોઈએ, ધીમે ધીમે છોડવાની ટ્રેનીંગ લેવી જોઈએ. માટે જ જૈન શાસનના અનુયાયીઓને ૧૫ પ્રકારના કર્માદાન વ્યાપાર સર્વથા ત્યાજ્ય હેય છે. જેનાથી ભયંકર હિંસા થાય, ઘણું જ માર્યો જાય, બેઇન્દ્રિયથી લઈ પચેન્દ્રિય જીનું હનન થાય તેવા વ્યાપારને કર્માદાને કહ્યું છે. “નિ વાવો તે સંસ્કૃૌત્તે વાદ્યાન” તે કર્માદાને આપણે વંદિત્ત સૂત્રની ગાથાઓથી જાણીએ इगाली वणसाडी भाडी-फोडी सुवज्जए कम्म । વા િવ વત સ્રર-ર-ય-જીવસ રર . एवं खु जतपीलण कम्म निलछण च दवदाण । સરવર્તાય તો સારું જ વજન | ૨૩ . અંગારકર્મ–ભાડભુજી, સેની, લુહાર, કુંભાર આદિની ભઠ્ઠી અને કેલસા આદિ પકાવવા. વનકર્મ–જ ગલ, શાક. પોન, લાકડા કાપવાં અને કપાવવા. Page #299 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૬ ૨૩૯ શકટકર્મ—ગાડી, ગાડા, આદિ વાહને અને તેના અંગેનો વ્યાપાર કરે. ભાટીકર્મ–ગાડી, ઘેડા, બળદ વગેરેને ભાડે આપવા. ફેટકર્મ—ખેતી, કુવા, બેરિંગ આદિ દંતવાણિજ્ય-ચામડા, જીવતા જાનવરના ચામડા, શિંગડા, હાથીદાંત, કરતુરી, વાળ, પીંછા આદિને વ્યાપાર રસવાણિજ્ય-મઘ, માંસ, શરાબ, માખણ આદિને વ્યાપાર. વિષવાણિજ્ય–અફીણ, સમલ, ઉંદરમાંકડને મારવાની દવા, ઝેરના ઈજેકશન, કેરાલા, પાવડા આદિને વ્યાપાર કેશવાણિજ્ય-મર પિોપટ આદિના વાળને વ્યાપાર લાખવાણિજ્ય-લાખ આદિને વ્યાપાર. ચંદ્રશીલન કર્મ–કાપડની મીલ, કપાસનું જીન, અનાજ દળવાની ઘંટી આદિ મશીનનો વ્યાપાર. નિલંછિત કમ–કેઈના અંગે પાગ છેદવાં, ડામ દેવા કે આકવાં દવદાહ કર્મ–જંગલ, મકાન આદિમા આગ લગાડવી. શેષણ કર્મ–તળાવ આદિના પાણીને સૂકવવાના ઠેકા લેવા આદિ. અસતીષણ–માછીમાર, કસાઈ, કમાલ, ચેર, જુગારી, વેશ્યા વગેરેના પોષણ થાય તેવા વ્યાપાર કરવા. ઈત્યાદિ કર્માદાનો શ્રાવકને વર્જવાના હોય છે. 0 : છઠ્ઠો ઉદેશે સમાસ : Page #300 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક–૭ મુનિરાજોની વૈયાવચ્ચના ફળ સંબંધી પ્રનત્તર : પચ મહાવ્રતધારી મુનિરાજના ચરણ સાન્નિધ્યમાં રહીને દર્શાન-જ્ઞાન અને ચારિત્રપૂર્વક શ્રાવક ધર્મની આરાધના કરનાર ગૃહસ્થને શ્રમણોપાસક કહેવાય છે, જે ચતુર્વિધ સંઘમાં ત્રીજા નંબરે છે. જેથી પોતાની શક્તિ અને પરિસ્થિતિ પ્રમાણે પૂરા ચતુર્વિધ સંઘના વેગક્ષેમ માટે જવાબદાર બનીને, બાળ, ગ્લાન, વૃદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય આદિ મુનિરાજોની અને સાધ્વીજી મહારાજાઓની વૈયાવચ્ચમાં જ પિતાને ધર્મ સમજે છે, જે ઉત્કૃષ્ટતમ ધર્મ છે. અડિંસા, સંયમ અને ધર્મની પૂર્ણ આરાધના કરનાર મુનિરાજે હંમેશાને માટે સેવ્ય-પૂજા-આરાધ્ય–વદનીય અને નમનીય છે. જ્યારે શ્રમણોપાસક શ્રાવક હંમેશાને માટે મુનિરાજેનો સેવક, પૂજક, આરાધક તેમજ તેમને ભાવપૂર્વક વંદન અને નમસ્કાર કરનારો જ રહે છે. આ કારણે સાત્તિવક શિરેમણ શ્રમણોપાસક પિતાની મન-વચન અને કાયાની પૂર્ણ શક્તિ લગાડીને મુનિરાજેની વૈયાવચ્ચ કરે છે. દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીને ગૌતમસ્વામીજી પૂછે છે કે પ્રભો ! પ્રશ્ન-૧. તથા પ્રકારના મુનિરાજોને પ્રાસુક તથા એષણય અશન–પાન-ખાદિમ અને સ્વાદિમ પદાર્થોથી પ્રતિલાલે તે શ્રાવક શું કરે? અર્થાત્ વૈયાવચ્ચ કરનાર શ્રાવકને શું ફળ મળે? Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શતક ૮મું : ઉદ્દેશક-૭ પ્રશ્ન-૨. તથા પ્રકારના મુનિરાજોને યદી તે શ્રમણોપાસક અપ્રાસુક અને અષીય આહારપાણી આપે તે દાતારને શું ફળ મળશે? પ્રશ્ન-૩. તથા અસંયત અવિરત અને અપ્રત્યાખ્યાત સાધુને પ્રાસક કે અપ્રાસુક, એષણીય કે અષણીય આહારપાણી આપ નાર દાતાને શુ ફળ મળશે? આ પ્રમાણે આ ત્રણે પ્રશ્નો શ્રાવકને લગતા છે જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ? જવાબ ૧ સતાવીશ ગુણના ધારક, પંચમહાવ્રતધારી, પવિત્ર તમ મુનિરાજોને પ્રાસુક (અચિત) એષણીય (આધાકર્માદિ દેષ રહિત) અશન–પેટ ભરીને ખાઈ શકાય તે રોટલા-રોટલી-ભાત કઠોળ-પૂરી આદિ પદાર્થો પાન–જેનાથી તરસ મટે તે પાછું, છાસ, ઘેવણ આદિ પદાર્થો જે પીવાય છે. ખાદિમ-છેડે ઘણે અંશે જેનાથી ભૂખ મટે તેવા ફળ, શેરડી, પૌઆ આદિ સવાદિમ-સ્વાદ લેવા લાયક સેપારી, તજ, લવિંગ, એલચી, ચૂર્ણગોળી આદિ. ઉપચારથી વસ્ત્ર, પાત્ર, કબલ (કામલી) રજોહરણ, ઔષધ આદિ દ્રવ્ય વડે પ્રતિલાભિત કરે, તે તે શ્રાવક એકાંતે (જેમાં બીજો વિકલ્પ નથી) કર્મોની નિર્ભર કરે છે. તેમ ભક્તશ્રાવકને ભક્તિ કરતા કેઈ જાતનું પાપ લાગતુ નથી. જવાબ ૨. બીજા પ્રશ્નના જવાબમાં ભગવાને કહ્યું કે, ગલાન, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પથારીવશ, જેઘાબળના કમર, વૃદ્ધ, બાળ અને પઠનશીલ મુનિરાજેની અપ્રાસુક (અચિત્ત હોવા છતાં પણ અપવાદ આદિના કારણે દેષયુક્ત) અષણીય (મેડા આદિથી ઉતારેલ દેષયુક્ત) આહારપાણ આપતા શ્રાવકને ઘણા ઘણાં કર્મોની નિર્જરા થાય છે અને અલ્પતર પાપ લાગે છે એટલે કે બીમારી આદિની અવસ્થાને પ્રાપ્ત થયેલા મુનિરાજેની ભક્તિ કરનાર શ્રાવકને કર્મોની નિર્જરા ઘણી થાય અને પાપગંધન અ૫ થાય છે. પરમ પવિત્ર મુનિરાજેની ભક્તિ એટલે સમ્યગદર્શન–જ્ઞાન અને ચારિત્રની ભક્તિ છે. તેથી શ્રાવકને એકાંતે લાભ છે, મહાલાભ છે પાપબંધનની અપેક્ષાએ નિર્જરા વધારે હોવાથી કરાયેલી ભક્તિ શ્રેયસ્કરી છે. સંથારાવશ થયેલા મુનિઓ જે બીજા પ્રકારે પિતાને નિર્વાહ કરી શકતા નથી તેમને અનિવાર્ય સંજોગોમાં અપ્રાસુક અને અનેષણય આહારપાણ આપીને પણ તેમના આનંદયાન રહિત જીવનમાં ભાગીદાર બનનાર શ્રાવકને સારે માનવામા આવે છે. પરંતુ જઘાબળ શક્ત હોવા છતાં, કેવળ પ્રમાદવશ પડેલા મુનિરાજે તે અપ્રાસુક અને અનેષણય આહારને નિષેધ છે. - જ્યારે બીજા આચાર્યો કહે છે કે “ગુણવંતપાત્રને અપ્રાસુકાદિ દાન દેનારના પરિણામો યદી શુદ્ધ છે તે તેમને મહાનિર્જરા છે અને પાપ અલ્પ છે કેમકે “પ્રત્યેક ક્રિયામાં આત્માના પરિણામે જ પ્રમાણ છે ” મતલબ કે અત્યંત પ્લાન બનેલા અથવા બીજા પ્રકારે પણ સુધાવેદનીય સહન કરવા માટે અસમર્થ મુનિરાજોના ચારિત્ર પરિણામે સ્થિર રહે, પોતાની છેલ્લી આરાધના બરાબર કરી શકે તે માટે ગમે તે રીતે કરાયેલી ભક્તિ સ્વીકાર્ય છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-9 ૨૪૩ બેશક ! જ્યાં સુધી બની શકે, તેટલા પ્રમાણમાં શુદ્ધતાને ખ્યાલ રહે તથા મુનિઓને અસંયમથી બચાવી શકાય તદર્થે ગૃહસ્થાએ ઉપયોગ રાખવો જોઈએ, અને જ્યા પિતાની મતિ મુ ઝાય ત્યા આસપાસમાં બિરાજમાન ગીતાની સલાહ લઈને જે સમયે જે એગ્ય હેય તે કરવું. હવે ત્રીજા પ્રશ્નનો જવાબ આપતા ભગવતે કહ્યું કે : જન-જે સંયમ વિનાના છે, ઈન્દ્રિયેના વેગને રોકનારા નથી, માનસિક વિચારોમાં પાપકર્મ, કષાયભાવ અને ચારે સ જ્ઞાન અત્યુત્કટ વેગ છે તે અસ જય કહેવાય છે વિરત–પાપમાર્ગ જેમનાં બંધ નથી, એટલે હિંસા, જૂઠ, ચૌર્ય, મિથુન અને પરિગ્રહ નામના પાચ મેટા પાપોમાં સર્વથા આસક્ત છે. તથા વિષયવાસના અને ક્રોધાદિ કષાયેના દ્વાર સર્વથા ઉઘાડા છે તે અવિરત કહેવાય છે. પ્રતિત પ્રયાથન પાર્ક–પ્રત્યાખ્યાન વડે જેમનાં પાપકર્મો પ્રતિહત થયા નથી, એટલે કે ખાન-પાન, કહેણું–કરણ, બોલચાલ, વ્યાપાર-વ્યવહારમાં રહેલા અનંત પાપોમાંથી એક પણ પાપ જે પ્રત્યાખ્યાન કરી શકતા નથી, તે અપ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મો કહેવાય છે. ઉપરના ત્રણ પ્રકારના અને આહાર પાણીને દાતા ગૃહસ્થ એકાતે પાપકર્મને જ ઉપાર્જન કરનાર બને છે, દેવાતા આહાર પ્રાસુક કે અપ્રાસુક તથા એષણીય કે અષણીય હાય, દાતાને રતિમાત્ર પણ નિર્જરા નથી કારણ આપતા ભગવંતે કહ્યું કે “દેવાતું દાન એ મહત્વની Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાત નથી, પણ ઉપર્યુક્તપાત્રને આપવાથી અસંયમનું વર્ધન, પાપનું પષણ, અને ઇન્દ્રિયોને ઉત્તેજન કરનાર હોવાથી દાતા પાપકર્મને ઉપાર્જન કરનાર બને છે.” સારાંશ કે ભાગ્યશાળી ગૃહસ્થને થોડે ઘણે અંશે દેશવિરતિ ચારિત્ર-ધર્મની પ્રાપ્તિ થયા પછી તેના બધાએ અનુષ્ઠાને મક્ષપ્રાપ્તિને માટે જ હોય છે. પિતાના પાપી પેટની ખાતર અથવા પિતાની ગૃહસ્થાશ્રમી પૂરતાં સર્વથા અનિવાર્ય રૂપે કઈક પાપકર્મો કરવા પડે છે, તે પણ તે ગૃહસ્થ દિવસે કે રાત્રે એક આસન પર બેસીને કરાયેલા પાપ-અપરાધોનું મિચ્છામિ દુક્કડ આપીને તેટલા પૂરતા કરાયેલા પાપને ખખેરી નાખવાની ભાવનાથી પ્રતિક્રમણ કરે છે, એટલે કે સદ્દભાવનાપૂર્વક પાપનું પ્રાયશ્ચિત કરે છે આ પાપભીરૂ શ્રાવક વ્યવહાર પૂરતી પણ પાપવર્ધક પ્રવૃત્તિ શા માટે કરશે ? પિતાની પાસે વિદ્યામાન વસ્તુનું દાન જેમકે -જ્ઞાનદાન, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન કે સ્થાનદાન કરવાથી પિતાને આમિક L : લાભ થાય નહી તેવું દાન કરવા માટે વિરતિધર શ્રાવકને ઉત્સાહ "3 " લતા આમિક હેતું નથી. મોક્ષ મેળવવાને માટે પુણ્યકર્મોને પણ સર્વથા ક્ષય કરવાનું હોય છે, પછી તે પુણ્યકાર્યો પણ શા માટે કરે? આ બધી વાતનું ધ્યાન રાખીને “જે મહાવ્રતધારી હોય, શુદ્ધ કે શુભ અનુષ્ઠાન માલિક હોય, જીવ માત્રના કલ્યાણની ઉત્કટ ભાવનાવાલે હોય, પાપકર્મો સર્વથા કે દેશથી બધ કર્યા હોય, તેવા સત્પાત્રમાં જે પિતાની વસ્તુઓનું દાન કરશે, જેનાથી પિવાયેલે સત્પાત્ર, અહિંસક, સત્યાચારી, બ્રહ્મચારી અને પૂર્ણ Page #305 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૭ ૨૪૫ સ યમી બનીને પિતાના આત્મકલ્યાણ સાથે પરજીનું પણ કલ્યાણ કરાવનાર બને છે. આવા આશયથી આ પ્રશ્નો છે અને જવાબ છે. વ્યવહારમાં પણ આપણે અનુભવીએ છીએ કે પૈસાને પગારદાર માસ્તર કે પ ડિત પણ અત્યંત કુપાત્ર વિદ્યાથીને વિદ્યાદાન આપતું નથી. દુકાન પર બેઠેલે વ્યાપારી હિંસક, શરાબી તથા દુરાચારીને પૈસે પણ દેવા માંગતા નથી. તે પછી મોક્ષને આરાધક ભાગ્યશાલી સત્પાત્રને પિષે તેમાં રતિમાત્ર પણ ખોટું નથી. બાકી તે અનુકંપાદાન કે ઉચિતદાન દ્વારા દીન-દુઃખી, અનાથ અને બીજા પ્રકારે પણ કર્મોના ભારથી પતિત અને દલિત બનેલાઓના ભરણપોષણ માટે દાનકાને જૈનશાસને નિષેધ કર્યો નથી. માટે જ જૈનશાસન-પ્રવર્તક તીર્થ કરે પણ દીક્ષા અંગિકાર કરે તે પહેલા વર્ષભરને માટે વાર્ષિકદાન દ્વારા દીનદુઃખી-તુલા-લંગડા આદિને લાખ કરોડ રૂપીઆ અને વસ્ત્ર આદિ આપે છે અને ત્યાર પછી જ દીક્ષાને સ્વીકાર કરે છે. ત્યારે જ શાલીભદ્ર શેઠ અને તંગિયાનગરીના શ્રાવકેના ઘરના દરવાજા સૌને માટે સદૈવ એક સમાન જ ઉઘાડા રહેતા હતાં વસ્તુપાલ અને તેજપાળ જેવા ગુજરાતના મહામંત્રી શ્રાવકોનુ દાન સાર્વત્રિક હતું. કચ્છ ભૂમિના મહાશ્રાવક જઘડુશાહે ચોરાસી નાતને દાન આપ્યું છે અને સર્વથા ભયકર દુકાળમાં પીડિત માનવ અને . પશુમાત્રને પણ જીવાડ્યાં છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભામાશાહે દેશની રક્ષાની ખાતર પિતાનું સર્વસ્વ દ્રવ્ય રાણા પ્રતાપને આપ્યુ હતુ અને આજે પણ દેશના કોઈ પણ ખુણામાં દુષ્કાળ પડે છે ત્યારે જૈન સમાજ સૌથી મોખરે હેય છે. સ્થાન સ્થાન પર ચાલતી પાંજરાપોળ તથા જીવદયા મંડળીઓના સ્થાપક અને રક્ષક પ્રાયઃ કરીને જૈનધર્મા નુયાયીઓ જ છે. હવે થોડું આપણા માટે વિચારી લઈએ. ભગવતી સૂત્રમાં મહાવ્રતધારીને દાન દેવાનું સ્પષ્ટ વિધાન છે. પરંતુ મહાવ્રતધારીની વ્યાખ્યા કરવામાં પૂર્વગ્રહ કે સંપ્રદાય. વાદના કારણે જે ભૂલ ખાઈ ગયા છે ? સ્થાનકવાસી સંપ્રદાયના ઘાસીલાજી મહારાજની વિદ્વતા માટે સૌ કોઈને માન હોવા છતાં પણ અત્યન્ત સ્પષ્ટ ચાલુ પ્રશ્નોત્તરના સ દર્ભમાં તેમના રચેલા ભગવતી સૂત્રના છઠ્ઠા ભાગના ૬૬૪ જમા મહાવ્રતધારી મુનિને અર્થ “દેરા સાથેની સહપત્તિ એ પાતાના મેઢા ઉપર બાંધેલી હોય તે કર્યો છે. એટલે કે મહપત્તિ બાંધેલા સ્થાનકવાસી મુનિઓ જ મહાવ્રતધારી હોવાથી દાન માટે ચગ્ય છે. નાના બાલુડો પણ સમજી શકે છે કે “આવી વ્યાખ્યામાં દિગંબર, સાબર, તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ અને લોકાગચ્છના બધાએ મુનિએ મહાવ્રતધારી નથી” સર્વથા ટૂંકી બુદ્ધિનો કે ભાડુતી બુદ્ધિનો ઉપયોગ કરી જૈનાગમના સત્યાર્થને દૂષિત કરનાર પૂ ઘાસીલાલજી મહારાજને અને દષિત કરાવનાર તેમના પ્રકાશને માટે આપણી પાસે દયા ખાવા સિવાય બીજો માગ નથી. પિજમા મહાકા ઉપર બાંધેલી રિએ જ મહાત્ર Page #307 -------------------------------------------------------------------------- ________________ શિત ૮મું : ઉદ્દેશક-૭ ૨૪૭ સ શ્રાવકોને માટે દાનધર્મની ઉપાદેયતા ૨ ૩ છે محم# પિતાની જાતને પ્રામાણિક માનનાર શ્રીમંતની શ્રીમંતાઈમાં છે–વત્તે અંશે પણ નીચેના ત્રણ દે તે રહેલા જ હોય છે. (૧) જાણપણે કે અજાણપણે સામેવાળાને મર્મો ઉપર છેડે યા ઘણે અંશે પ્રહાર કર્યા વિના શ્રીમંતાઈ મળતી નથી. કેમ કે બધાએ જી શાલિભદ્ર હોતા નથી. (૨) તેલ–માપ, સેળભેળ, હિસાબના ગોટાળા, વાચાતુરી અને વ્યાજમાં થોડે ઘણે અંશે પણ અસત્યવાદિતા વિના ધન સુલભ નથી. (૩) મોટે માછલે જેમ નાનાને ગળે. મોટે ઓફીસર નાનાને દડે અને મેટે વ્યાપારી નાના વ્યાપારી ઉપર રાષ ઠાલવે છે આ પ્રમાણે ધન પ્રાપ્તિ માટે પણ મત્સ્ય ગલાગલ ન્યાયને આશ્રય સ્વીકાર્યા વિના પણ શ્રીમંતાઈ દુર્લભ છે. ઉપર્યુક્ત ત્રણે કારણોમાંથી ગમે તે કારણે મેળવેલી શ્રીમં. તાઈમાં પણ દોષની સુલભતા અનિવાર્ય છે તેથી તેની શુદ્ધિને માટે પંચ મહાવ્રતધારીઓને સંપૂર્ણ સત્પાત્ર સમજીને અને તેઓ પિતાના જ્ઞાનાદિની આરાધના નિર્વિદને કરી શકે તે માટે તેમની ભક્તિ અને વૈયાવચ્ચમાં પિતાની શ્રીમંતાઈને સદુપયેગ કરે સર્વશ્રેષ્ઠ ઉપાદેય માગે છે. કેમ કે મુનિઓ સર્વથા નિષ્પાપ હોય છે અને શ્રીમંતાઈ સર્વથા પાપપૂર્ણ છે, તેથી શ્રીમંતાઈમાં રહેલા પાપોને ધોવા માટે નિષ્પાપ મુનિઓની આરાધનામાં મન-વચન તથા ધનથી ભાગીદાર બનવું. આના જેવો બીજે એકે ધર્મ નથી. ના જ્ઞાનને સંપૂણ છે તેથી તેની તેમને Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મોક્ષરૂપી બંગલામાં પ્રવેશ કરવા માટે દાન-શિયલ–તપ અને ભાવ એ ચાર દ્વાર છે. પરંતુ ગૃહસ્થને માટે તે સર્વ સુલભ દાનધર્મ હોવાથી તે દ્વારા ગૃહસ્થ પિતાનું કલ્યાણ સાધા શકે છે. આ ચારે ધર્મોમાં કાર્યકારણતા ? આ ચારે ધર્મોમાં કાર્યકારણભાવ રહેલું હોવાથી સમ્ય પ્રકારે એકની આરાધનામાં ચારેની આરાધનાનો સમાવેશ સુલભ છે. જેમ કે જે દાનધમી છે તે શિયળવંત પણ છે, અને શિયલવતને તપાધર્મ શકય હોય છે અને તેના સદુભાવમાં ભાવધર્મ અવશ્યમેવ હોય છે તેવી રીતે જે સદૂભાવી છે તે તપસ્વી છે. જે તપસ્વી છે તે શિયળ સંપન્ન છે, અને શિયળ સંપન્ન આત્મા દાની જ હોય છે. તે આ પ્રમાણે – આપણે સહજ સમજી શકીએ છીએ કે ગૃહસ્થાશ્રમીને માટે શિયળ, તપ અને આત્તધ્યાન ફસેલો હોવાથી ભાવધર્મ પણ અત્યંત દુષ્કર છે, કષ્ટ સાધ્ય છે માટે જ સૌથી પહેલા સર્વથા સુલભ દાન દેવાની આદત કેળવવી જોઈએ અને ભાવદયાપૂર્વક નિર્વ્યાજ દાન આપતાં, એક દિવસ એ પણ આવશે અને નીચે પ્રમાણે ભાવના થશે કે “અત્યંત કષ્ટસાધ્ય શ્રીમ તાઈ દ્વારા જ્યારે હે દીન-દુ ખીચેનાં દુઃખમાં ભાગીદાર બની રહ્યો છું, તે પછી એકવારના મિથુનમાં બેથી નવ લાખ જીવે જે મરી રહ્યા છે, તે મારા પિતાના સંયમથી મિથુનને જ ત્યાગ કરી તે બિચારા ઇને પણ અભયદાન દેનારો બનું.” આવી રીતના વિચારો આવતા જ તેને શિયલધર્મ પ્રત્યે રુચિ થશે અને ધીમે ધીમે તે પાપને કંટ્રોલમાં લેશે Page #309 -------------------------------------------------------------------------- ________________ શતક ૮૩' : ઉદ્દેશક-૭ ૨૪૯ (C " શિયળધમની આરાધના કરતાં તેના વિચારમાં પવિત્રતા વધતી જશે અને પેાતાના આત્માની યા પ્રત્યે તેનુ ધ્યાન કેન્દ્રિત થશે જ્યારે હું મારી પેાતાની ઈચ્છાથી શિયળધમ પાળીને બીજા ઘણા જીવાતું રક્ષણ કરી રહ્યો છું તે પછી અનાદિકાળથી મારે આત્મા ઢોધ, માન, માયા અને લેાભના દૂષણૢામાં ફસાઇને ખૂબ ભારી મનેલે છે, માટે તપશ્ચર્યાની આરાધનાથી મારા આત્માને ભાર વિનાના કરૂ', તેવા ભાવથી તપશ્ચર્યાના આશ્રય સુલભ મનશે અને એક દિવસે નીચે પ્રમાણે પણ ભાવેાની વૃદ્ધિ થશે કેઃ— “ મારેા જન્મ સંસારનું સંચાલન કરવા માટે નથી, તેમ કોઈપણ જીવ મારે આધીન નથી. તા ખીજાએને માટે મારે શા માટે ગદા ભાવ રાખવા અને મારા ગદાભાવથી સંસારને શુ' બગડવાનુ હતુ. તેા ખીજાએને માટે હુ શા માટે આ ધ્યાન કરૂં, તેથી તે જીવાત્મા પરમાત્મા પાસે એક જ પ્રાર્થના કરશે. સૌનું કલ્યાણ થાઓ, સૌ સુખી ખનેા, મારા શત્રુના ઘરે પણ દૂધ રોટલા થાએ, હું સૌને ખમાવુ છુ, સૌ મને ખમે આજથી હુ' એવુ કંઈપણું કરીશ નહીં, લખીશ નહીં, જેથી કાઈ પણ જીવ મારે। શત્રુ અને.” આ પ્રમાણે સદ્ધ્યાન અને સદ્દભાવનાનુ કારણુ સમ્યક્તપ છે. ત પત્તુ' કારણુ શિયળ છે, અને આનુ કારણ દાનધમ છે. હવે આપણે ચારે કાય કારણાને વિપરીતરૂપે વિચારીએ સમ્યગ્દર્શનથી ઝલહલતા આત્મા પેાતાના એક હાથમા સભ્યચારિત્રરૂપી ઢાલ અને બીજા હાથે સમ્યજ્ઞાનરૂપી તલ વાર લઇને મેહાદ્ઘિ શત્રુઓને પરાસ્ત કર્યાં પછી તેને આત્મા Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સ્વતઃ કે ગુરુની કૃપાદૃષ્ટિથી ઉચ્ચસ્થાને આવીને સંસારના બધાએ જીવોમાં પિતાની જ કલ્પના કરશે અને પિતાની શક્તિ વડે સૌને સુખી જ બનાવશે. પછી તેને કોઈ પણ વ્યક્તિ કે પદાર્થોની હાનિ લાભ માટે પણ સુખ દુખ નહિ થાય અને સર્વથા અલિપ્ત રહેશે, અને તેમ થતાં પોતાના આત્માને વધારે વિશુદ્ધ બનાવવા માટે તમને આશ્રય લઈ તેમાં પૂર્ણ સસ્ત બનશે. પછી તે “મથુન કર્મ દ્વારા લાખ કરોડે જીવને શા માટે હણનારો બનુ ” આવી ભાવના થતાં જ બ્રહ્મની ઉપાસનામા આગળ વધશે અને બ્રહ્મની આરાધનામાં એકાકારતા પ્રાપ્ત થતાં જ સંસારના પ્રત્યેક જીવને યથાગ્ય કેઈને અન્નદાન, બીજાને જ્ઞાનદાન, ત્રીજાને બુદ્ધિદાન, ચોથાને ચાતુરીદાન, પાંચમાને ધર્મદાન અને છેવટે મેલિદાન આપવા જેટલી શક્તિ પણ તેમાં ઉત્પન્ન થશે. માટે જ તીર્થકર ભગવ તોએ મોક્ષમાં જવા માટે “દાનાદિક ચારે બારણા....” અર્થાત જૈનશાસન રૂપી સરોવરમાં રહેલા નવતત્વરૂપી કમળને લેવા માટે દાન-શિયળ–તપ અને ભાવ ને ચાર દ્વાર રૂપે કહ્યો છે કેમકે દરવાજામાં પ્રવેશ કર્યા વિના આગળ વધી શકાતું જ નથી હવે આપણે પ્રશ્નોત્તરમાં પ્રવેશ કરીએ. ભગવતી સૂત્રમાં ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે કહ્યું કે આહાર પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શ્રાવકના ઘરે આવેલા મુનિરાજેને તે ગૃહસ્થ (ગાથાપતિ) બે પિંડ માટે નિમંત્રણ આપતાં કહે છે હે પૂજ્ય મુનિવર ! આ બે પિંડમાંથી એક પિંડ (આહાર)નું ભક્ષણ તમે કરજે, અને બીજુ પિડ અમુક સ્થવિરને આપજે, આમ કહીને તે ગૃહસ્થ મુનિરાજને બે પિંડ આપે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુંઃ ઉદ્દેશક-૭ ૨૫૧ ધર્મલાભ આપીને મુનિરાજ પિતાના સ્થાનકે (ઉપાશ્રયે) આવ્યા. એક પિંડ પોતાને માટે રાખીને બીજું પિંડ શ્રાવકના કહ્યા પ્રમાણેના સ્થવિરને દેવા માટે તેની તપાસ કરતાં જે તે મલી જાય તે ઠીક, અન્યથા તે પિંડનું શું કરવું ? કેમકે તે પિડ જે સ્થવિરને માટે નિર્ણત છે માટે તેની માલિકીનું પિડ પતે ખાઈ જાય તે ખાનાર મુનિને અદત્તાદાનને દોષ લાગે છે. અને દ્રવ્ય તથા ભાવથી સૂક્ષ્મ કે બાદર દોષને નહીં સેવનાર જૈનમુનિ અદત્તાદાનનું સેવન કરે નહીં. જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! સ્થવિરને ગોતવા છતાં પણ તે ન મળે તે ગૃહસ્થ દીધેલા તે પિંડને એકાન્ત, નિર્દોષ અને જીવરહિત જમીનમાં પરઠવી દેવું જોઈએ. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ કે દશ પિંડને આપતા ગૃહુર્થ કહેશે કે આમાંથી એક તમે વાપ રજે અને બાકીને અમુક અમુકને આપજો. જવાબમાં ભગવતે ઉપર પ્રમાણેની વિધિ કહી છે વસ્ત્ર, પાત્ર, રજેડરણ માટે પણ આ જ વિધાન છે, અર્થાત પિતાને દીધેલું પતે વાપરે અને બીજાને ઉદ્દેશીને આપેલુ પાત્ર-રજોહરણ આદિ તે સ્થવિર મળી જાય તે આપવુ અન્યથા પરઠવી દેવું જૈન મુનિ નિવૃત્તિપ્રધાન હોવાથી પિતાના આત્મિક સ યમને તથા લીધેલા વ્રતોને કયાયથી પણ દૂષણ લાગવા પામે નહીં તદર્થે જે વસ્તુઓ પિતાની નથી, જેના સેવનથી મન-વચન અને કાયામાં વિકૃતિ–રોગ તથા બીજી કોઈ ઉપાધિ થવાને સંભવ રહે, અથવા જે વસ્તુને પાસે રાખવાથી પિતાને કયાયથી આધ્યાન થવાને પ્રસંગ આવે ત્યારે તે વસ્તુ ઉપરનું મમત્વ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સર્વથા છોડી દેવા માટે તે વસ્તુને પરઠવી દેવાને અધિકાર છે જે આજે પણ પ્રચલિત છે. સંયમની સાધનાને દૃષ્ટિકોણ મુખ્ય રાખીને જ જૈન મુનિ. એને માટે આ નિયમ છે. સેવાઈ ગયેલા અકૃત્ય સ્થાનોની વક્તવ્યતા: મારા પાત્રમાં પિંડ પડો” આવી પ્રતિજ્ઞાવાળે કઈ મુનિ ગોચરી માટે જાય છે, અને ત્યાં મૂળગુણની વિરાધનારૂપ કંઈક અકૃત્ય સેવાઈ ગયું હોય, ત્યાર પછી અકૃત્ય-સેવી મુનિને પિતાથી સેવાઈ ગયેલા અકૃત્યને સંતાપ-માનસિક ખેદ થાય, અને પિતાના મનમાં વિચારે કે “મારાથી સેવાઈ ગયેલા અકૃત્યનું અરિહંતાદિ સમક્ષ હ આલેચના કરૂં, મિસ્યા દુષ્કૃત દઈને પ્રતિક્રમણ કરૂ, તેની નિ દા કરૂં, ગહ કરું અને ફરીથી તેવું ન થાય તે માટે તેવાં અકૃત્યેના અનુબ ધને જ તોડી લઉં. પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ થાઉં, ઈત્યાદિ ભાવના કરીને પછીથી હ સ્થવિરો પાસે જાઉં અને તે પૂને મારા અકૃત્યેની જાણ કરી તેઓએ આપેલા પ્રાયશ્ચિત, તપશ્ચર્યા આદિનું પાલન કરીશ અને અકૃત્યથી મારા આત્માને શુદ્ધ કરીશ ” આવી રીતના વિચાર કરી તે મુનિ સ્થવિર પાસે આવવા પગ ઉપાડે છે પણ તે પહેલાં જ સ્થવિર પિતે વાતાદિ દોષથી મૂક થઈ જાય, કાળ કરી જાય, અથવા પિતે (પ્રાયશ્ચિત લેનાર મુનિ) મૂક થઈ જાય, કાળ કરી જાય. આવી પરિસ્થિતિમાં છે ભગવંત ! આપ ફરમાવો કે તે મુનિ વિરાધક છે કે આરાધક છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! તે મુનિ ચોક્કસ આરાધક જ છે પણ વિરાધક નથી Page #313 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું ઃ ઉદ્દેશક-૭ ૨૫૩ આ પ્રમાણે આરાધન કરવા આવનાર મુનિ સ્થવિરેની મર્યાદામાં આવી ગયા પછી અને પ્રાયશ્ચિત લેતાં પહેલા તે સ્થવિર મૂક થાય કે કાળ કરી જાય ત્યારે પણ હે ગૌતમ! તે મુનિ આરાધક જ છે, પણ વિરાધક નથી. આ જ રીતે વિહાર. ભૂમિમાં કે ઈંડિત ભૂમિમાં કઈ મુનિથી અપકૃત્ય સેવાઈ ગયું હેય અને ઉપર પ્રમાણેની ભાવના થતાં તે મુનિ સ્થવિર પાસે આવવા નીકળે કે સ્થવિરોના ઉપાશ્રયે આવી જાય, પણ પ્રાર્યાશ્ચિત લેતા પહેલા સ્થવિર કે પ્રાયશ્ચિત લેનાર પોતે મૂક થઈ જાય કે કાળ કરી જાય તે પણ તે મુનિ આરાધક છે, વિરાધક નથી તેવી રીતે કેઈ સાધ્વી ભિક્ષા માટે, વિહાર કે નિહાર માટે જતાં કંઈક અકૃત્ય સેવાઈ ગયું અને પ્રાયશ્ચિતની ભાવનાથી સ્થવિર પાસે આવે, અને સ્થવિર કે સાધ્વી મૂક થઈ જાય કે કાળ કરી જાય તે પણ હે ગૌતમ ! તે સાધવી આરાધક જ રહેશે પણ વિરાધક નહીં થાય. આનું કારણ જાણવા માંગતા ગૌતમસ્વામી પૂછે છે કે, હું પ્રભો! આપ કયા કારણે તેમને આરાધક કહે છે, અને વિરાધક નથી કહેતા? ભગવાને કહ્યું કે હે ગૌતમ ! કઈ માણસ ઉનના ઢગલાને, હાથીના વાળના ઢગલાને, શણ કે કપાસના રેસાને કે ઘાસના દોરડાને તેડી ફાડી છેદી અને ભાંગીને બે-ત્રણ–ચાર– પાંચ ટકડા કરે અને પછી અગ્નિમાં નાંખે, ત્યારે હે ગૌતમ ! તોડાતા, છેદતાં, ભેદતાં કે અગ્નિમાં નંખાતા તે પદાર્થો તેડાયા. ડાયા, છેદાયા, ભેદાયા અને બન્યા એમ કહેવાય કે નહીં ? ગૌતમે કહ્યું કે હે પ્રભો ! છેદાઈ રહેલાને છેદાયા, તેડાતાને સયાભદાતાને ભેદાયા અને અગ્નિમાં નંખાતાને નખાયા અને બળતાને બળાયા એમ કહેવાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેમ હે ગૌતમ! જે સાધક પિતાના અત્તરાત્માના પશ્ચાતાપપૂર્વક આરાધના કરવા તૈયાર થઈ ગયા છે, કરાયેલા પાપોને માટે જબરદસ્ત પસ્તાવે છે, અને ગુરુસન્મુખે પણ પાપોને પ્રકાશિત કરી દડ લેવાની ઉત્કટ ભાવનાવાલે મુનિ આરાધક જ બનશે યદ્યપિ આરાધના માટે આવવું એ વર્તમાનકાળ છે, તે પણ હે ગૌતમ! ભૂતકાળ અને વર્તમાનકાળને અભેદની કલપનાથી આરાધના કરવા તૈયાર થયેલે તે મુનિ અવશ્યમેવ આરાધક છે. દિપકમાં જેમ જેતિ (અગ્નિ) બળે છે, તેમ આરાધના કરવા માટે તૈયાર થયેલે સાધક પણ સદૈવ દિપકની જેમ ચમકદાર બને છે. સારાંશ કે ક્ષય પામ્યા વિનાની મોહકર્મની સત્તા પ્રત્યેક આત્માના અસંખ્યાત પ્રદેશમાં પિતાની સત્તા જમાવીને બેઠેલી છે. તેથી સત્તા સ્થાને રહેલે મેહ ગમે ત્યારે પણ નિમિત્ત મળતાં જ ઉદયમાં આવ્યા વિના રહેવાને નથી, અને ઉદયમાં આવતે મેહ નટરાજની જેમ ગમે તે પ્રકારે ગમે તે સ્થાનથી ઉદયમાં આવશે અને સાધકને તેવા પ્રકારની પરિસ્થિતિઓમાં ફસાવશે. પરંતુ સાધક મેક્ષાભિનંદી હોય, પાપભીરુ હોય, તે કપડા ઉપર લાગેલી ધૂલ જેમ ઝટપટ ખંખેરી દેવામાં આવે છે, તેમ સાધક પિતાના કર્મોને પ્રાયશ્ચિત દ્વારા ખંખેરી નાખશે અને આરાધનાના માર્ગે આગળ વધીને ફરીથી અપકૃત્યોના સ્થાનેને સર્વથા બંધ કરશે. Page #315 -------------------------------------------------------------------------- ________________ શતક સ્ : ઉદ્દેશક-૭ ૨૫૫ ક્રિયાઓની વક્તવ્યતા : પ્રશ્ન-બીજા જીવનાં ઔદારિક શરીરના ઉપયોગને આશ્રયી ઉપગ ઉપભેગ) કરતાં જીવને કેટલી કિયાઓ લાગશે? ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! તે જીવને કદાચ ત્રણ, કદાચ ચાર અને કદાચ પાંચ ક્રિયાઓ લાગશે કાયિકી, અધેિ. કરણિકી, પ્રાક્રુષિક, પારિતાપનિકી, અને આર ભિકી આ પ્રમાણે ક્રિયાઓ પાંચ છે. ત્રિય ર ત્રિા” જે કરાય અથવા જેના વડે કરાય તેને ક્રિયા કહે છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે, અને જ્યાં કર્મ છે ત્યાં સંસાર છે. અને ચારે ગતિરૂપ સંસારમાં રહેનારો જીવ સંસારી કહેવાય છે સંસારી જીવ અનંત કર્મ-વર્ગણાઓથી દબાઈને ખૂબ જ વજનદાર બનેલું હોવાથી તેને ખાવા-પીવા, ઉઠવા-બેસવા આદિને માટે કિયાએ કર્યા વિના ચાલતું નથી. સમયે સમયે બદલાતા અધ્યવસાના કારણે કિયાવત થયેલા જીવને માટે આ પ્રશ્નોત્તર છે. કેમકે ક્રિયાવંત જીવને બીજા જીના ઔદારિક શરીરને ઉપયોગમાં લીધા વિના ચાલી શકે તેમ નથી. પિતાથી અતિરિક્ત બીજા અનંતાનંત જીવોથી પરિપૂર્ણ આ સંસારમાં દેવ અને નારકને છોડીને એકેન્દ્રિયથી લઈ ૫ ચેન્દ્રિય સુધીના છાનું દારિક શરીર પરસ્પર એક બીજાને ઉપ જ હોય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જ્યારે આપણા જીવાત્મા રાગાત્મક કે દ્વેષાત્મક બને છે ત્યારે બીજા ના ઔદારિક શરીરને આશ્રય આ પ્રમાણે લેશે:હાથ સાફ કરવા માટે માટી (પૃથ્વીકાયનું શરીર) પીવા અને હાથ–પગ ધોવા માટે પાણી (જલકાયનું શરીર) રસેઈ અને ઠંડીથી બચવા માટે અગ્નિ (તેજસ્કાયનું શરીર) શરીરની સુખાકારી માટે વાયુ (વાયુકાયનું શરીર) સુધા ભાંગવા માટે અને જીભ ઈન્દ્રિયની લાલસાને સ ષવા માટે ગેહ, ચણા, ભીંડે, કાકડી, સાકર ટેટી, મસંબી, આંબા, ભાજી પાસે આદિ પદાર્થો જે વનસ્પતિકાયનું શરીર છે. જ્યારે માથામાં પડેલી જૂ, લીખ, ઘરમાં થયેલા માંકડ, મછર, માખી, કીડી આદિથી પોતાનું રક્ષણ કરવા માટે, પ ચેન્દ્રિય કૂતરું, બીલાડે, ઉદરડા, ગાય, સાપ આદિ જાનવરથી બચવા માટે, તથા પોતાના માટે તૈયાર થતી હાટહવેલીમાં બેઈન્દ્રિય, ત્રીઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીના હનનની ઉપેક્ષા કરશે તેજાબ અને સેડાથી બનેલા સાબુથી ધોયેલા કપડાનું મેલું પાણું ગટરમા નાખશે, જેથી ત્યાં રહેલા અસંમેય નાના મોટા કીડા આદિ ક્ષુદ્ર જતુઓનું હનન થશે. ઈત્યાદિક અહેરાતમાં કરાતી પ્રતિક્ષણની ક્રિયાઓમાં કયાંય રાગવશતા છે, તે કયાય ષવશતા છે, એટલે કે કેટલીક કિયાઓ કરવામાં રાગ રહેલા હોય છે જ્યારે બીજે ઠેષ પણ રહેલું હોય છે જેમ કે સ્નાન કરવામાં રાગ હોય છે, પણ સ્નાનનું કે ગંદા કપડા ધેલું મેલું પાણી જ્યારે ગટરમાં નાખવામાં આવશે ત્યારે આ ક્રિયા દ્વેષ વિના થતી નથી. સારાંશ કે રાગ અને છેષ સાથે જ રહેલા હોય છે માટે જ કહેવાય છે કે ક્રિયા રાગપૂર્વક હોય પણ તેને ઉપગ ઠેષ વિના થતું નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૭ ૨૫૭ ' એવી રીતે પાકી ગયેલી સુગંધી કેરીને હાથમાં લઈને પંપા ળતી વખતે ભલે રાગ હશે? પણ, જયાં કેરીને રસ કે ટૂકડા ખાવાની લાલસા જાગૃત થઈ, ત્યાં જ કેરી ઉપરને રાગ, દ્વેષમાં બદલાઈ જતાં, તે કેરીના ફળને સૌથી પહેલાં ઠંડા પાણીની ડેલમાં ડુબાડી દેવામાં આવી. ત્યારપછી રાજી રાજી થતા કેરીને મસળવા બેઠા અને તેની રગેરગમાંથી રસ કાઢવાની તૈયારી કરી અને રસ કાઢ્યો, અથવા ચપુ વડે ઉપરની છાલ સરસ રીતે ઉતારીને ૫–૨પ ટૂકડા કરતા ગયા અને મોઢામાં મૂકતા ગયા. આ બધી ક્રિયાઓમાં દેવ તે પ્રત્યક્ષ રહેલે જ છે પર સ્ત્રીને કે કન્યાને પિતાની બનાવવા માટે પહેલા તે તેના ઉપર રાગ સંજ્ઞા જ હોય છે, પછી પ્રેમમાત્રા જેમ જેમ વાસનામાં બદલાતી જાય છે, તેમ તેમ વાસનાના પ્રબલગે તે સ્ત્રીને પોતાની બનાવવા માટે જુદી જુદી જાતને છલ-પ્રપંચે કરીને પણ તેને વશ કરીએ છીએ જ્યાં વાસના છે-મોહ છે ત્યાં દ્વેષરાજાની સવારી આવતાં * વાર ન લાગે કૃષ્ણરાજાની પટ્ટરાણી રૂક્ષ્મણીના પૂર્વભવના જીવે મેરના અંડાને તેડ્યા નથી, તેડવા ફેડવાની ભાવના પણ હતી નહીં, કેવળ રાગવશ થઈને અંડા હાથમાં લીધા છે બાહ્ય મનમાં અંડાઓને કોઈપણ પ્રકારે હાનિ કરવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ અન્તહૃદયમાં સમ્યજ્ઞાનની જ્યારે કચાશ હોય છે, ત્યારે જીવમાત્રને અહિંસા તાવની સમજુતી હોતી નથી. અથવા રાગના કારણે દબાઈ જાય છે. માટે જ રાણીજી ભૂલ ખાઈ ગયા અને “મરણી અને અંડા જે માતા અને પુત્ર રૂપે હતા તેને વિયોગ કરાવ એ જ મોટામાં મોટી હિંસા છે, અને જ્યાં હિંસા છે ત્યાં પ્રચ્છન્ન રૂપે દ્વેષ તો હોય જ છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે જીવ માત્ર પ્રતિ સમયે કંઈ ને કંઈ ક્રિયાઓ કરે છે. માન્યું કે ખાનપાન-રહેણી-કરણી તથા કુટુંબનું કે પોતાનું રક્ષણ કરવા માટેની ક્રિયાઓ સર્વથા અનિવાર્ય છે. જેને કર્યા વિના જીવમાત્ર રહી શકતો નથી. કેમકે તે વિના તેનું જીવન જ જોખમમાં મૂકાઈ જવાને ભય રહે છે. માટે ક્રિયાઓ કરવી સર્વથા અનિવાર્ય છે, અને કરાતી ક્રિયાઓમાં જીવહિંસા પણ રહેલી જ છે. આવી રીતના ધર્મ સંકટમાં પણ શાસ્ત્રકારોએ કહ્યું કે “કરાતી ક્રિયાઓથી હિંસાકર્મ ભલે લાગે, તે પણ તે કર્મોને બંધ તે પિતાના પરિણામ એટલે કે આત્માના અધ્યવસાય ઉપર નિર્ભર છે. માટે સંસારની વાસના અને પૌદ્ગલિક પદાર્થો પ્રત્યેની માયાને જેમ બને તેમ ઓછી કરવા માટેની જ ટ્રેઇનિંગ લેવી તે હિતાવહ માગે છે, તથા માનસિક જીવન અહિંસામય બનાવવું જેનાથી પરિણામોની શુદ્ધિ થતાં કરાતી ક્રિયાઓમાં જીવાત્મા અલિપ્ત અને અનાસક્ત રહેવા પામશે, જેથી કર્મોને રસબંધ અને સ્થિતિબંધ પડવા પામે નહીં. કદાચ પડશે તે એ પ્રતિક્રમણ દ્વારા ખંખેરાઈ જતા વાર નહીં લાગે. પ્રશ્નોત્તરનો ભાવ આ પ્રમાણે છે • બીજા જીના ઔદારિક શરીરના આશ્રયને લઈ જીવાત્માને ત્રણ ક્રિયા તે નિશ્ચિત લાગશે. કદાચ એથી પણ લાગે અને પાચમી પણ લાગવા પામે. ત્રણ કિયા એટલે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી કારણ આપતા ભગવંતે કહ્યું કે આ ત્રણે ક્રિયાઓને પરસ્પર અવિનાભાવ સ બ ધ છે. એટલે કે જે અવીતરાગી જીવ છે તે Page #319 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૭ ૨૫૯ પેાતાની કાયાને કંટ્રોલમાં રાખી શકે તેમ નથી, તેથી કાયિકી ક્રિયા માટે તે। કઇ કહેવાપણું નથી અને જ્યાં જ્યાં કાયિકી ક્રિયા છે ત્યાં અધિકરણિકી અને પ્રાક્રેષિકી પણ નિયત હાય છે. ત્રણે ક્રિયાઓમાં કાર્યકારણુભાવ નથી પણ અવિનાભાવ સબંધ છે. માન્યું કે અધિકરણના અથ શસ્ત્ર થાય છે પણ સૌથી મેટામાં મેાટુ' અને ખતરનાક શસ્ત્ર તે આપણું શરીર જ છે, જેને માટે માણસ માત્ર ભયંકરમાં ભયર્થંકર પાપકર્મો કરવા પ્રેરાય છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે ‘પાપી પેટને માટે શું નથી કરાતું... ? ? અને દ્વેષ સિવાય પર જીવ મન, હૅનન, તાડન, તન, મારણ, પીડન, સંતાપન આદિ ક્રિયાએ થતી નથી. આ પ્રમાણે ત્રણે ક્રિયાઓ એકી સાથે જ રહેવાવાળી છે. જ્યારે પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી કદાચ હાય તે આ પ્રમાણે :~ ચદી જીવાત્મા દ્વેષવશ ખીજા જીવાને મન-વચન અને કાયાથી પરિતાપ આપે ત્યારે ચેાથી ક્રિયા પણ લાગશે. અને ખીજા જીવાને અપાતા પરિતાપ જ્યારે કિલષ્ટ પરિણામના હાય છે ત્યારે ખીજા પ્રાણીઓના પ્રાણના અતિપાત અર્થાત ફરીથી જીવતા ન થઈ શકે તે રીતે શરીરથી છુટા કરી દેવા તેને પ્રાણાતિયાતિકી ક્રિયા કહેવાય છે. જ્યા સુધી જીવ અવીતરાગ અવસ્થામાં છે, ત્યા સુધી તેને રાગ-દ્વેષ, મે।હુ-માયા, લેાભ–પરિગ્રહ અને મૈથુન આદિ પાપેાની Page #320 -------------------------------------------------------------------------- ________________ २६० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિદ્યમાનતા રહેલી છે. તે કારણે ભગવંતે કહ્યું કે ક્રિયાઓને માલિક બનતો જીવ પ્રતિસમયે સાત કે આઠ કર્મોને બંધક છે. આ પ્રમાણે નારક તથા અસુરકુમારાદિ દેવાને પણ પર ઔદારિક શરીરને આશ્રયી ત્રણ ચાર કે પાંચે કિયાઓ હોય છે. હવે કઈ જીવ વકિય શરીરને આશ્રયી ક્રિયા કરે છે તે પ્રાણાતિપાતિકી ક્રિયાને છેડીને પહેલાની ચારે ક્રિયાઓને માલિક થશે. કેમકે વૈકિય શરીરને નાશ હોઈ શક્તા નથી. તેવી રીતે આહારક, તેજસ અને કામણ શરીરને આશ્રયી ચાર ક્રિયાઓ જ હોય છે કેમકે આ ત્રણે શરીરને નાશ થતો નથી. આ પ્રમાણે કિયા સંબંધી ખુલાસે સાંભળીને ગૌતમસ્વામી આદિ પર્ષદા ખુશ થઈ. oooo ? સાતમે ઉદેશે સમાસ : .000000000000000000 Yr Page #321 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ તે કાળ અને તે સમયે રાજગૃહી નામની નગરી હતી, તેમાં ગુણશીલ નામે યક્ષનું ચૈત્ય હતું, પાષાણ વિશેષથી બનાવેલું સુંદર પૃથ્વીશિલા નામક પટ્ટક હતું, તે ચૈત્યથી છેડે દૂર ઘણું સંખ્યામાં બીજા ધર્મના વાદને માનનારા લોકો રહેતા હતા તે કાળ અને તે સમયે પિતાના તીર્થની અપેક્ષાએ આદિકર ભગવાન મહાવીર સ્વામી તીર્થ કર હતા તેઓશ્રી એક દિવસે ચતુર્વિધ સઘની સાથે ગુણશિલ ચૈત્યના ઉદ્યાનમાં પધાર્યા. સમવસરણની રચના થઈ ભગવાનની દિવ્ય વાણું સાંભળીને ખુશ થયેલી પર્ષદા પિતાના સ્થાનકે ગઈ જે કાળે ભગવત ચૈત્યના ઉદ્યાનમાં સમવસરણે બિરાજમાન હતાં, તે સમયે જાતિસમ્પન્ન, કુળસમ્પન્ન, યાવત્ જીવન અને મરણના ભય વિનાના ઘણુ સ્થવિરે ભગવાનથી ઘણા દૂર નહીં અને નજદીક નહીં, પિતાના ઉચિત સ્થાને બને ઘુંટણ ઉંચા અને મસ્તક નીચું રાખીને, ધ્યાનરૂપી કેઠામાં એટલે કે એકાગ્રતાપૂર્વકના ચિંતનમાં સ યમ અને તપથી આત્માને ભાવતા રહેતા હતાં. કોઠામાં રહેલું ધાન્ય જેમ સ્થિર રહે છે, તેમ તે સ્થવિર મુનિઓનું મન, ઈન્દ્રિયેની પ્રવૃત્તિમાં ભટક્યા વિનાનું સ્થિર હતુ. ક્રોધ, માન, માયા તથા લાભ નામના કષાયાને ઘણું જ પાતળા કરી દીધા હતાં. આ પ્રમાણે તે સ્થવિરો જ્યા હતાં ત્યાં તે અન્ય તીર્થિક આવ્યા અને સાક્ષેપ તેઓ આ પ્રમાણે બેલ્યાઃ હે વિશે ! Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ તમે લેાકેા સંયત નથી, ત્રિરત નથી અને પ્રતિષ્ઠત પ્રત્યાખ્યાત પાપકમ વાળા પણ નથી માટે એકાન્ત માળ છે. (૧) અસયત–એટલે વત માનકાલિક સવ સાવધ ‘અનુષ્ઠાનેાથી દૂર રહેનાર સંયત કહેવાય છે. હું સ્થવિરે! મહાવીર શિષ્યે ! તમે તેવા સંયત નથી. કેમકે મન, વચન અને કાયાથી પ્રાણાતિપાતાદિ કાર્યો કરે છે, કરાવે! છે અને અનુમેાદનારાઓ છે. (૨) અવિરત-ભૂતકાલીન પાપકર્માંથી જુગુપ્સા કરે દૂર રહે અને ભવિષ્યમાં થનારા પાપેાને જે સવર કરે તેને વિરત કહેવાય છે. પણ હું વિરે ! તમે તેવા નથી. (૩) અપ્રતિહત પાપકમ –એટલે વત માનકાળમાં પાપકર્મોને સંવર કરવે–નાશ કરવા, પૂવકૃત અતિચારેની નિંદા કરવી અને ભવિષ્યમા હું પાપકાĒ નહીં કરૂ આવા પ્રકારે અકરણ દ્વારા પાપકર્માનું નિરાકરણ કરવાનું જેમાં થાય તે પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકમ' કહેવાય છે. હું સ્થવિર ! તમે તેવા નથી, માટે અપ્રતિહત પાપકમ વાળા છે. અને એકાન્ત ખાલ છે! એટલે સર્વ પ્રકારે જ્ઞાનરહિત છે આ પ્રમાણે અન્ય તીર્થિકોના ક્ષેપપૂર્વક વચન સાંભળ્યા પછી પશુ રતિમાત્ર ઉશ્કેરાયા વિનાના સ્થવિરેએ તેમને પૂછ્યુ કે • હું આf ( અન્ય તીથિંકે) તમે કયા કારણે અમને (મહાવીર સ્વામીના મુતિએને) અસ યત, અવિરત, અપ્રતિહત પાપકર્મો અને એકાન્તમાળ કહેા છે? (અહીં સ્થવિર એટલે જૈનમુનિ અને આય એટલે અન્ય તીર્થિક સમજવા, ) Page #323 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ ૨૬૩ આએ કહ્યું કે “તમે અદત્ત આહાર ઉપગ કરે છે. અદત્ત વસ્તુને ગ્રહણ કરવાની અનુમોદના કરે છે, માટે તમે અસંયાતાદિ છે વિરોએ પૂછયું, હે આર્યો! અમે કઈ રીતે અદત્ત વસ્તુને લઈએ છીએ, તેને ઉપયોગ કરીએ છીએ, અનુમેરીએ છીએ અને પ્રાણાતિપાતાદિનું સેવન કરી અમે અસંયતાદિ કેવી રીતે છીએ? ત્યારે અન્ય તર્થિકેએ કહ્યું કે હે સ્થવિરે! તમારા સિદ્ધાંત મુજબ દાતા વડે દેવાઈ રહેલી વસ્તુ અદત્ત કહેવાય છે, તથા ગ્રાહક વડે ગ્રહણ કરવામાં આવી રહી હોય તેને તમે અપ્રતિગૃહીત માને છે. પાત્રની અંદર ક્ષિપ્યમાન (નાખવામાં આવતી વસ્તુ) વસ્તુને તમે અનિસૃષ્ટ (અક્ષિપ્ત) સમજો છે, અર્થાત દીયમાન વસ્તુ કાળની અપેક્ષાએ વર્તમાનકાળવર્તી હોય છે, અને દત્ત અપાઈ ચૂકેલી વસ્તુ ભૂતકાળવતી હોય છે. યદી વર્તમાન ભૂતકાળમાં ભેદ માનવામાં આવે તે તેમનાથી યુક્ત વસ્તુમાં તે બંને કાળની અપેક્ષાએ ભેદ કેમ ન હોય ? એટલે તેમની વચ્ચે પણ ભેદ જરૂર માનવે પડશે. દીયમાન વસ્તુ દત્ત કહેવાતી નથી, માટે તે અદત્ત જ છે અને તમે તે વસ્તુને ગ્રહણ કરે છે, માટે તે સ્થવિર ! તમે અદત્તાદાન ગ્રહણ કરનારા છે. હે સ્થવિરે! તમને લેકેને જે વસ્તુ આપવામાં આવી રહી હોય છે, તે અપાઈ ચૂકેલી અપાતી નથી પણ અદત્ત જ અપાય છે. તેથી જ્યા સુધી તમારા પાત્રમાં નથી પડતી અને વચ્ચે જ તેનું અપહરણ થઈ જાય તે તમારા મતે દાતાની વસ્તુનું અપહરણ તમે માને છે, માટે જ તે વસ્તુ તમારા માટે અદત્ત બને છે આ કારણે જ તમે (જૈન મુનિઓ) અદત્ત વસ્તુને Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આહાર કરે છે, અદત્તની અનુમોદના કરે છે, અને પ્રાણાતિપાતનું ત્રિવિધ સેવન કરે છે, માટે તમે સંયત વિરત આદિ છે, એ શી રીતે કહેવાય અને મનાય ? પ્રત્યુત્તર આપતા સ્થવિરાએ કહ્યું: હે આર્યો! અમે જૈન મુનિઓ અદત્ત વસ્તુને ગ્રહણ કરતા નથી, અનુદતા નથી, માટે અમે દીધેલી (દત્ત) વસ્તુને જ ગ્રહણ કરનારા છીએ. તેને જ આહાર કરનારા અને અનુમોદનારા છીએ. તેથી અમે સયંતવિરત અને પ્રતિતપાપકર્મવાળા જ છીએ, અને સર્વથા જ્ઞાનચકૃત પંડિત છીએ. તાત્પર્ય સમજાવતા સ્થવિરેએ કહ્યું, અમે દિયમાન વસ્તુને દત્ત, પ્રતીગૃઢમાણ વસ્તુને પ્રતિગૃહીત અને નિસૃજ્યમાન વસ્તુને નિસૃષ્ટ માનીએ છીએ, તેથી પાત્રમાં પડતી વસ્તુને વચ્ચે કેઈ અપહરી લે તે તે વસ્તુને અમે અમારી માનીએ છીએ, દાતાની નહીં તેથી અમે અપાયેલી દત્ત વસ્તુને જ ગ્રહણ કરનારા છીએ. કેમ કે-દીયમાનકાળ ભલે વર્તમાન રહ્યો હોય અને દત્તકાળ ભૂતકાળ ભલે રહે તે એ બને અભેદ માનીને જ સ સારને વ્યવહાર ચાલે છે અને ચાલશે. કેમકે દાતાને દેવાને ભાવ છે, ગ્રાહકને ગ્રહણ કરવાને ભાવ છે. દાતા માણસ ગ્રાહકને દેવાની કલપનાથી દેવાની ક્રિયા કરી રહ્યો હોય છે, જ્યારે લેવાવાળા દાતા પાસેથી લેવાની ભાવનાથી લેવાની ક્રિયા કરી રહ્યો હોય છે આ પ્રમાણે સંસારને વ્યવહાર પ્રાયઃ કરીને બંને કાળને અભેદ માનવાથી સુચારૂ રૂપે ચાલે છે માટે દીયમાન વસ્તુ અદત્ત કહેવાતી નથી પણ દત્ત જ કહેવાશે અને અમે જૈન મુનિએ નદીધેલું જ લઈએ છીએ, તેને તમે હે આ! બરાબર સમજે. આ વાતના અનુસંધાનમાં સ્થવિર મુનિઓએ અન્ય તીર્થિકોને કહ્યું છે તમારા સિદ્ધાંત પ્રમાણે જ દીપમાન વસ્તુ અદત્ત કહેવાય Page #325 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ ૨૬૫ છે, તેથી તમે જ અદત વસ્તુના ભક્ષક છે માટે અસંયત અને અવિરત છે.” ત્યારપછી તે આર્યોએ સ્થવિરેને આ પ્રમાણે કહ્યું કે હે મુનિઓ! તમે મન-વચન-કાયાથી પ્રાણાતિપાતનુ સેવન કરનારા હોવાથી અસંયત છે, યાવત બાળ છે. સ્થવિરેથી કારણ પૂછાયેલા તેઓએ કહ્યું “તમે જૈન મુનિઓ એક સ્થાનેથી બીજા સ્થાને જતાં–આવતાં પૃથ્વીના જીને મા-દબાવે છે, તમારા પગથી તેમને આઘાત કરે છે. વ-પગના આઘાતથી તેમના ચૂરેચૂરા કરી છે. સે-પગથી ચગદે છે. સાહૃ-પગથી તેમને ઘસે છે, સ ઘર્ષિત કરે છે, સંઘ-અહીં તહીંથી તેમને એકત્ર કરે છે વરિતા તેમને પરિતાપ આપે છે વિઝમે-તેમને દુઃખી કરે છે. વવવવેહ–અને તે જેને મારી નાખે છે આ પ્રમાણે પૃથ્વીકાયિક જીવને તમે મારી નાખનારા છે. માટે અસંત યાવતુ બાળ છે જવાબ આપતા સ્થવિરાએ કહ્યું કે અમે પૃથ્વીકાયિક જીને દબાવતા નથી. યાવત્ મારતા નથી, કેમકે અમે જે ગમના ગમન કરીએ છીએ તે કેવળ સર્વથા અનિવાર્યરૂપે મળ-મૂત્રના ત્યાણ. અથવા ૩લાન–બાળ-વૃદ્ધ મુનિ આદિનુ વૈયાવચ્ચ, બીજા જીના ઊપદ્રવ સમયે અર્થાત જલકોય કે ત્રસકાય છના Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સરક્ષણુરૂપ સંયમની આરાધના માટે જ એક સ્થાનથી ખીજા સ્થાન તરફ, એક દેશથી ખીજા દેશ તરફ જઇએ છીએ, ત્યાં અથવા ખીજે ગમે ત્યાં પણ પાણી વનસ્પતિ તથા ખીજા કાઈ પણ સચિત્ત પદાર્થોને સ્પર્શ સુધાં પણ અમે કરતા નથી અને જે ધારી માગ હાય છે ત્યાંથી અમે જઇએ છીએ કેમ કે તે રસ્તે પૃથ્વીકાચિક જીવે હાતા નથી અણુખેડાયેલી પૃથ્વી સર્વથા સચિત્ત હાવાથી ત્યાં અમે પગ પણ મૂકતા નથી મળ-મૂત્ર ત્યાગતા નથી કે બીજુ કાઈ જાતનું પાણી પણ અમે ફેકતા નથી. ચાલીએ છીએ ત્યારે હલકે પગ મૂકીને તથા ઇર્માંસમિતિ એટલે ખને આંખાના ઉપયેગ મૂકીને જ્યાં એક પણ નાના મેાટી જતુ ન હેાય તેવી રીતે ચાલીએ છીએ, માટે અમારા ગમનાગમનથી કેાઇ પણ જીવ મરતે નથી, ખાતા નથી અને પરિતાપ પણુ પામતા નથી. અમે જ્યારે સયમ સ્વીકારીએ છીએ, ત્યારે અરિહંત ભગવતાની તથા ગુરુ મહારાજાએની સાક્ષીએ મન-વચન-કાયાથી કરણ-કરાવણુ તથા અનુમાઇનથી પૃથ્વીકાય જીવેાના હનનરૂપ પ્રાણાતિપાતના સર્વથા ત્યાગ કરીએ છીએ. અને તેમ કરીને સત્તર ભેદે અણિશુદ્ધ સંયમનું પાલન કરીએ છીએ. આ કારણે અમે પ્રાણાતિપાતાદિ પાપાના ત્યાગ કરેલા હેાવાથી તથા લીધેલી પ્રતિજ્ઞા બરાબર પાળતા હાવાથી જૈન મુનિએ જ સયત, વિરત અને પ્રતિહત પાપકમ વાળા હોઇએ છીએ. હે તાપસે ! તમે તેવા નથી જ તે નક્કી જાણજો. કેમ કે તમારા સિદ્ધાંતમાં જીવાનુ સ્વરૂપ જ સ્પષ્ટ નથી. તેમના સયમની પરેખા નથી. તેવી રીતે ઇર્માંસમિતિ આદિની ટ્રેઇનિગ પણુ નથી, Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ શતક ૮મું : ઉદ્દેશક-૮ જૈન મુનિઓને સ્પષ્ટ જવાબ સાંભળ્યા પછી હતાશ થયેલા અન્ય તીર્થિકે એ સ્થવિરેને કહ્યું કે, તમે જૈન મુનિઓ ગમ્ય. માન (જ્યાં જવાનું હોય) વ્યતિક્રમ્યમાન (જે રસ્તાને ઓળંગ હોય) તેને અગત અને અતિકાત માને છે રાજગૃહ નગરમાં પહોચવાની ઈચ્છાવાળાને તમે લેકે તે નગરને અસંપ્રાપ્ત માને છે. જવાબમાં સ્થવિરેએ કહ્યું કે અમે લોકો ગન્તવ્ય સ્થાનને ગત, વ્યતિક્રમ્સમાણ સ્થાનને વ્યતિક્રાંત અને રાજગૃહી નગર તરફ પ્રસ્થાન કરેલાને રાજગૃહ સ પ્રાપ્ત માનીએ છીએ. અરે તાપસો ! વ્યવહારની ભાષા પણ તમે સાંભળી છે? જનાર નીચેથી મેડા ઉપર જનાર માણસ હજી તે પહેલે પગથીએ પગ જ મૂક્ત હોય છે તે ય આપણે કહીએ છીએ કે તે માણસ મેડા ઉપર ગયે છે”, મેડે હજી સપ્રાપ્ત નથી તે પણ તમે અને અમે બોલીએ છીએ અને ભાવ સમજી લઈએ છીએ. નિરક્ષર પણ આ વ્યવહાર તે સાચે માને છે” રાજગૃહી નગરીમાં પહોચતા હજી બે ત્રણ દિવસ લાગવાના છે તે એ કઈ પણ બીજાને પૂછે છે “ફલાણા ભાઈ ક્યા ગયા? ત્યારે સૌ કોઈ એક જ જવાબ આપે છે કે તે ભાઈ રાજગૃહી ગયા છે. આ પ્રમાણે સ્થવિર જૈન મુનિઓએ અન્ય તીર્થિકને નિરૂત્તર કર્યા અને ગતિપ્રપાત નામનાં અધ્યયનની પ્રરૂપણ કરી. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગતિપ્રપાત અધ્યયન : જવાબ આપતાં ભગવતે કહ્યું કે ગતિપ્રપાત પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે ઃ ૧ પ્રયોગગતિ, ૨ તતગતિ, ૩ બ ધન છે ગતિ, ૪ ઉપપાતગતિ, ૫ વિહાગતિ. ૧ પ્રગતિના પંદર ભેદ છે. ૪ મનોગ, ૪ વચનગ, ૭ કાગ આ પ્રમાણે મન, વચન અને કાયાના વ્યાપારને વેગ કહે છે. તેની ગતિ પ્રવૃતિનું નામ પ્રગતિ છે, સારંશ કે સત્યમનેચેગ આદિ વ્યાપાર દ્વારા મન-વચન અને કાયાના પુદ્ગલેની જે ગતિ થાય તે પ્રગતિ છે. ૨. તતગતિ–એટલે વિસ્તીર્ણ ગતિ, જેમ બીજે ગામ જવાને માટે કે માણસ પોતાના સ્થાનેથી રવાને થાય છે, અને ગંતવ્ય સ્થાને જલ્દી પહોંચવા માટે રસ્તામાં પિતાની ગતિને ઝડપી કરે તે તતગતિ કહેવાય છે ૩ બંધન છે ગતિ-કર્મોના બંધનને અભાવ થયે છતે જે ગતિ થાય તે બંધન છેદગતિ છે. આવી ગતિ જીવમુક્ત શરીરની કે શરીરમુક્ત જીવની થાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૮ ૨૬૯ ૪. ઉપપાતગતિ–ત્રણ પ્રકારે છે. ક્ષેત્રગતિ, ભવગતિ અને ભાવગતિ નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ કે સિદ્ધના જીવને જે ક્ષેત્રમાં ઉત્પાદ થવાને હોય, તે ક્ષેત્રપર્યતનું તેમનું ગમન ક્ષેત્રે પપાતગતિ કહેવાય છે નારકાદિ જીવેની પોતાના ભાવમાં ઉત્પાદ રૂપ ગતિને ભપપાતિ ગતિ કહેવાય છે સિદ્ધ અને પુદ્ગલનું ગમન ભપાત છે. બાકીનું પ્રજ્ઞાપના સૂત્રના ૧૬માં પ્રગપદથી જાણવું. કે આઠમ ઉદેશે સમાપ્ત. Yril ક Page #330 -------------------------------------------------------------------------- ________________ શતક આઠમું : ઉદ્દેશક-૯ ગુરુ આદિના પ્રત્યેનીકે: આનાથી પહેલાના ઉદ્દેશામાં સ્થવિર ભગવતેાના પ્રત્યેનીક તરીકે અન્ય યૂથિકાને કહ્યાં છે. ત્યારે આ ઉદ્દેશામાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ગતિ, શ્રુત આદિના પ્રત્યનીકેતુ વન છે. પ્રત્યેનીક એટલે પ્રતિ સૈન્ય. જેમ એક દેશના રાજાને ખીજા દેશના રાજા અને એક દેશના સૈનિકનેા બીજા દેશના સૈનિક શત્રુ હાય છે. તેમ આધ્યાત્મિક જીવન મહાદુષ્કર હાવાના કારણે તેમના પણ પ્રત્યેનીકે। વિદ્યમાન જ હાય છે. રાજગૃહીનગરીમાં ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું કે હે પ્રભા ! પંચ મહાવ્રતધારી ગુરુ ભગવંતેાના પ્રત્યેનીકે કેટલા કહ્યાં છે ? 2 જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તેમના પ્રત્યનીકે ત્રણ પ્રકારે કહ્યાં છે તે આ પ્રમાણે - આચાય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, સ્થવિર પ્રત્યેનીક. આચાર્ય ભગવંતા તીથ કરેાની ગેરહાજરીમાં જૈન શાસનના રાજા સમાન ાય છે. આખાય જૈન સમાજના યેગક્ષેમની સુરક્ષા તેમના ઉપર હેાવાથી શાસનના સ્તંભ સમાન છે. સૂત્રાર્થાંના વ્યાખ્યાતા હેાય છે. ઉપાધ્યાય ભગવતે આચાય મહારાજની આજ્ઞાનુસાર મુનિઓને પઠન-પાઠન કરાવનાર તેમજ ચતુર્વિધ સઘને શૈથિલ્યથી દૂર રાખનારા હાય છે તેમજ સુત્રેના દાતાર હોય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક થા સ્થવિર ભગવતે ત્રણ પ્રકાર હોય છે. (૧) સાઠ વર્ષની ઉંમરના હોય તે જાતિ સ્થવિર. (૨) સમવાયાંગ સૂત્રના ધારક તે શ્રત સ્થવિર. અને (૩) દીક્ષાના વીશ વર્ષના પર્યાયવાળાને પર્યાય સ્થવિર કહેવાય છે. આ પ્રમાણે જેન શાસનના માલિક જેવા આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિર ભગવતેના પ્રત્યેનીકો ગૃહસ્થ વેષધારી અને મુનિ વેષધારી પણ હોય છે. જેઓ તે મહાપુરૂષના જાતિ, કુળ, આદને લઈ અથવા એકાદ પ્રમાદ કે ભલને આગળ કરી તેમની નિદા, અવર્ણવાદ કરનારા હોય છે, તેમની સમીપે રહ્યા છતા પણ પોતાના આચાર્ય ઉપાધ્યાય અને સ્થવિરેની સેવા અને વૈયાવચ્ચ આદિ સત્કર્મોથી દૂર રહે છે. મતલબ કે બીજાઓને વૈયાવચ્ચ આદિના પાઠ ભણાવવા હોય અથવા વ્યાખ્યાનની પાટ ઉપરથી સંઘને ગુરુવિનય આદિ ધર્મો બતાવવામાં ઘણું જ હશિયાર અને વાદ ચતુર હોય છે પણ પિતાને ગુરુદેવની સેવા કરવી હોય, વૈયાવચ્ચ કરવી હોય, તેમના હાથ પગ દબાવવા હોય અથવા તેમના ઠેલા માત્રાની ક્રિયાઓમાં કઈક કરવું પડતું હોય ત્યારે તે ગુરુપ્રત્યુનીકે કંઈપણ કરી શકતા નથી અને દૂર બેઠાબેઠા જ તે ગુરુદેવને કઈને કઈ અવર્ણવાદ જ બોલતા હોય છે. પોતાના આચાર્ય ઉપાધ્યાય અને રવિ પ્રત્યે અહિતકારી, છિદ્રાન્વેષી અને સર્વથા પ્રતિકલ વર્તન જ કરનારા હોય છે. મુનિષમાં રહેલા, બહારથી ગ્રહોની સામે ડું ઘણું કંઈક કરનારા, પરંતુ અંદરખાનેથી ગુરુઓની સાથે દ્રોહાત્મક વર્તન કરનારા શિષ્યાએ બીજાઓને દશ પ્રકારના Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિયાવચ્ચમાં રહેલી સૂક્ષ્માતિ સૂક્ષ્મ ખુબીઓ દ્વારા થતી લબ્ધિ. એનું વર્ણન કરવામાં ખૂબ વાક્ચાતુરી મેળવી લીધી હોય છે, પણ પિતાના જીવનમાં વિદ્યાદાતા ગુરુ તથા દીક્ષાદાતા ગુરુ અને સાધુધર્મમાં સ્થિરકર્તા ગુરુઓ પ્રત્યે રતિમાત્ર પણ વૈયાવચ્ચ ધર્મની સેવા કરી શકતા નથી નિંદા કર્યાનું મહાપાપ બીજા શ્રોતાઓને બરાબર સમજાવી શકતા હોય છે, પણ પોતે પોતાને ગુરૂઓની નિદાથી દૂર રહેતા નથી હોતા. આ પ્રમાણે મુનિવેષમાં રહેલા હોવા છતાં પણ ભગવતી સૂત્રકારે તેમને ગુરુપ્રત્યેનીક કહ્યા છે. જે ગુરુની પાસે ભાવપૂર્વક દીક્ષા સ્વીકાર્યા પછી પણ પોતાના અ ગત સ્વાર્થના કારણે ગુરુ શિષ્યની આંખે લડી પડે છે ફળસ્વરૂપે પ્રત્યેનીક (દ્રોહી) બનેલા શિષ્ય ગુરુથી વિરૂદ્ધ ચાલે છે અને સમાજને તથા પોતાના અંગત જીવનને પણ હાનિ પહોંચાડે છે કેમ કે ગુરુદ્રોહ મહા પાપ છે. ગતિ પ્રત્યેનીક :–એટલે ગતિને આશ્રયી પ્રત્યુનીકે ત્રણ પ્રકારે છેઃ ઈહલેક પ્રત્યેનીક, પરલેક પ્રત્યેનીક, ઉભયલેક પ્રત્યેનીક. ઇલેક પ્રત્યેનીક :–એટલે મહા પુણ્યને મળેલી પાંચે ઈદ્રિને સંયમમાં રાખીને તે દ્વારા ઘણા આધ્યાત્મિક કાર્યો કરી લેવા જોઈતાં હતાં, કેમ કે આત્મકલ્યાણ સાધવાને માટે ઈન્દ્રિય પણ સાધન છે. સ્વાધ્યાયબળ દ્વારા આત્મવશ બનેલી ઈન્દ્રિયે સાધકની ઈષ્ટ સાધનામાં સહાયક બનવા પામે છે. અન્યથા બળજબરીથી ઈન્દ્રિાને મારી નાખવા માત્રથી પાપના દ્વાર બંધ થતા નથી. ઘણીવાર આપણે જાણીએ છીએ કે, ઇન્દ્રિયોને બાહ્ય દૃષ્ટિથી મૌન આપેલું હોવા છતાં પણ સાધક પિતાના સિદ્ધિના પાને એક પછી એક સર કરી શકતું નથી Page #333 -------------------------------------------------------------------------- ________________ २७३ શતક ૮મું : ઉદ્દેશક-૯ અને પ્રકારાન્તરે પણ અધઃપતનના ઊંડા ખાડામાં પડીને પિતાને નાશ કરે છે. કેમ કે બાહ્ય ઈન્દ્રિયો નહીં હોવા છતા પણ અંધા, બહેરા, મૂંગા, બેબડા તથા હાથ–પગના લુલા લંગડા માણસોને આપણે પાપ કાર્યોમાં મત બનેલા જઈએ છીએ. માટે “સ્વાધ્યાયબઈ, તપ અને જપના સુગમ માર્ગે પ્રસ્થાન કરેલી આભ્યતર ઈન્દ્રિયે જ બાહા ઇનિદ્રાને ક ોલમાં રાખવા માટે સમર્થ બને છે, પૂર્ણ સમર્થ બને છે ” આભ્યન્તર ઈન્દ્રિયેને સુસંસકારી મન સ્વાધીન કરે છે. તથા સમધારી આત્માને આધીન મન હોય છે આમ મેક્ષમાર્ગને સરળ માર્ગ વિદ્યમાન હોવા છતાં પણ કેટલાક અજ્ઞાનીઓ પિતાની ઈન્દ્રિયોને બળજબરીથી વશમાં લેવા માટે પંચાગ્નિ તપ આદિ નિરર્થક અને કષ્ટસાધ્ય માર્ગને અપનાવીને મોક્ષ મેળવવા માટે દ્વાર જેવા મનુષ્યભવને ઉંધે માર્ગે લઈ જઈ આ લેકના તેઓ પ્રત્યેનીક બનવા પામે છે. યદિ મનમાં સંયમ નથી, ઈન્દ્રિય સ્વવશ નથી, આત્મામાં અજ્ઞાન છે તે નેતીર્ધતી, પ્રાણાયામ ઊંધે માથે લટકવાનું કે પદ્માસને બેસવાનું પણ તે આત્માને માટે નિરર્થક સાબીત થશે અને તેમ થતાં તેવા સાધકો પિતાના ભવને બગાડનારા બનશે. ૨. પરફેક પ્રત્યેનીક : બળજબરી પૂર્વક ઇન્દ્રિયને સ્વાધીન કરવાને માર્ગ જેમ નિષ્કટકનથી, તેમ અજ્ઞાન, મેહ અને માયાને વશ થઈ ઇંદ્રિના ‘સર્વથા ગુલામ બની જનાર સાધક પરલેક પ્રત્યેનીક છે, એટલે કે પિતાને આવતે ભવ પણ બગાડી રહ્યો છે. કેમકે માનવ શરીરરૂપી ભાડાના મકાનથી પોતાના આત્માની વિશેષ સાધના Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરવી જરૂરી હતી પણ ઈન્દ્રિયના ગુલામ બની જઈ તે સાધક આ ભવ માટેની મેજમઝા ભલે માણું લેશે. પણ પરલેકને તે એવી રીતે બગાડશે જેને લઈ લાખો ભવ સુધી પણ માનવ શરીર પામવું અતિ દુર્લભ બનશે. * ઇન્દ્રિયની ગુલામી સ્વીકારનાર માનવ સર્વથા પરાધીન છે, પરતંત્ર છે. જ્યારે ઇન્દ્રિયને જ ગુલામ બનાવનાર માનવ સર્વથા સ્વાધીન છે, સ્વતંત્ર છે. “સ્વ” એટલે આત્મા અને તંત્ર” એટલે આધીન જે ભાગ્યશાળી પિતાની ઇન્દ્રિયોને અને મનને આત્મવશ કરશે તે જ સાચે સ્વતંત્ર છે. વિદ્યા યા વિમુક્સ” તે જ સાચી વિદ્યા છે, જે મુક્તિને અપાવે. - અહીં મુક્તિને અર્થ સીધેસીધો મેલ કરવાની ઉતાવળ કરવી નહીં, પણ દુષ્ટ અને દુરાચાર માર્ગો સંચાર કરનારી ઈન્દ્રિયેથી તથા મનથી પિતાના આત્માને મુક્ત કરે તે વિમુક્તિ છે. અનાદિકાળથી આપણે આત્મા ઈદ્રિને આધીન બન્યો છે. માટે તેનું જ્ઞાન અને વિજ્ઞાન પણ આહામૈથુન–પરિગ્રહ અને ભય સંજ્ઞાનો જ પોષક રહ્યો છે, કેમ કે જે આહાર સ જ્ઞાને ગુલામ છે તે મિથુન સંજ્ઞાને પણ ગુલામ છે જે મિથુન સંજ્ઞાથી વાસિત છે તે પરિગ્રહ સંજ્ઞાને ક ટેલમાં કરી શકે તેમ નથી, અને જ્યાં પરિગ્રહ સંજ્ઞા હોય ત્યાં ભય સંજ્ઞાની હાજરી નકારી શકીએ તેમ નથી. - દેવદુર્લભ મનુષ્ય અવતારને મેળવી ચૂકેલા ભાગ્યશાળીએ એ સમજવું જોઈએ કે ઉપરની ચારે સંજ્ઞા તે પશુઓમાં અને Page #335 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૭૫ પક્ષીઓમાં પણ હોય જ છે, માટે જ પશુ સદૈવ વિવેકહીન જ રહે છે. માનવ શરીર પ્રાપ્ત કરીને પણ માનવ યદિ આહારમૈથુન–પરિગ્રહ અને ભય સંજ્ઞા ઉપર આધીનતા મેળવવા માટે ટ્રેનિગ ન લઈ શક્યો તે માનવનું જીવન પણ વિવેકભ્રષ્ટ બનવા પામશે અને વિવેકસ્રોનું અધઃપતન સર્વથા અનિવાર્ય છે ઇન્દ્રિયો દુર્જય શા માટે? અનાદિ કાળથી મેહ-માયા અને કામદેવના કુસંસ્કારોમાં પોષાયેલી ઈન્દ્રિયે અને મનના માલિકેના શરીરમાં રહેલા સાતે ધાતુઓ પણ અશુદ્ધ અને પાપકર્મોને પોષણ કરીને તેની ઉત્તેજના કરનારા જ હોય છે. આવી પરિસ્થિતિમાં અર્થાત દુવાસનાપૂર્વકના ઈન્દ્રિયોના ગુલામ ભલે બદામને શીરે અને ઘરના આગણે બાધેલી ગાય–ભેંસના દૂધ-દહીં અને મલાઈએ ખાતા હોય, કે ઘરના ખેતરમાં પાકેલા મેંહ, ચણા, બાજરી, આદિના રોટલા ઘીમાં ડુબાડી ડુબાડી ખાતા હોય તે યે સારામાં સારા ખોરાકમાંથી બનેલે રસ અને રસમાંથી બનેલા લેહી, માંસ, હાડકા, મેદ, મજજા અને શુક (વીર્ય) પણ સર્વથા તામસિક અને રાજસિક જ બનવા પામશે. શ્રાદ્ધગુણ વિવરણ કાર તે ત્યાં સુધી કહે છે કે જેમ ક્રોધના આવેશમાં ખાધેલે સારામાં સારો ખેરાક પણ માણસને કે તપસ્વીને પણ ક્રોધી બનાવ્યા વિના રહેતા નથી, તેમ કામચેષ્ટા, ગંદી ભાવના અને કામુકરસમાં તરબળ બનીને કરાયેલે સારામાં સારો ખેરાક પણ માણસને કામુક જ બનાવશે. આવા પ્રકારના અત્યંત કામુક બનેલા મા-બાપના શુક્ર અને રજથી આપણું શરીર (પિંડ) બનેલું હોય છે. તેમનાં Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ. સાતે ધાતુઓના કુસંસ્કારો તેમના પુત્ર કે પુત્રીઓમાં પણ આવ્યા વિના રહેતા નથી, કેમ કે સંતાન માત્રનું શરીર માની કુક્ષિમાં જ રચાયેલું હોવાથી માતાનું તામસિક અને રાજસિક રજ અને પિતાનું દુરાચારી સ સ્કારને પામેલું વીર્ય જ મુખ્ય કારણ બનીને તેવા પ્રકારની ચેષ્ટાઓ કરાવવાનું કામ કરે છે. પારણે ઝુલતાં સાવ નાના હજારે બાલુડાઓને જોયા પછી જ અનુમાન કરતાં વાર નથી લાગતી કે આટલી નાની વયે તેમનામાં આવા કુસંસ્કારો કયાંથી આવ્યા? જે સંતાના માતા પિતાએ પૌષધ-પ્રતિકમણ તથા નાની મોટી તપશ્ચર્યાઓ કરતાં હોય છે છતાંય તેમના બાળકને કુસંસ્કારવાળા જોઈએ છીએ ત્યારે માનવું જ પડશે કે કથિત ધર્મ કરનારા પણ પિતાના આન્તર જીવનને શુદ્ધ તથા પવિત્ર બનાવવા માટે બેધ્યાન જરૂર રહ્યા છે. તેને જ પરિણામે તેમના સંતાનો જૂઠ–પ્રપંચ અને દુરાચારના શોખીન બનવા પામ્યા છે. યદ્યપિ જન્મ લેનારા જીવમા આરાધના (પુરુષાર્થ) બળ કાચું હોવાના કારણે પૂર્વભવીય સંસ્કારની કલ્પના કરવી ખોટી નથી. છતાંએ આવા જ આવી રીતના કુસંસ્કારી માતા પિતાએને ત્યાં જન્મ લે છે, તેમાં પોતાનું ઉપાદાન જેમ કુસંસ્કારી હોય છે તેમ તેમના માતા પિતાઓનું કુસંસ્કારી જીવન અને તેમનાં રજ-થર્કમાં રહેલા કુસંસ્કારો જે નિમિત્ત કારણો છે તે અત્યંત બળવાળા હોવાથી જન્મ લેનારા સંતાનને પણ સસ સ્કારી બનવા દેતા નથી. ભણીગણને બહુ જ હોંશિયાર બની ગયેલા તેમજ હજારેનું રંજન કરવાની તાકાતવાળા તેમજ પારકાઓને સલાહ દેવામાં ખૂબ સારી રીતે ડહાપણ ધરાવનારા આપણે પોતે જ આપણા Page #337 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૭૭ આન્તર જીવનનું જે નિરીક્ષણ કરીએ તે આપણને પણ નવાઈ લાગે છે કે બીજાઓને સદાચાર દેખાડનારે હું કેટલે દુરાચારી ? દાનેશ્વરીની પ્રશંસા કર્યા પછી પણ મારી કેટલી કંજુસાઈ ? સમતા ભાવને ઉપદેશ દેનારો હું પોતે આટલે ક્રોધી ? તપશ્ચર્યાએનો ઉપદેણ હું પોતે કેટલે ખાઉધરે ? સ ઘને મહિમાં ગાયા પછી મેં પિતે સંઘને હાનિ કેટલી પહોંચાડી છે? ત્યાગધર્મની ચરમસીમા દેખાડ્યા પછી પણ મારો એકલાને પરિગ્રહ કેટલે? ઇત્યાદિ અગણિત વાતનું નિરીક્ષણ કરતાં આપણને લાગશે કે આવું શી રીતે બને છે? મનને ખૂબ જ સમજાવ્યા પછી જ્યારે આવું બને છે ત્યારે આપણા પૂર્વભવીય સંસ્કારોની અને માતા પિતાઓના કુસંસ્કારોની તાકાતનું માપ કાઢતાં વાર લાગતી નથી. ઘણીવાર ઇન્દ્રિયોને અને મનને આધીન નહીં થવાની આત્મિક તૈયારી કર્યા પછી પણ અમુક આછી-પાતળા નિમિત્તો મળતાં જ આપણા મનમાં શિથિલ્ય (ઢીલાશ) આવતાં ઈન્દ્રિયની ગુલામી ફરીથી સ્વીકાર કરીને અપકૃત્ય કરી બેસીએ છીએ અને ત્યાર પછી લમણે હાથ દઈ પસ્તા કરીએ છીએ આમ આખી જીદગી ઈન્દ્રિોની ગુલામી છેડી શક્યા નથી અને મગરના આસુ જે પસ્તાવો પણ છોડ્યો નથી અને ભવ પૂરો થયે આ પ્રમાણે ઈન્દ્રિયેના ૨૩ વિષયમાં આસક્ત બનેલા જીવ પરફેક પ્રત્યેનીક કહેવાય છે, એટલે કે પિતાને આવતા ભવ બગાડનારા છે. (૩) ઉભયલેક પ્રત્યેનીક : એટલે આ ભવ અને પરભવને બગાડનારાઓને સમાવેશ આમાં થાય છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માનવ માત્રનું જીવન પોતાના પૂર્વભવમાં કરેલા પાપકર્મો અને પુણ્યકર્મોને આધીન છે. ત્યારે જ લાખો માણસોને આપણે જોઈએ છીએ કે– (૧) તનતોડ પ્રયત્ન કરવા છતાં પણ દાળ-રોટી મેળવી શકતા નથી. (૨) વિવાહિત જીવન માટેની ઝંખના છતાં, લગ્નગ્રંથીથી જોડાઈ જવાની શક્યતા પણ ઘણાઓમાં લેવાતી નથી. (૩) માંડેલા ગૃહસ્થાશ્રમમાં દિવાળીના દિવા લગાડવા જોઈતા હતાં પણ આવડતના અભાવમાં આખુંએ જીવન કલેશ કંકાસની હાળીમાં નેસ્ત નાબુદ થયું. (૪) અર્થ અને કામના ભગવટાથી આશીર્વાદ મેળવવા જોઈતા હતાં પણ જીવનના પ્રારંભકાળમાં થયેલી ભૂલેના અભિશાપે વૃદ્ધાવસ્થા અત્યંત રોગિષ્ઠ અને આર્તધ્યાનમય બનાવી દીધી. (૫) અરિહંતની ઉપાસના તે દૂર રહી, પરંતુ પાપદયના કારણે કામદેવની ઉપાસનામાં જ જીવનધન બરબાદ થયું. (૬) લક્ષમીદેવીના અભાવમાં આખું જીવન વનવગડાના રિઝ જેવું રહ્યું. સંસારભરની અસહ્ય વેદના ભોગવતા વૃદ્ધ થયાં. આકાશ સામે મીટ માંડી યૌવનકાળ પૂરું થયું. રોષ અને ક્રોધ જ જીવનમાં શેષ રહ્યાં. કુટ બી, મિત્રજન યાવત સ્વસ્ત્રીને પણ આદર મેળવી શક્યો નથી. ઈત્યાદિક સંતાપથી આખું એ શરીર અને જીવન સંતસ ર. આ બધાએ પાપકર્મોના ફળે છે જેમાં લાખો-કરોડો માન રીબાઈ રહ્યાં છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદેપક-૯ ૨૭૯ આનાથી વિપરીત પુણ્યકર્મોનો ઉદય જ્યારે હોય છે ત્યારે માનવને મનગમતાં ભોજન, વસ્ત્ર, ઔષધ અને સ્ત્રી-પુત્ર પરિ વારની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિક ચક્ષુપ્રત્યક્ષ પ્રસંગોને જોયા પછી સહૃદય માણસ અનુમાનથી પણ જાણી શકે છે કે મનુષ્ય અવતાર, માનવતા, ખાનદાન જીવન સાથે જૈન ધર્મના સંસ્કાર મેળવવા માટે આપણે પૂર્વભવમાં (૧) અરિવું તેને પાંચે આંગળીએ પૂજ્યા હશે (૨) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીની ભક્તિ ઊભે પગે કરી હશે, તેમજ તેમને ગોચરી પાછું માટે ઘરો દેખાડવા પગોને ઉપયોગ કર્યો હશે. (૩) વર્ષીતપ, વર્ધમાનતપ આદિની નાની મોટી તપશ્ચર્યાઓ સાથે જીવનમાં સંવરધર્મની આરાધના કરી હશે.' (૪) સામાયિક-પ્રતિક્રમણ દ્વારા હજારે શુદ્ર જંતુઓને અભય દાન આપ્યું હશે. (૫) દીન-દુઃખી અનાથને ભેજન, પાણી, ઔષધ અને વસ્ત્રો આપ્યા હશે. (૬) સાધુ-સાધ્વીઓને ભણાવવા માટે પંડિતેની વ્યવસ્થા કરી હશે-કરાવી હશે. ઈત્યાદિક સુકૃત્ય દ્વારા ઉપાર્જન કરેલા પુણ્યના સંભારથી મેળવેલા મનુષ્ય અવતારને સંસારની માયામાં લુબ્ધ બની માણસ ફરીથી ઉભયલક ભ્રષ્ટ થાય છે. અથત ચૌર્યકર્મ, મૈથુનકર્મ અને પરિગ્રહ આદિ કર્મો વડે ઈન્દ્રિના વિષયોને સાધવામાં તત્પર થયેલે માનવ પિતાને Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ ભવ અને પરભવ પણ બગાડે છે. સારાંશ કે વ્યાપારમાં ચોરી, ખોટા તેલમાપ, વ્યાજના ગોટાળા કરે છે, ગમે તેમ પૈસાવાળો થઈને મનગમતા ખાનપાન કરૂં તેવી વૃત્તિ અને પ્રવૃત્તિને વધારનારે ઈન્સાન ઉભયેક પ્રત્યેનીક છે. સાધુસમૂહ પ્રત્યેનીક ત્રણ પ્રકારના હોય છે : કુલ પ્રત્યેનીક, ગણપ્રત્યેનીક અને સંઘ પ્રત્યેનીક. એક આચાર્ય ભગવંત પાસે જે મુનિઓ રહેલા હોય તે કુલપ્રત્યેનીક કહેવાય છે. જેમ ચાન્દ્રકુલ આદિ. આવા ત્રણ કુલ મળીને એક ગણ થાય છે અર્થાત ત્રણ આચાર્ય ભગવંતે અને તેમની આજ્ઞામાં રહેલા મુનિ વર્ગને ગણ કહેવાય છે. જેમ કૌટિક ગણ આદિ. અને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર ગુણેથી વિભૂષિત સવે કુલે, સવે ગણેના બધાએ આચાર્યો અને તેમની આજ્ઞામાં રહેલા સાધુ સાધ્વીઓ-શ્રમણ સંઘ. શ્રાવક શ્રાવિકાઓ-શ્રાવક સંઘ. મતલબ કે અરિહંતાના શાસનને માન્ય કરનારા છત્રીસ ગુણોન ધારક બધાએ આચાર્ય ભગવંતના સમુદાયને સંઘ કહેવાય છે. ગુણ ગરિષ્ઠ, કુલ, ગણ અને સંઘના અવર્ણવાદ બલવા, પરસ્પર કલેશ કરાવ, સંઘના ભાગલા પડાવવા તે સાધુસમૂહપ્રત્યેનીક કહેવાય છે. પંચમ આરો અને હું ડા અવસર્પિણી હોવાના કારણે સાતિશય જ્ઞાનીઓની વિદ્યમાનતા નહી હોવાથી મતિભેદ થતા સમાચારી જુદી જુદી હોઈ શકે છે. વિધિ વિધાન પણ પૃથક પૃથક્ હોઈ શકે છે કોઈક સમયે બધા આચાત એક સ્થળે ભેગા થઈને પણ પાછા પિતાના મુનિઓને લઈ જુદા Page #341 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૧ જુદા વિચરી શકે છે. મતિજ્ઞાનની દુલતા હોવાના કારણે કદાચ કોઈક સમયે પરસ્પર વિચાર ભેદ થવાની પણ શક્યતા હોઈ શકે છે. અને પાછા તવા શેવસ્ત્રિના તાત્પર્ય પરસ્પર મિથ્યાદુકૃતં દઈ એક પણ થઈ જાય છે. આવી વિકટ પરિ. સ્થિતિમાં પણ પંચમ આરાના દોષે સમુદાયમાંથી કેઈ એકાદ મુનિ કે પદવીધર હઠાગ્રહી, વિતંડાવાદી, મિથ્યાભિમાની, ગુરુદોહી પિતાની બોલકણી શક્તિ વડે આખા સંઘમાં મતભેદ કરાવે, સંઘને તેડાવે, મુનિઓને આપસમાં લડાવે, સાધ્વી સંસ્થાના બે ભાગલા કરાવે, શ્રીમતેને તથા ટ્રસ્ટીઓને પરસ્પર વેરઝેર કે સમ્યકત્વ-મિથ્યાત્વને ચક્રાવે ચઢાવીને તેમને પોતાના હાથા બનાવી મંદિરે કે ઉપાશ્રયેના નામે ભગાણ પડાવે, પાઠશાળા એના પંડિતને પિતાના દલાલ બનાવી તેમની દ્વારા સંઘની વ્યવસ્થામાં તોફાન કરાવે. તરવા જેવ ના બદલે “તવા જ રાજ્યના ઉઠા ભણાવીને ગૃહસ્થની ભાવુકતાને દુરુપયેાગ કરાવી સંઘ વ્યવસ્થાને છિન્નભિન્ન કરાવે તે ભગવતીસૂત્રોના મતે કુલ, ગણ અને સંઘના પ્રત્યેનીક કહેવાશે. સ્વપિત સિદ્ધાંત કદાચ સાચા પણ હોઈ શકે છે. તથાપિ તે તો યદિ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવ સાથે અસંબંધિત હશે તો પણ તેને માટે કદાગ્રહમાં તણાઈ સંઘનો વિદ્રોહ કરો તે પાપ છે કેમ કે તે સંઘપ્રત્યેનીક બને છે. છેવટે સંઘસત્તા સર્વોપરી સત્તા હોવાથી તેને અખંડ શખવામાં જ માનવ અને સમાજનું કલ્યાણ છે. અનુકંપ્ય પ્રત્યેનીક ત્રણ પ્રકારના હોય છે. તપસ્વી પ્રત્યેનીક, ગ્લાન પ્રત્યેનીક અને શૈક્ષપ્રત્યેનીક, તપસ્વી એટલે ક્ષપક સાધુ. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ ગ્લાન એટલે રોગઆદિથી પીડિત બીમાર સાધુ, શિક્ષ-નવી દીક્ષા લીધેલ મુનિ. - આ ત્રણે મુનિઓ ભક્તિને ચગ્ય છે માટે અનુકંપ્ય છે. તેમની ભક્તિ કરવામાં અને કરાવવામાં દેષાદિને પ્રકટ કરી તેમને અંતરાય કરે તે રૂપ. અનુકંપ્ય પ્રત્યેનીક કહેવાય છે. હવે સૂત્રને આશ્રયી પ્રત્યુનીકે ત્રણ છે. સૂત્ર પ્રત્યેનીક, અર્થ પ્રત્યેનીક, તદુભય પ્રત્યનક. સૂત્ર પ્રત્યેનીક એટલે સમ્યગૃજ્ઞાનના ખજાના રૂપ જૈન શાસનનાં મૂળ સૂત્રો પ્રત્યે અસદુભાવ રાખવા, અને છતી શક્તિએ સૂત્રને ભણવાને પ્રયાસ ન કર તથા ભણેલા સૂત્રે ભૂલી જવું તે સૂત્ર પ્રત્યનીતા છે. અર્થ પ્રત્યેનીક–વંદિત આદિ પ્રતિક્રમણ સૂત્રો અને જીવવિચારાદિ પ્રકરણગ્રંથે ગેખી લીધા છે પણ તેને ભાવ. અને ભાવાર્થ સમજવામાં બેદરકાર છે તે અર્થ પ્રત્યનક્તા છે. તદુભય પ્રત્યેનકસૂત્રે અને અર્થે ઉપર બેદરકાર રહેનારને તદુભય પ્રત્યેનીક છે. આ પ્રમાણે ભાવ પ્રત્યેનીક ત્રણ પ્રકારના છે જ્ઞાન પ્રત્યેનીક, દર્શન પ્રત્યેનીક, ચારિત્ર પ્રત્યેનીક. અહીં ભાવ એટલે પર્યાય અને પ્રશસ્ત તથા અપ્રશસ્ત બંને પર્યા જીવમાં હોય છે. ક્ષાયિક જ્ઞાનાદિ ભાવ જે પ્રશસ્ત પર્યાય છે, તેના પ્રત્યે ઉદાસીનતા રાખવી તે ભાવ પ્રત્યુનીકતા છે. જેમ કે પ્રાકૃત ભાષામાં સૂત્રે કેણે રચ્યા? દાન વિનાના ચારિત્રનું શુ પ્રજન છે ? ઈત્યાદિ. Page #343 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૩ પાંચ પ્રકારનો વ્યવહાર : પ્રશ્ન—એ જ પ્રત્યેનકે યદિ પોતાની મેળે સમજીને પોતાને ધર્મ સમજી લે અને ગુરુ આદિને મિચ્છામિ દુક્કડે આપી ફરીથી તેનું પુનરાવર્તન ન કરે તે તે મુનિને ભગવતી સૂત્રકારે આરાધક કહ્યો છે. આવા આરાધક મુનિને વ્યવહાર કે હોય છે અને તે કેટલા પ્રકાર છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, વ્યવહાર પાંચ પ્રકારના છે તે આ પ્રમાણે – આગમ વ્યવહાર, શ્રુત વ્યવહાર, આજ્ઞા વ્યવહાર, ધારણ વ્યવહાર અને જીત વ્યવહાર. મોક્ષ મેળવવાની ઈચ્છાવાળો મુનિ સંયમી, મહાવ્રતધારી કે નિગ્રંથ કહેવાય છે. દ્રવ્ય અને ભાવથી ગૃહસ્થાશ્રમને સંપૂર્ણ ત્યાગી બનેલા તે મુનિને વ્યવહાર ગૃહસ્થને ગ્ય હોઈ શકે જ નહીં. કેમ કે પાપના દ્વાર જેમનાં ઉઘાડા હોય તે ગૃહસ્થાશ્રમી છે અને તે પાપના દ્વાર જેમણે બંધ ક્યાં છે તે સયમી કહેવાય છે. તેથી ગૃહસ્થાશ્રમીની જેમ ખાવું, પીવું, ઉઠવુ, બેસવું, બેલવું, લખવું આદિ વ્યવહારને સંયમધારી સ્વીકારી શકે તેમ નથી અને પ્રમાદવશ જે રાખવા જાય છે તે તેના સંયમમાં દૂષણેની પર પરા જ વધવા પામશે પરિણામે ભાવ સંયમથી તેનું પતન થશે. ત્યારે ભાવ સંયમી મુનિને વ્યવહાર કેવો હોય ? તેની વિચારણા ભગવતી સૂત્રમાં છે. - એક તીર્થકરથી બીજા તીર્થંકરની વચ્ચે પણ અવિચ્છિન્ન રૂપે રહેલી શ્રમણસ સ્થાને બધી સમયે કેવળજ્ઞાની, ચારજ્ઞાની, Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચતુર્દશ પૂર્વધારી આદિને સંપર્ક મળી શકતા નથી, તેમ શ્રુતને પણ સહવાસ બરાબર મળતા નથી. ત્યારે જે પુણ્યવંતા સંયમધારીને કેવળજ્ઞાનીની નિશ્રા પ્રાપ્ત થઈ છે, તેઓએ કેવળજ્ઞાન રૂપ આગમને વ્યવહાર કરે, જેમને કેવળજ્ઞાની નથી મળ્યા તેઓ ક્રમે ચાર જ્ઞાનવાળા, ત્રણ જ્ઞાનવાળા, ચતુર્દશપૂવ, દશપૂવ અને નવપૂવ મહાપુરૂષોને આગમ વ્યવહાર પાળવે તે આગમ વ્યવહાર કહેવાય છે. શ્રવ્યવહાર–જેમના ભાગ્યમાં કેવળી આદિને આગમ વ્યવહાર નથી રહ્યો, તેમને તીર્થકર પ્રરૂપિત અને ગણધરરચિત આચારાંગસૂત્ર આદિ શ્રતગ્રંથની અનુસારે પોતાનો વ્યવહાર કરે અર્થાત્ પિતાના સ યમની શુદ્ધિ માટે આચારાંગ આદિ સૂત્રને ભણવાં, ભણવવાં, વિચારવા અને તે શ્રતના અનુસારે એટલે કે મુતસિદ્ધાંતના અનુસારે પોતાને વ્યવહાર બનાવીને સંયમમાર્ગને શુદ્ધ કર. ચારાંગાદિ સૂત્ર પ્રમાણે પિતાની પ્રવૃત્તિ અને નિવૃત્તિને વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર કહેવાય છે. યદ્યપિ નવ, દશ, એકાદશ અને ચતુર્દશ પૂર્વમાં પણ શ્રુતત્વ વિદ્યમાન જ છે. તે પણ તે પૂર્વે અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનમાં વિશિષ્ટ હેતરૂપ હોવાથી તે સાતિશય જ્ઞાનસંપન્ન છે માટે કેવળજ્ઞાનીની જેમ તે આગમ છે અને આચારાગાદિ સૂત્ર શ્રત છે. આશાવ્યવહાર–જેમને શ્રુતવ્યવહાર પણ મળ્યો નથી તેમને ગીતાર્થો પાસેથી જેવી આજ્ઞા મળી હોય તે પ્રમાણે પોતાનો વ્યવહાર કરે. મતલબ કે દૂર દેશમાં રહેલા ગીતાર્થો પાસેથી Page #345 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૫ શિષ્ય દ્વારા જે આજ્ઞા મળી હોય તે અગીતાએ પાળવી તથા અતિચારોની શુદ્ધિ કરવી તે આજ્ઞા વ્યવહાર કહેવાય છે. ધારણાવ્યવહાર-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી ગીતાર્થે જે દેષની જે રીતે શુદ્ધિ કરી હોય તે પ્રમાણે યાદ રાખીને વૈયાવચ્ચ કરનારને પ્રાયશ્ચિત આપવું તે ધારણાવ્યવહાર છે. છતવ્યવહાર–પ્રાયશ્ચિત આપતાં સામેવાળાઓનું સંહન. બળ તથા તેમનું ધેય આદિ જોઈ તપાસીને પ્રાયશ્ચિત આપવું તે છતવ્યવહાર છે. આ પ્રમાણે રાગદ્વેષના ત્યાગપૂર્વક પિતાને જેવા પ્રકારને વ્યવહાર મળ્યા હોય તેવા વ્યવહારને કરતે આરાધતો મુનિ આરાધક થાય છે. પાંચે વ્યવહારમાં પૂર્વે પૂર્વેના વિશેષ બલવાન છે. જેમ કે જીત કરતાં ધારણ, તેના કરતાં આજ્ઞા, તેનાથી પણ શ્રુત અને તેનાથી પણ કેવળજ્ઞાનને વ્યવહાર શ્રેષ્ઠ છે. એયપથિકબંધ : ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે, હે ગૌતમ! બંધ બે પ્રકારના છે એથપથબંધ અને સાંપરાયિકબંધ. ઈયે એટલે ગમન અને તેને માટે પંથ એટલે રસ્તે તેને ઈર્યાપથ કહેવાય છે. મતલબ કે રાગ દ્વેષ વિનાના જે ભાગ્યશાળીઓ છે તેમને પણ મન-વચન અને કાયાના ગે હોવાથી માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર (ગમન) કરે પડે છે અને જ્યા કિયા છે ત્યાં કર્મ છે. આ કર્મને બધ બે પ્રકારે હોય છે જે ગના વ્યાપારમાં કોઈ પણ જાતનો રાગ નથી, દ્વેષ નથી, Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ મેહ નથી, તે ખંધ ઐય્યપથ કહેવાય છે અને જેમાં રાગ દ્વેષની માત્રા રહેલી હેાય છે, તે સાંપરાયિક "ધ કહેવાય છે. આ પ્રશ્નોત્તરમાં વિશેષ રૂપે અય્યપથની ચર્ચા છે. ૧૧મે શુઠાણે રહેલા ઉપશાંત માહવાળા. ૧૨મે ગુણુઠાણે રહેલા ક્ષીણુ મેહવાળા. - ૧૩મે' ગુણુઠાણે રહેલા કૅવળી ભગવંતે. આ પ્રમાણે ઉપરના ત્રણે ગુણુઠાણે જ આ એય પથિક કા મધ હાય છે. આનાથી નીચેના ગુણઠાણે આ કર્મ બાંધવાની યેાગ્યતા નથી. માટે નરકના જીવે, તીય 'ચા, તીય ચ શ્રીએ, બધાએ દેવે અને દેવીએ આ કર્મને બાંધતા નથી, પરંતુ પૂર્વ પ્રતિપન્ન ભાગ્યશાળી મનુષ્ય અને મનુષ્યસ્રીએ આ કમને ખાંધે છે. પ્રતિપદ્યમાન્ એટલે આ કર્મબંધનના પહેલા સમયમાં વત નારા. ૧. મનુષ્ય મધે છે. ૨. મનુષ્ય સ્ત્રી આપે છે. ૩. મનુષ્યેા ખાંધે છે. ૪. મનુષ્ય સ્રીએ આધે છે. ૫. મનુષ્ય અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. . ૬. મનુષ્ય અને મનુષ્ય સ્રીએ ખાંધે છે. ૭. મનુષ્યા અને મનુષ્ય સ્ત્રી બાંધે છે. ૮. મનુષ્યે! અને મનુષ્ય સ્ત્રીએ ખાંધે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૭ એપથિક કર્મને શું ? ૧. સ્ત્રી બાંધે? ૨. પુરૂષ બાંધે? ૩, નપુંસક બાંધે? ૪. સ્ત્રીઓ બાંધે? પ. પુરૂષ બધે? ૬. નપુંસક બાંધે? ૭. અથવા ને સ્ત્રી, ને પુરૂષ કે ને નપુંસક બાંધે? ઉત્તરમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! પહેલાના છે પ્રકારના છ વેદય કર્મવાળા પણ હોઈ શકે છે. માટે તેઓ ઐયપથિક કર્મના બંધક નથી. પરંતુ પૂર્વ પ્રતિપન્નને આશ્રયી વેદરહિત છ બાંધે છે કેમ કે કેવળીઓ ક્ષીણમાહી અને સગી બને પ્રકારના હોવાથી પૂર્વ પ્રતિપન્ન જીવે ઘણા હાય છે માટે બહુવચનમાં વાત કરી છે. પ્રતિપદ્યમાનમાં વેદરહિત જીવ અથવા વેદરહિત છે આ કર્મને બાંધે છે. પ્રશ્ન-હે પ્રભે! દરહિત છ ઐયપથિક કર્મને બાધે છે તે શું? ૧. સ્ત્રી પશ્ચાદ્ભૂત અવેદક જીવ બાંધે? ૨. પુરુષ પશ્ચાત્કૃત અદક જીવ. ૩. નપુંસક પશ્ચાત્કૃત અવેદક જીવ ૪. સ્ત્રી પશ્ચાત્કૃત વેદક જીવે બાંધે ? ૫. પુરૂષ પશ્ચાત્કૃત વેદક છો ૬. નપુંસક પશ્ચાત અવેદક જ બાંધે? (એક સગી ૬ ભેદ) ૧. અવેદક સ્ત્રી પશ્ચાસ્કૃત અને પુરૂષ પશ્ચાદ્ભૂત જીવ? ૨. વેદક સ્ત્રી પશ્ચાત્કૃત અને પુરુષ પશ્ચાદ્ભૂત છે ? Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૩. અવેદક સ્ત્રી પશ્ચાદ્ભૂત છે અને પુરુષ પશ્ચાદ્ભૂત જીવ ? ૪. વેિદક સ્ત્રી પશ્ચાદ્ભુત છે અને પુરુષ પશ્ચાદ્ભુત છો ? પ અવેદક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ અને નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ૬. અવેદક સ્ત્રી પશ્ચાદ્ભૂત જીવ અને નપુંસક પશ્ચાદ્ભુત છો ? ૭. અવેદક સ્ત્રી પશ્ચાદ્ભૂત છે અને નપુંસક પશ્ચાદ્ભૂત જીવ? ૮ અવેદક સ્ત્રી પશ્ચાદ્ભૂત છે અને નપુંસક પશ્ચાદ્ભૂત જીવો ૯. પુરૂષ અથવા નપુંસક પશ્ચાત્કૃત અદક ૧૦. પુરૂષ પશ્ચાત્કૃત વેદક જીવ અને નપુંસકે ૧૧. પુરૂષ પશ્ચાદ્ભૂત જીવે અને નપુંસક પશ્ચાદ્ભૂત જીવ ૧૨. પુરૂષ અને નપુંસક પશ્ચાત્કૃત અદક. (દ્ધિક સંયોગી ૧૨ ભેદ) ૧. પુરુષ સ્ત્રી નપુંસક પાત્કૃત અદક? ૨. પુરુષ સ્ત્રી નપુંસકે ૩. પુરુષ સ્ત્રી નપુસક , ૪. પુરુષ સ્ત્રીઓ નપુંસકે , , ? પ. પુરુષ સ્ત્રીઓ નપુંસકે ,, ૬. પુરુષ સ્ત્રીઓ નપુંસક , ૭. પુરુષ સ્ત્રીઓ નપુસંક જીવ ૮. પુરુષ સ્ત્રીઓ નપુંસકે પચાસ્કૃત અદક ? (ત્રિક સંયોગી ૮ ભેદ) આમ ૨૬ ભેદે અપથિક કર્મ બંધાય છે. શકે ? કે Page #349 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૮૯ પશ્ચાત્કૃત વેદક એટલે શું ? પહેલાં જેમને પુરુષવેદને કે સ્ત્રીવેદને કે નપુંસકવેદને અનુભવ કર્યો હોય અને પછીથી દીક્ષિત થઈ વેદ રહિત થયેલા જીને. ૧. પુરુષ પશ્ચાસ્કૃત અદક ૨. સ્ત્રી પશ્ચાદ્ભૂત અવેદક ૩. નપુસંક પશ્ચાત્કૃતવેદક કહેવાય છે. પ્રશ્ન–હે પ્રભો! એયપથિક કર્મને બંધ ભૂતકાળમાં કેઈએ કર્યો છે? વર્તમાનકાળમાં કરે છે? ભવિષ્યકાળમાં કરશે? આ પહેલો ભાગ થયે, બીજા પણ ભાગા નીચે પ્રમાણે થશે. ૧. કર્યો છે? કરે છે? કરશે? ૨ કર્યો છે? કરે છે? નહીં કરે ? ૩. કર્યો છે? કરતા નથી? કરશે? ૪. કર્યો છે? કરતું નથી ? નહીં કરે? પ. નથી કર્યો? કરે છે? કરશે ? ૬. નથી કર્યો? કરે છે? નહીં કરે? ૭. નથી કર્યો? કરતું નથી ? કરશે? ૮. નથી કર્યો? કરતા નથી ? નહિ કરે ? આ પ્રમાણેના ઉપરના આઠે વિકપ ભવાકર્ષની અપેક્ષાએ જાણવા. Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનેક ભવામાં ઉપશમ શ્રેણીની પ્રાપ્તિ થયે ઐ[પથિક કને કહેવાય છે. આઠે વિકલ્પેાને જરા ગ્રહણ કરવા તે ભવાક વિસ્તારથી જાણી લઇએ. ૨૯૦ (૧) અવેઇક (વેતત્વ વિનાના) જીવે પૂર્વ ભવમાં કેાઈક સમયે મેાહને ઉપશમ થયે છતે અય્યપથિક કનેા ખંધ કર્યો હતા. આ ચાલુ ભવમાં મેહના ઉપશમ થયે ફરીથી બંધ કરે છે, અને ભવિષ્યમાં પણ મેાહની ઉપશાન્તતામાં ખૂંધ કરશે. (૨) કેાઈ જીવે પૂર્વભવમાં ૧૧મે ગુઠાણું આવ્યા પછી બંધ કર્યાં. ૧૨મે ક્ષીણÀાહુ અવસ્થામાં પણ કરે છે પણ શૈલેશી અવસ્થામાં મધ કરતા નથી (૩) પૂર્વભવમાં બંધ કર્યાં, પરતુ ૧૧મા ગુણુઠાણાથી નીચે ઉતરી જવાથી ખ ધ કરતા નથી, પરતુ પછીથી પુનઃ કરશે. (૪) શૈલેશી અવસ્થા પહેલા કર્યાં, પછી કરતા નથી અને ભાવીમા પણ કરશે નહીં. (૫) પૂર્વાંના કોઈપણ ભવે મેહુકમના ઉપશમ કરવા જેટલી ક્ષમતા ન હેાવાના કારણે ઐર્યાપથિક કમ બંધ કર્યાં નથી પણ ચાલુ ભવમા પેાતાના પુરુષાથ મળે ઉપશાતતા થઈ અને મધ કર્યાં અને ભવિષ્યમાં પણ કરશે. (૬) પૂર્વભવમાં કર્યાં નથી અને ચાલુ ભવમાં મેહની ક્ષીણુ અવસ્થામા કરી રહ્યો છે. ભવિષ્યમાં કરવાની જરૂરત નથી. (૭) ભવ્ય જીવની અપેક્ષાએ પહેલા કર્યાં નથી, અત્યારે કરતા નથી પણ ભવિષ્યમાં કરવાની શકયતા છે, Page #351 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ શતક ૮મું : ઉદ્દેશક-૯, (૮) અભવ્ય આત્માની અપેક્ષાએ મહિને ઉપશાન્ત કર્યો નથી, વર્તમાનમાં મેહરૂપી મદમસ્ત હાથીને કંટ્રોલ કરવાની ક્ષમતા નથી, અને ભવિષ્યમાં પણ એ શક્તિ આવવાની નથી માટે ઐય પથિક બંધને માલિક અભવ્ય હોઈ શકે નહીં નવવેક દેવક મેળવો સુલભ છે, સામાન્ય દેવ અવતાર મેળવવો વધારે સુલભ છે મનુષ્ય અવતારમાં પણ રાજામહારાજા, શેઠ-શાહુકારે બનીને લાખો-કરોડ અને અઢળક હીરા-મોતીના ઝવેરાતે ભેગા કરવા તેમજ મોટી સત્તાઓ દ્વારા હજારો-લાખને મૃત્યુના મુખમાં ધકેલવા સાથે જીવનમાં તોફાની તત્વ પ્રાપ્ત કરવું ઘણું જ સરળ અને સુગમ છે. પરંતુ પિતાના આત્માને કંટ્રોલ કરી સમયે સમયે ઉત્પન્ન થતાં કામ ક્રોધ મેહ અને લેભ નામના ગુંડાઓને મારી ભગાડવા ઘણું જ કઠણ છે. પિતાની ધર્મપત્નીઓને લાખો રૂપીયાના આભૂષણોથી તેમજ બંગલાઓને લેટેસ્ટ ફેશનેબલ બનાવવામાં કેવળ વિજળીના ચમકારા જેવું ક્ષણસ્થાયી પુણ્યકર્મ જ કામ કરી રહ્યું હોય છે. જ્યારે ભવભવાતરના ઉપાર્જન કરેલા પાપકર્મોથી ભારી બનેલા પિતાના આત્માને સુધારવા માટે મેહકર્મને ઉપશમ કરે અત્ય ત કઠણ માર્ગ છે, જે સૌને માટે સુગમ નથી. - હવે ગ્રહણાકર્ષ (એક જ ભવમા એર્યાપથિક પુદ્ગલેને ગ્રહણ કરવા રૂપ)ની અપેક્ષાએ પણ પૂર્વ પ્રમાણે આઠ વિકલ્પ સમજવા અને ઘટાડવા. આ ઐર્યા પથિક બ ધ સાદિ સપર્યવસિત જ હોય છે અને સર્વ દેશથી સંપૂર્ણ રૂપે બંધાય છે. સાપરાયિક કર્મને બંધ કેણ કરે? બધાયે નારકે, તિર્યો, તિર્યંચ સીઓ, બધા દેવે અને Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બધી દેવીઓ નિયમા સાંપરાયિક કર્મનાં માલિકે છે. જ્યારે મનુષ્ય અને મનુષ્ય સ્ત્રીઓ કષાયપૂર્વક હોય છે ત્યારે તે નિયમો બંધ કરે છે. તેમ તે સવેદ હોવાથી પણ કમને બાંધે છે અને કષાય તથા વેદ વિનાના મનુષ્ય તેમજ મનુષ્ય સ્ત્રીઓ આ કર્મના બંધક નથી. ત્રણે વેદકર્મની ઉપશાન્તિમાં અથવા ક્ષીણતામાં જ્યાં સુધી યથાપ્રખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અપગત વેદવાળે નેપુરુષ, સ્ત્રી અને નેનપુંસક પણ આ કમને બંધક હોય છે. સંસારી જીવ જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત કરતો નથી, ઉપશમ કે ક્ષપક પણ બન્યું નથી ત્યાં સુધી નિયમા તે જીવાત્મા આ કર્મને માલિક છે. એટલે કે સાંપરાયિક કર્મને બંધ કરતે જ રહે છે. વર્તામાનમાં પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરશે. મેહકર્મનો ક્ષય થયા પહેલા ભૂતકાળમાં જીવે આ કમનો બંધ કર્યો છે. - વર્તમાનમાં કરે છે અને ભાવમાં મેહક્ષય થયે બાંધશે નહીં ઉપશાંત મેહ પહેલા જ કર્મ બાધ્યું છે. ઉપશાંત થયા પછી બાંધતા નથી, પણ મેહની ઉપશાંત અવસ્થાથી ચુત થઈ જાય ત્યારે બધ કરશે. અનાદિ કાળથી સાંપરાયિક કર્મનો માલિક હોવાથી ભૂતકાળમાં બાંધ્યું છે. વર્તમાનકાળમાં જ્યારે મહિને ક્ષય થાય છે ત્યારે બાધતો નથી અને ભાવમાં પણ બાંધશે નહીં. ઉપશાંત મોહવાળા બનીને તેનાથી ચુત થઈ જાય, પાછા કરીથી તે જીવ ઉપશાન્ત કે ક્ષય દશાને પામે છે તે અપેક્ષાએ આ કર્મ સાદિ સપર્યવસિત બંધ કહેવાય છેઅભવ્ય જીવની Page #353 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૯૩ અપેક્ષાએ અનાદિ અનંત છે, ક્ષેપકની અપેક્ષાએ અનાદિ સપર્યવસિત છે, પણ સાદિ અપર્યવસિત ભાગો નથી. આત્મા પોતાના સંપૂર્ણ દેશથી સંપૂર્ણ રૂપે સાંપરાયિક કર્મ બાંધે છે પરિષહ સંબંધી વક્તવ્યતાઃ પ્રશ્ન–હે ભગવન્! કર્મો કેટલા પ્રકારના છે? જવાબમાં ભગવાને કહ્યું કે, કમેં આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે –જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. - રાગદ્વેષના ભારથી ભારી થયેલે આત્મા અનાદિ કાળથી કર્મોના ચક્કરમાં ફસાયેલ છે. આમ તે આત્માને પ્રતિસમયને એકે એક અધ્યવસાય એકે એક કર્મ જ છે. પણ તે બધાએ અધ્યવસાયને આઠેમાં સમાવેશ થઈ જવાની કર્મોની સંખ્યા આઠ છે. આ કર્મો જેમ પ્રતિસમયે બંધાય છે અને ભવભવાતરમાં કરેલા પ્રારબ્ધ કર્મો ઉદયમાં આવતા રહે છે જેમ દેરી પર લટકાયેલા કપડા ઉપર નવી ધૂળ લાગતી જાય છે અને જુની ધૂળ પોતાની મેળે ખરતી પણ જાય છે, તેમ કર્મોના ઉદયે આત્માની પરિસ્થિતિ પણ તેવા પ્રકારે થઈને સુખ–દુઃખ આવ્યા કરે છે કર્મસત્તા ત્રિકાળાબાધિત સર્વતંત્રસ્વતંત્ર હોવા છતાં ય વૈરાગ્યરાજાની છાવણીમાં પ્રવેશેલે પંચમહાવ્રતધારી મુનિ ગુરુની આજ્ઞામાં રહીને આ કર્મસત્તા સાથે જબરદસ્ત રણમેદાન રમે છે અને એક સમય એવો પણ આવી જાય છે કે કર્મોના એકે Page #354 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એક પરમાણુને આત્માના પ્રદેશથી અલવિદા લેવી પડે છે. ત્યાર પછી આતમા પોતાના મૂળ સ્વભાવમાં આવે છે અને નિરંજન નિરાકાર, શુદ્ધસ્વરૂપી અડુત, સર્વજ્ઞ, દેવાધિદેવ તીર્થ કર ભગવાન પરમાત્મા પરમેશ્વર બને છે. હે પ્રભો ! પરિષહો કેટલા છે? જવાબમાં ભગવાને બાવીશની સંખ્યામાં પરિષહો કહ્યાં છે. સંયમમાર્ગમાં આગળને આગળ વધતે આતમા પિતાના સંયમમાર્ગથી ડગે નહીં અને કર્મોના ચૂરેચૂરા કરી નાખે તે માટે ઉદયમાં આવેલી અથવા જાણી બુઝીને ઉદયમાં લાવેલી વિટંબનાઓને સહન કરે તેને પરિષહે કહેવામાં આવે છે. આત્મા ચાહે ગમે તેવી સ્થિતિમાં હોય તે ય ઉપાર્જન કરેલા પ્રારબ્ધકર્મોને ઉદયકાળ તે સર્વથા નિશ્ચિત જ છે. જ્ઞાનારણીય કર્મોના ઉદયે આત્મા પિતે પિતાની અનઆવડતના કારણે બીજાઓ દ્વારા અપમાનિત તિરસ્કારિત અને હસનીય બનીને વાર વાર દુઃખી બને છે. વેદનીય કર્મોના કારણે કોઈક સમયે પરાધીન બન્યા છતા ભૂખે, તે બીજા સમયે તરસ્યા ઠંડીની મોસમમાં ધ્રુજત, ગરમીમાં હેરાન પરેશાન થતો રહે છે અને દુઃખ સહન કરે છે. મેહનીય કર્મના ઉદયે કોઈક સમયે ફોધી બનીને બીજા એના પ્રેમથી વંચિત રહે છે, માની બનીને મિત્રોને પણ દુશ્મન બનાવે છે, માયાવી બનીને સગા કુટુબીઓને પણ વિશ્વાસઘાતનું પાપ માથા ઉપર વહેરી લે છે અને લેભી બનીને બીજાના હાથે માર યથી Page #355 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૯૫ પોતપોતાના કર્મોને ભેગવતે અને પુનઃ પુનઃ નવીન કર્મોને ઉપાર્જન કરતે રહે છે જ્યારે સંયમધારી આત્મા કર્મોના ઉદયને સમ્યજ્ઞાન દ્વારા કેળવાયેલી પિતાની આત્મશક્તિ વડે તે તે દુઃખને જાણ બુઝીને સહન કરે છે. સારાશ કે અજ્ઞાની આત્મા દુઃખી–મહાદુઃખી બનીને કર્મોને ભેગવે છે, ત્યારે સમધારી આત્મા હસતે મેઢે મારા જ કર્મો મારે ભેગવવાના છે એમ જાણું બુઝીને કર્મોને ભગવે છે, અને તેને ચક્રમાથી છૂટી અનંત સુખને મેળવવાને માટે પોતાની શક્તિને વિકાસ વધારતા જાય છે જેલમાં પડેલે ચોર ભૂખે મરે છે, લુખા–સુકા ટૂકડા ખાય છે, જમીન પર સૂવે છે, બ્રાચર્ય પાળે છે તથા દાઢીમૂછ કે માથા પરના વાળ વધી ગયા છે તે ય ન છૂટકે સહન કરે છે. અર્થાત્ ઈચ્છા નથી તે ય ભૂખે મરવું પડે છે. નથી ભાવતું તો ય લુખા-સુકા રોટલા ખાવા પડે છે, ફરજિયાત બ્રહ્મચર્ય પાળવું પડે છે, ઊંઘ નથી આવતી તે ય જમીન પર સૂવા સિવાય બીજો માર્ગ નથી, દાઢી-મૂછના વાળ નથી ગમતા પણ બીજો ઉપાય કયો ? આ પ્રમાણે અનિચ્છાએ પણ દુઃખેની પર પરા ભોગવવી પડે છે. ત્યારે સ યમી આત્મા ઉપર પ્રમાણેના દુઃખને સંયમની સમજદારીપૂર્વક હસતા હસતા ભગવશે. માટે એક સરખી કિયાએ હોવા છતા પણ શેર કરતા સ યમધારી હજાર વાર વંદનીય છે. જગતને માટે વાર વાર પ્રશંસનીય છે. પિતાના સ યમમાર્ગને બાધા થાય તેવા પ્રકારના આહાર, પાણી, સ્ત્રી, ચર્યા, સંથારા, કપડા આદિ પદાર્થો મળવા છતા પણ તેને ઠકરાવી દેશે અને પોતાના સયમની રક્ષા કરશે. પર ચર્યા, સા બધા થાય Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રણમેદાને ચઢેલે સૈનિક શત્રુ સૈન્યને પરાજિત કરી જેમ વિજયમાળા મેળવે છે, તેમ આત્મસ યમી પણ મેહરાજાના એક પછી એક સુભટને પછાડ અને પિતાના સંયમની રક્ષા કરતે મેક્ષ ભણી આગળ વધે છે, અને મુક્તિકની(કન્યા)ની વરમાળા પહેરે છે. હવે પરિષહના સ્વરૂપને જાણીએ – (૧) દિગિછા પરિષહ-એટલે ભૂખ પરિષહ–તપના પારણે અથવા ક્ષુધા વેદનીયના પ્રબળ ઉદયે ગોચરી (ભિક્ષા) નીકળે સાધુ સ યમને દુષણ લગાડે તે અષણીય, સચિત આદિ દૂષણથી યુક્ત આહાર નહીં લેતા, સર્વથા નિર્દોષ આહારનું ગ્રહણ કરશે અને ક્ષુધાવેદનીય કર્મને સહન કરશે પણ દૂષિત આહાર સ્વીકારશે નહીં (૨) પિપાસા પરિષહ–ખૂબ તરસ લાગવા છતાં પણ સાધક કુવા-વાવડી કે વરસાદનું પાણી ગ્રહણ કરશે નહીં અને ગૃહસ્થને ત્યાં ત્રણવાર ઉકાળા આવેલું પાણી લેવાનો આગ્રહ રાખીને પિતાના સંયમમાં સ્થિર રહેશે (૩) શીત પરિષહ-ભયંકર ઠંડીમાં પણ પોતાના સંયમની રક્ષાર્થે અગ્નિ, સગડી, તાપ અથવા પડિલેહન કર્યા વિનાના કપડાઓને ઈચ્છશે નહીં. (૪) ઉષ્ણુ પરિષહ–ગરમીમાં પણ સર્વથી કે દેશથી સ્નાનને નહી ઈરછ મુનિ સમભાવે રહેશે અને ઉષ્ણતાથી ક ટાળી જઈને ઠડી હવાના સ્થાનને પણ ઈચ્છશે નહીં (૫) દશ–મશક પરિષહ-ચતુરિન્દ્રી પ્રાણ વિશેષ ડાસ, મછર, માખી, જૂ, માકડ આદિના ઉપસર્ગને સહન કરતે મુનિ તે મુદ્ર જંતુઓ શરીરને વ્યથા ઉત્પન્ન કરે છે તે Page #357 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૨૯૭ પણ તેમના નિવારણ માટે પ્રયત્ન કરે નહીં તેમ તેમનાથી ભય પણ પામે નહીં અને તેમના પ્રત્યે દ્વેષ પણ લાવે નહીં. (૬) અચેલ પરિષહ-કેઈક સમયે વસ્ત્રને અભાવ હોય, અથવા જીર્ણપ્રાય વસ્ત્ર મળે તે પણ લજજા પામે નહીં દૈન્ય લાવે નહીં. બીજા વસ્ત્રની આકાંક્ષા પણ કરે નહીં. (૭) અરતિ પરિષહ-મેહનીય કર્મથી ઉત્પન્ન થયેલે માન કિ વિકાર ભલભલાને પણ ચલાયમાન કરવા સમર્થ હોય છે પરંતુ આત્મકલ્યાણને સાધક તેવા અરતિ એટલે માનસિક ખેદને ઉત્પન્ન કરાવનારા સ્થાનમાં રહીને પણ સ્વસ્થ રહે છે અરતિને પણ માનસિક જીવન માટેની ટ્રેનીંગ સમજીને સ્થિર રહે. કેમકે સાધકમાત્ર સમજે છે કે અશુભ પગલે, અણગમતી ખાનપાનની સામગ્રી, રહેઠાણે આદિ સ્વતઃ જડ છે તે તે જડ પદાર્થો ઉપાગવત મારા આત્માને શું કરવાના છે? એમ સમજીને અરતિ સ્થાને પ્રત્યે દ્વેષ લાવ્યા વિના સમતાભાવમાં (૮) સ્ત્રી પરિષહ-વ્યવહારમાં રહેતાં, અથવા એકાતે રહેતાં કદાચ કઈ સ્ત્રી દુરાચારભાવથી સાધક પુરૂષને, અથવા દુરાચારભાવથી કોઈ પુરુષ સાધક સ્ત્રીને વ્યભિચાર માટે આમ ત્રણ આપે, તે પણ સાધક પિતાના સંયમમાગ માટે તેને ક ટક સમાન સમજીને તેને ઠેકર મારે અને પિતાના સયમની રક્ષા કરે. કેમ કે બ્રહ્મચર્યસાધના જ ગુરૂકુલવાસ છે અને ગુરૂકુલવાસ જ બ્રહ્મચર્ય છે, જે સાધક માત્રને માટે અનિવાર્ય છે. (૯) ચર્યા પરિષહ-સંયમધારીને રાગ અને દ્વેષને માટે એક ગામથી બીજે ગામ અને એક દેશથી બીજા દેશમાં જવું સર્વથા હિતાવહ છે. તેમ કરતાં કદાચ વિહારના કો. આવે Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે તે ય તેને સહન કરે કેમ કે ગ્રામાન્તર કે દેશાન્તર સયમની શુદ્ધિને માટે છે તથા વિહારના કષ્ટોથી કંટાળીને એક સ્થાને જ રહેવુ તે અસ યમ છે. (૧૦) નૈષેધિકી પરિષદ્ધ–ઉત્તમ સ્વાધ્યાયને માટે શૂન્યગૃહ તથા શ્મશાન ભૂમિમાં કદાચ સમય પસાર કરવા પડે અને ત્યાં જે કંઇ ઉપસર્ગ આવે તેને ખેદ લાવ્યા વિના સહન કરેઅત્રસ્ત રહે (૧૧) શય્યા પરિષહુ-શય્યા એટલે વસતિ. સાધુને રહેવાનું સ્થાન કદાચ પ્રતિકૂળ પણ હાઇ શકે છે. તે પણ મનમાં દુ:ખ ન લાવે. (૧૨) આક્રોશ પરિષહુ-ગોચરી પાણી જતાં કદાચ કેઈ અણુસમજુ માણસ સાધુને આક્રોશપૂર્વક કઇંક એલે, ભાંડે તે પણ તેના પ્રત્યે ભાવદયા ચિતવીને તેના દુચનાને સહન કરવા, આત્માથી અળવાન અનેલે સાધક પ્રતિક્ષણે વિચારવ'ત ખનશે. કેમ કે ભગવાન મહાવીરસ્વામીએ ચ ડકૌશિક જેવા નાગરાજના ડખ સહન કર્યા, પાર્શ્વનાથ ભગવાને કમડૅના જીવલેણ ઉપસર્વાં સહ્યાં, તે પછી મારે તે કેવળ આ ભાઇના દુચના જ સહુન કરવાના છે. એમ સમજીને આત્મસયમી પેાતાની સયમ સાધનાથી ચલાયમાન થશે નહીં. (૧૩) વધ પરિષહ-કદાચ કોઈ માણસ સાધુને લાકડીથી માવ્વા માટે પણ તૈયાર થાય, તે ય સમતાભાવનું આલ'બન સ્વીકારીને તેના મારને પણ સહન કરે. કેમ કે સહન કરવું તે સમતાભાવના લક્ષણ છે અને સમતાભાવ જ સાધુતા છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૯ ૨૯૯ (૧૪) યાચના પરિષ—માન–અહંકારને નામે મેહકના સખળ સુભટે આપણને ઘણા ભવા સુધી રખડાવ્યા છે. તેથી આ ભવમાં આવું ન બને તે માટે વાતે વાતે ઉત્પન્ન થતાં માનઅહુ કારને જ મારી નાખું. એમ સમજીને તે સાધુ તૃણુના ટૂકડાથી લઈ ખધી વસ્તુએની યાચના કરશે. તેમાં કદાચ કઈક સમયે માન-અહુકાર વચમાં આવે તે પેાતાના આત્માના કટ્ટર વેરી જેવા માનને જ દખાવી દેવાના ભાવ રાખીને પેાતાની સાધનાને તેજ બનાવે. ' (૧૫) અલાભ પરિષદ્ધ-પેાતાના અંતરાયકર્મોને લઇ કઇ વસ્તુની યાચના કરવા છતાં પણ વસ્તુની પ્રાપ્તિ સુલભ બનવા નહીં પામે, તે ય પેાતાના મનમા તે વસ્તુ માટેનું આ ધ્યાન કરે નહીં; તેમ “હું કેવેા ગરીબ છું કે મને માંગવા છતાં પણ કંઇ મળતું નથી” આવે કેન્યભાવ પણ લાવવા ન જોઇએ. વસ્તુત. એમ ચિંતવે કે પૌદ્ગલિક પદાથ સયમ નથી માટે જે વસ્તુ નથી મળી તે માટે હું મારા સયમભાવને બગાડીશ જે નહીં અને હુવેથી તે પૌદ્ગલિક વસ્તુઓને જ ત્યાગ કરીશ. (૧૬) રોગ પરિષહુ~સયમભાવમાં સ્થિર રહે છતે પણ પૂર્વ ભવની અસાતા ઉદયમાં આવતાં કઇક રોગની ઉત્પત્તિ પણ થવા પામે તે ય આત્મામા સ્થિર રહીને સહન કરવુ, પણ જે ચિકિત્સામાં ઘણા જીવાની હત્યા હાય તેવી દવા ન કરાવતા, નિર્દોષ દવા કરાવવી. (૧૭) તૃણસ્પર્શ પરિષદ્ધ—તૃણમય સ થારે મળ્યે છતે તૃણુના સ્પર્શીથી જે પીડા થાય તેને સહન કરે પણ મુાનધર્માંની નિ’દા ન કરે Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧૮) જલ પરિષડ–જકલ એટલે શરીર, હાથ, પગ, સુખ અને વસ્ત્ર ઉપર લાગેલા મેલને કારણે કદાચ અરતિ માનસિક ખેદ થાય તે પણ પાપના ભરેલા શરીરને સર્વગ્નાનથી કે દેશસ્નાનથી સાફ કરવાની ભાવના ન રાખે. (૧૯) સત્કાર પુરસ્કાર પરિષહ-સાધક મુનિને પૂર્વભવના પુણ્યકર્મના ચગે ઘણું ભાગ્યશાળી ગૃહસ્થો વસ્ત્ર, પાત્ર, કામલી આદિથી સત્કારે અથવા ઘણા મેટા શ્રીમંત અને રાજદ્વારીઓ પુરસ્કારે તે પણ પિતાના આત્માના ઉત્કર્ષનું વજન કરે એટલે કે ગર્વની માત્રા ઉત્પન્ન નહીં થવા દે, અને તેની પ્રાપ્તિ નહીં થતા તેની આકાંક્ષા પણ ન કરે (૨૦) પ્રજ્ઞા પરિષહમતિજ્ઞાન વિશેષને પ્રજ્ઞા કહેવાય છે. તે પ્રજ્ઞાના બળે ઘણું ભાવુકોનું આકર્ષણ પોતાની તરફ થાય, તે પણ પ્રજ્ઞાના સદૂભાવમાં મદ–ગર્વ ન કરે, અને તેનો અભાવ હોય બુદ્ધિબળ ઓછું હોય તે ઉદ્વેગ પણ ન કરે. (૨૧) જ્ઞાન પરિષહ-મતિ આદિ જ્ઞાનની વિશેષતાના સદુભાવે મદને વજે અને ઓછા જ્ઞાને ખેદ ન પામે. બીજા ગ્રંથમાં આને અજ્ઞાન પરિષહના નામે ઓળખાવી છે સાર સરખે જ છે કે જ્ઞાન માત્રા ઓછી હેતા દુઃખી ન થાય અને સંયમ પ્રત્યે તિરસ્કાર ન લાવે. (૨૨) દર્શન પરિષહ-દર્શન એટલે નવ તો પ્રત્યે શ્રદ્ધા. જિનેશ્વર દેવના અત્યંત સૂક્ષ્મ ભાવેને આપણે ન સમજી શક્યા હોઈએ તે પણ જિનકથનમાં અશ્રદ્ધા ઉત્પન્ન થવા નહીં દે. પ્રશ્ન–ક્યા પરિષહ ક્યા કર્મોના ઉદયે હોય છે? Page #361 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૩૦૧ ભગવાને કહ્યું કે પ્રજ્ઞા પરિષહ જ્ઞાનાવરણીયના ભેદરૂપે મતિજ્ઞાનાવરણીય કર્મમા સમવતાર પામશે. કેમ કે પ્રજ્ઞા(બુદ્ધિ)ના અભાવમાં મતિજ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે. પ્રજ્ઞાના અભાવમાં દૈન્ય અને સદૂભાવમા માન આ બંને ચારિત્રમેહનીય કર્મની સત્તામાં હોય છે. સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રેગ, તૃણ સ્પર્શ અને મળ પરિષહોથી થતી પીડામાં વેદનીય કર્મ કારણરૂપે છે અને તે પીડાને સહન કરવામા ચારિત્ર મેહ નીય કર્મને પશમ કામ કરી રહ્યો છે. કેમ કે “સહન કરવું એ ચારિત્ર છે.” દર્શન પરિષહ જે તત્ત્વ શ્રદ્ધાનરૂપ છે તે દર્શનમોહનીયના ક્ષયોપશમમાં જ હોઈ શકે છે. આ અરતિ પરિષહમાં અરતિ મેહનીય કર્મ કારણરૂપે છે. અલ પરિષહ જુગુપ્સા મોહનીય કર્મમાં સમાવેશ થશે. સ્ત્રી પરિ. બ્રહમાં વેદકર્મ કામ કરે છે. નૈધિક પરિષથી ભયની ઉત્પત્તિ થાય છે. માટે ભય મેહનીયકર્મમાં સમાવેશ થશે. યાચના પરિષહ માનમેહનીય કર્મના કારણે છે. કેમ કે માન મેહને લઈ યાચના ટુકર હોય છે. આક્રોશ પરિષહમા ક્રોધ નામને મેહ કામ કરે છે. સત્કાર પુરસ્કાર પરિષહ આનાથી માન મેહકર્મના ઉદયની સંભાવના હોવાથી મેહકર્મમાં સમાવેશ થશે અલાભપરિષહ-લાભાન્તરાય કર્મના કારણે આ પરિષહની સ ભાવના હોય છે. જે જીવાત્મા સાત કર્મોને બ ધક છે તેમને ઉપરની બાવીશ પરિષહ હાય છે પણ એક સાથે વીશ પરિષહોને વેદશે કેમકે જે સમયે શીતપરિષહને ઉદય હશે ત્યારે ઉગણવેદના હોતી નથી. તેમ ચર્યાપરિષહની વિદ્યમાનતામાં નધિકી હોતી નથી, Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બાકીનો વિસ્તાર મૂળ સૂત્રથી જાણું લેવો. , જબૂદ્વીપના બંને સૂની વક્તવ્યતા મેરૂ પર્વતની સમતલ ભૂમિથી જ બૂદ્વીપમા ઉદયાસ્ત પામતા બંને સૂ ૮૦૦ જનની ઉચાઈ ઉપર જ વિદ્યમાન છે. આમાં કઈ કાળે પણ ફેરફાર નહી થવા છતાં પણ એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં નિયત થયેલી ઉંચાઈથી સૂર્ય ક્યારે પણ નીચે આવતું નથી. તેમ આનાથી ઉપર પણ જઈ શકતા નથી. શાસ્ત્રીય હકિકત આ પ્રમાણેની સત્ય હોવા છતાં પણ સૂર્ય ઉદયકાળે અસ્તકાળે દૂર હોવા છતાં જેનારને સમીપમા કેમ દેખાય છે? અને મધ્યાહ્નમાં નજદીક દેખાતે પણ સૂર્ય બહુ દૂર કેમ દેખાય છે. અર્થાત્ દૂર રહ્યો છતા સૂર્ય ઉદયકાળે જેનારને નજદીક જેવું લાગે છે. અને અસ્ત સમયે પણ નજદીક હોવાને ભાસ થાય છે. જ્યારે ભરબપેરે સાવ સમીપે હોવાનો ભાસ હોવા છતાં પણ દૂર દૂર દેખાય છે આવું શા માટે થાય છે? કેવી રીતે થાય છે? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે ઉદયને પામતા સૂર્યની લેશ્યા(તેજ)નો પ્રતિઘાત એટલે પિતાના તેજને વિકાસ નહીં થયેલ હોવાથી સુદશ્ય એટલે સૌને જોવા લાયક હોય છે માટે હું ગૌતમ ! સૂર્ય ઉદયકાળમાં જેનારને દૂર હોવા છતાં પણ સમીપે દેખાય છે. અને અસ્ત સમયે પણ એમ જ છે. જ્યારે મધ્યાહ્નકાળે સૂર્ય બધી રીતે તેજસ્વી હોય છે. માટે દુદ્રશ્ય–જોઈ ન શકાય તે –હેવાથી માથા ઉપર જ સમીપે દેખાવા છતાં દૂરદૂર દેખાય છે. હે પ્રભો ! જમ્બુદ્વીપના બંને સૂર્યો શું વ્યતિકાંત ક્ષેત્રમાં આવે છે? અતિક્રમ્પમાન ક્ષેત્રમાં જાય છે ? અથવા ગન્તવ્ય ક્ષેત્રમાં જાય છે ? ગમન કરાતો માર્ગ જે ઉલંઘી લીધું છે તે અતિકાંત, Page #363 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૯ ૩૦૩ ઉલંઘન કરાતો માર્ગ અતિક્રશ્યમાન છે. નિકટ ભવિષ્યમાં કે થેડી કલાક પછી જ્યાં જવાનું હોય છે તે ગતવ્યક્ષેત્ર કહેવાય છે. ભગવાને કહ્યું કે, સૂયે જે રસ્તાને કાપી લીધે તે ક્ષેત્રમાં સૂર્ય જ નથી. ભવિષ્યમાં જે રસ્તે જશે? તે રસ્તાના ક્ષેત્રમાં વર્તમાનકાળે જતો નથી, પણ પતિપન્ન (ગમ્યમાન) ક્ષેત્રમાં જ સૂર્ય જાય છે. - જેમ કે સૂર્ય દિવસભરમાં લગભગ ૫૫ કળા ચાલવાને હોય છે. તેમાથી ૨૩ કળા ચાલી ચૂક્યો છે ૨૪મી કળામાં ચાલી રહ્યો છે. સારાશ કે જે કળાનું ક્ષેત્ર સમ્પન્ન કર્યું છે માટે ૨૨મી કળા તરફ સૂર્ય આવતા નથી અને ગમ્યમાન કળાને છેડી આગળની કળાના ક્ષેત્રમાં વર્તમાનમાં જશે નહીં. માટે જ ગમ્યમાન ક્ષેત્રમાં સૂર્ય ગતિ કરે છે. આ પ્રમાણે અતિત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત પણ કરતા નથી. પરંતુ વર્તમાનક્ષેત્રને જ પ્રકાશિત કરે છે અને તે પણ સબંધિત ક્ષેત્રને જ પ્રકાશે છે. છએ દિશાને પ્રકાશિત કરેતે સૂર્ય સ્પષ્ટ થયેલા ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે, તપાવે છે. બંને સૂર્યો પોતાના વિમાનથી ઉચે ૧૦૦ ચજન ક્ષેત્રને તપાવે છે. ૧૮૦૦ જન પિતાથી નીચેના ક્ષેત્રને તપાવે છે તિર્થો ૪૭૨૬૩ | જન પ્રમાણને તપાવે છે ભગવાન મહાવીર સ્વામીની દિવ્યવાણ સાભળીને ગૌતમસ્વામી ખૂબ પ્રસન્ન થયા, પ્રભાવિત થયા અને ભગવંતના ગુણાનુવાદ કર્યા ; નવ ઉદેશ સમાપ્ત. તું Page #364 -------------------------------------------------------------------------- ________________ શતક આઠમું : ઉદ્દેશક-૧૦ પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના: હે પ્રભે! બંધ કેટલા પ્રકારે કહ્યો છે? જવાબમાં ભગવાને કહ્યું કે બ ધના બે પ્રકાર છે. પ્રાગબંધ અને વિશ્વસાબંધ. આખાએ બ્રહ્માંડમાં (૧૪ રાજલકમાં) જે કંઈ તત્વ દેખાય છે તે કાં તે ચેતન છે અને કાં તે જડ છે. આ બંનેથી અતિરિક્ત બીજું એક પણ તત્વ નથી. માટે ચેતન અને જડનું મિશ્રણ જ સ સાર છે આ બંને પોતપોતાની મર્યાદામાં અનંત શક્તિને ધરાવનારા છે. અને સંખ્યાબળમાં ચેતનત પણ અનંતાનંત છે અને જડતત્ત્વ પણ અનંતાન ત છે. પોતાની અદમ્ય શક્તિ વડે સંસારમાં પોતે પણ પરિવર્તિત થતાં સંસારને પણ પરિ. વર્તન કરનારા છે. આ પ્રમાણે આખોને સર્વથા પ્રત્યક્ષ સંસારના રૂપાંતરમાં કે પરિણામાંતરમાં ઈશ્વરીય તત્ત્વની કલ્પના ચુક્તિ, અનુભૂતિ અને શ્રુતિને પણ સુસ ગત નથી. આપણાં જીવનનાં પ્રત્યેક પ્રસંગમાં ઈશ્વરની પ્રત્યક્ષ કે પરેક્ષની હાજરી રહી હોય તેવો અનુભવ પણ કોઈને થયે નથી. પિતાની જીવનયાત્રામાં કેઈપણ જીવને જે કંઈ સુખ–દુઃખ, સંગ, વિયાગ અનુભવાય છે, તેમાં પોતાની સદ્દબુદ્ધિ કે દુબુદ્ધિને ચમત્કાર છે. જેની પાછળ પૂર્વભવીય પ્રારબ્ધ કર્મો જ કામ કરી રહ્યા છે. તથા અતીન્દ્રિય જ્ઞાનના માલિક, તિર્થ. કરદેવપ્રણતશ્રુતિ (આગમ) પણ જગતના નિર્માણમાં, સંચાલનમાં, પાલનમાં કે સંહરણમાં ઈશ્વરની સત્તાને ઈન્કાર કરે છે Page #365 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૦ ૩૦૫ જૈન શાસને ઈશ્વરને પૂજ્યતમ અને સંસારીઓને પૂજક માન્યા છે. અર્થાત્ ઈશ્વર આપણે પૂજ્ય છે, અને આપણે પૂજક છીએ. ઈશ્વરને આરાધ્ય દેવ સમજીને, આરાધક માત્ર પરમાત્માની હૈયાના ભાવથી આરાધના, પૂજા, ભક્તિ કરે એ જ સર્વશ્રેયસ્કર માર્ગ છે. અનંતાનંત પુદ્ગલ પરમાણુઓથી અને સ્કંધોથી પરિપૂર્ણ સંસારમાં એક પુદ્ગલ બીજાથી છુટા પડે છે અને નિમિત્ત મળતા જ પાછા જોડાઈ જાય છે. છૂટા પડેલા પુદ્ગલે પાછા શી રન જોડાતા હશે? આ બધી વાતની વિસ્તૃત ચર્ચા આ ઉદ્દેશામાં કરાઈ છે, કેમકે સંસારને એક પણ પુદ્ગલ પરમાણુ તીર્થકરોનાં જ્ઞાનચક્ષુને અચર નથી આ કારણે સંસારભરના પુદ્ગલ પરમાણુથી લઈ મોટામાં મોટા પુદ્ગલ સ્કધને યથાર્થ નિર્ણય યથાર્થવાદી તીર્થકર સિવાય બીજો કોઈપણકરી શકતું નથી. કેમકે બુદ્ધશાસનમાં બુદ્ધદેવની હાજરી દરમ્યાન તેમના શિષ્ય દ્વારા પૂછાયેલા ઘણા પ્રશ્નોનું સ્પષ્ટીકરણ બુદ્ધદેવે કર્યું નથી. ડું દge 7 થી રળી આમ કહીને ઘણા પ્રશ્નોને ટાળી દીધા છે. જ્યારે બીજાઓને માટે જે કષ્ટવ્ય અને વ્યાકરણીય નથી તે બધાએ ખુલાસા જૈન દ્વાદશાગીમાં સ્પષ્ટરૂપે જોવા મળશે. ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે હે ગૌતમ! કેટલાક બંધ પ્રયોગથી હોય છે અને કેટલાક સ્વાભાવિક હેય છે. જીવાત્માના વ્યાપાર વિશેષથી જે બંધ થાય છે તે પ્રયોગ બંધ કહેવાય છે. આ બંને બંધમાંથી વિઐસા બંધ Page #366 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે થોડું જ કહેવાનું હોવાથી સૌ પહેલા તેને નિર્ણય કરી લેવામાં આવ્યા છે. ભગવાને કહ્યું કે સાદિક અને અનાદિક રૂપે વિસસા બંધ બે પ્રકાર છે. જે બંધની આદિ હોય તે સાદિક અને જેની આદિ નથી તે અનાદિક કહેવાય છે. અનાદિ વિસસા બંધ ત્રણ પ્રકારે છે. ધર્માસ્તિકાય અન્ય અન્ય અનાદિવિશ્વસાબંધ. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. એટલે કે સંસારના સંચાલનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વતઃ અરૂપી હોવા છતાં પણ અનાદિકાલીન પૂર્ણ શક્ત ત વિદ્યમાન છે. જ્યાં આકાશાસ્તિકાયને પ્રદેશ છે, ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને પણ પ્રદેશ વિદ્યમાન હોય છે. આમ ત્રણેના પ્રદેશ અનાદિકાળથી કેઈપણ જીવની કે ઈશ્વરની સહાયતા વિના જ પરસ્પર બ ધાયેલા છે. - સસલાને કે ગધેડાને સીંગડાને સર્વથા અભાવ હોય છે માટે તેમના બંધનો વિકલ્પ હોઈ શકતા નથી, પરંતુ ચર્મચક્ષના માલિકોને સર્વથા અદશ્ય હોવા છતાં પણ ઉપરના ત્રણે ત સદૈવ વિદ્યમાન હોવાથી તેમના બંધની વિચારણા ઉપયુક્ત છે. ભગવાને કહ્યું કે આ ત્રણેના પ્રદેશ અનાદિકાળથી પરસ્પર સંબંધિત છે. ગણધરે પૂછયું કે તેઓ દેશમાં ધથી બંધાયેલા છે કે સર્વબંધથી? ભગવાને કહ્યું કે તેઓ દેશબંધથી બંધાયેલા છે પણ સર્વબંધથી બંધાતા નથી. Page #367 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક–૧૦ ૩૦૭ સાદડી, ચટ્ટાઈ ઉપર ખજૂરીના પાંદડાંઓનું સંચજન છે, પરંતુ તે પાંદડાઓનું સંજન સાદડીના સર્વ ભાગમાં નથી હોતું માટે બંનેને દેશ સંબંધ હોવાથી વ્યપદેશ પણ જૂદા જૂદ કરાય છે. જ્યારે સર્વબ ધ દૂધ અને પાણીની જેમ એકાકારે થાય છે. અર્થાત્ બંનેના પ્રદેશ પરસ્પર સર્વથા એકાકાર થઈને પાણી પિતાનું વ્યક્તિત્વ છેડે છે અને દૂધના વ્યપદેશથી સંબોધાય છે. આ પ્રમાણે આ ત્રણે દ્રવ્યને સર્વબંધ માનીએ તે તેમને પોતપોતાની સત્તા છોડવી પડે છે. પણ આવું કેઈ સમયે થયું નથી. માટે ભગવાને કહ્યું કે આ ત્રણેને બધ સર્વબ ધન રૂપે નથી આ બ ધન અનાદિકાળથી અનંતકાળ સુધી વ્યવસ્થિત છે. કોઈ કાળે અને કોઇની શક્તિથી પણ આમાં ફેરફાર થઈ શકે તેમ નથી. હવે સાદિક બંધ માટે ભગવાને કહ્યું કે હે ગૌતમ! સાદિક વિઐસા બંધ ત્રણ પ્રકારે છે. ૧. બંધ પ્રત્યયિક ૨. ભાજન પ્રત્યયિક ૩. પરિણામ પ્રત્યયિક. પુદ્ગલ માત્ર પરિવર્તન પામવાના સ્વભાવવાળા હોવાથી કેઈ સમયે મોટા ક ધ (જેમાં અનંતાનંત, અનંત, અસંખ્યય પુદ્ગલ પરમાણુઓ છે.) નિમિતે મળતા તૂટે છે અને તૂટતાં તૂટતાં, એક પરમાણુરૂપે પણ બને છે અને ફરીથી એક પરમાણુ સાથે બીજે પરમાણુ જોડાય છે, અને એ સાથે ઘણા પરમાણુઓ જોડાઈને પાછો નાને મોટો સકંધ બને છે. આ બધા પરિણામને (જેમાં કેઈપણ ઈશ્વરને હસ્તક્ષેપ નથી) આપણને પણ પ્રત્યક્ષગમ્ય છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ગૌતમસ્વામીજીએ પૂછ્યું કે હે પ્રભુ! આ ખૂંધ પ્રત્યયિક શુ છે? શી રીતે થાય છે? ૩૦૮ ભગવાને કહ્યુ કે “ વઘ્યતે અનેન કૃતિ વસ્ત્વમં” જેના દ્વારા ખાંધવામાં આવે તે બંધન છે. પરમાણુમાત્રમા રહેલી સ્નિગ્ધતા અને રૂક્ષતા જ એક પરમાણુને બીજા સાથે યાવત સ્ક ંધરૂપે પણ ખાંધવાનું કામ કરે છે. પરમાણુમાત્રમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા રહેલી જ હોય છે. બેશક ! તારતમ્યભાવે આછાવત્તાપણું હોઈ શકે છે. આ ખતે અથવા એક એકના કારણે પુદ્ગલા આવસમાં બધાય છે માટે તે અધન આદિ છે. આ મધના સમય એછામાં ઓછા એક સમયના છે અને વધારે અસ`ખ્યાત કાળ સુધી રહે છે. આ 'ધનમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાની માત્રા કેટલી હોવી જોઇએ, તેની ચર્ચા કરતાં ભગવાને કહ્યું કે, સરખાભાગે સ્નિગ્ધતા હાય કે રૂક્ષતા હાય તેા પરસ્પર બંધન થતુ નથી. પણ એ ગણા વધારે સ્નિગ્ધતા હાય કે રૂક્ષતા હાય તેા જ મધન થશે. જેમ કે-પરમાણુ કે સ્કંધમા જે ગુણુ હેાય તેના કરતાં મળવા વાળા પરમાણુમાં કે સ્કધમાં એ ગુણેા વધારે ગુણ હેાવા જોઈએ, અથવા જેમાં મળવુ` છે તેમા એ ગુણા વધારે ગુણ હાવે જોઇએ, એ અને પહેલા એ ગુણે! હાય તા મળવાવાળામાં ચારગુણે ગુણુ હાવા જોઇએ. પર તુ એ ગુણાથી એછે! ગુરુ ન હેાવા જોઈએ આ નિયમ સ્નિગ્ધતાને સ્નિગ્ધતા ગુણવાળા સાથે અથવા રૂક્ષતાને રૂક્ષતાના ગુણવાળા સાથે છે. પણુ સ્નિગ્ધ ગુણવાળા પરમાણુને રૂક્ષગુણુવાળા પરમાણુ સાથે મળવાને નિયમ એવા છે કે પરસ્પર જઘન્ય ગુણને છેડીને એટલે કે એક ગુણુ સ્નિગ્ધ હાય Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ શતક ૮મું : ઉદ્દેશક–૧૦ કે એક ગુણ રૂક્ષ હોય તે પરસ્પર બંધ થશે નહીં પણ એક ગુણથી વધારે હશે તે બંધ થશે. स्निग्धरूक्षत्वाद् बन्धो भवति । न जघन्य गुणानां 'वन्धो न भवति । गुणसाम्ये सदृशानामपि वन्धो न भवति । દધિરિાગનાં તુ વઘો મવતિ | (તાવાર્થ સૂત્ર). તથા – स्निग्धस्य द्विगुणाद्यक रिनग्धेन बन्धो भवति । द्विगुणाद्यधिक स्निग्धस्य स्निग्धेन बन्धो भवति । रूक्षस्यापि द्वयधिकगुणरूक्षेण बन्धो भवति । द्विगुणाद्यधिकरूक्षस्य रूक्षेण बन्धो भवति । एकादि गुणाधिकयोस्तु सादृशयोबन्धो न भवति । (ભાષ્ય) (૨) ભાજન પ્રત્યયિક બંધન શું છે? ભાજન એટલે આધાર આ આધાર જે બંધનમાં કારણ ભૂત બને તેને ભાજન પ્રત્યયિક બંધ કહે છે. જેમ કે પુરાણ મદિરામાં, જૂના ગાળમાં, જૂના ચોખામાં થાય છે. એટલે કે એક પાત્રમાં જ્યારે આ પદાર્થોને લાંબા સમય સુધી રાખવામાં આવે ત્યારે પિડરૂપે બની જવાનું કારણ તે ભાજનમાં તેમને ભરી રાખ્યા તે છે. આને ઓછા સમય અંતર્મુહૂર્ત છે અને વધારે સમય સંખ્યાતકાળ છે. (૩) પરિણામ બંધન પ્રત્યયિકઃ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિણામ એટલે રૂપાંતર થવું. પહેલા ન હતું અને પછી થવું તે સાદિક વિસસા પરિણામ બંધ છે. જેમ આકાશના વાદળા અદ્ભવૃક્ષ, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગૂદાહ, વિદ્યુત્પાત, ધૂલવૃષ્ટિ, ચંદ્ર તથા સૂર્યગ્રહણ તથા તેમનું પરિવેષણ, ઈન્દ્ર ધનુષ્ય આદિ આ બધા પરિણામે જે પોતાની મેળે જ થાય છે. આનો એછે કાળ એક સમયને છે, અને વધારે છ માસને કાળ છે. , , આ પ્રમાણે વિસસાબંધને જાણી લીધા પછી હવે પ્રગબંધની ચર્ચા છે. - ભગવાને કહ્યું કે પ્રગબંધના ત્રણ પ્રકાર છે. (૧) અનાદિ, અપર્યવસિત, (૨) સાદિક અર્થવસિત, (૩) અને સાદિક સપર્યાવસિત. માનસિક, વાચિક અને કાયિક શક્તિઓની પ્રાપ્તિ જીવાત્માને જ હોય છે. તેથી જીવપ્રદેશને અને ઔદારિકાદિ શરીર પુદુગલેને જે બંધ થાય તેને પ્રગબંધ કહે છે. (૧) અનાદિ અપર્યવસિત બ ધં–જીવના અસંખ્ય પ્રદેશોમાંથી આઠ સંસ્થાના મધ્ય પ્રદેશને આત્મા સાથે અનાદિ અપર્યવસિત બંધ હોય છે. જે સમયે કેવળી ભગવત કેવળી સમુદ્રઘાત કરે છે તે સમયે તેઓ સમગ્રલકને વ્યાપ્ત કરે છે. પરંતુ તેમના આઠ પ્રદેશે કેઈપણ જાતના ફેરફાર વિનાના તેમ જ રહે છે. જ્યારે તેમના બીજા પ્રદેશોમાં હલનચલન થાય છે. માટે પહેલે ભેદ આઠ મધ્યપ્રદેશને લાગુ પડશે. સિદ્ધ ભગવંતને બીજો ભેદ છે. જ્યારે સાદિક સપર્યાવસિત બંધના ચાર પ્રકાર છે. ૧ આલાપનબંધ ૨. આલીનબંધ ૩. શરીરબ ધ ૪. શરીર પ્રગબંધ. Page #371 -------------------------------------------------------------------------- ________________ શતક ૮સુ' : ઉદ્દેશક-૧૦ ૩૧૧ ૧. આલાપન બધ-નેતરની છાલ, લત્તા, ચામડાની દેરી, શણુની દેરી, કપડાની ચીંદરડીથી ઘાસની ગાંસડીઓ, લાકડાને ભારા, પાનની ગાંમડી, વેળ અને કુ પલેાના ભારાને બાંધવા રૂપને આલાપનમ ધ કહે છે. (૨) આલીનમધના ચાર ભેદ છે: (૧) શ્લેષણુખ ધ : તૂટ્યા ફૂટ્યા. ઘડાને, કાષ્ઠને, ચટ્ટાઇને, મકાનેને, ભીંતને અને તેવા પ્રકારના બીજા પદાર્થાને ચૂનાથી, લાખથી, મીણથી, રાળથી, સરૈસથી અને આજના જમાનામાં પદાર્થાને સાંધવાની જે ચુએ નીકળી છે તે બધાથી સંધાતા પદાર્થાને શ્ર્લેષણમ ધ કહે છે. (૨) ઉચ્ચયખ ધ : ઘાસ, લાકડા, પાન કે ખીજા પદાર્થોને રાશિને ઉંચા ઢગલેા કરવારૂપ આ બધ છે. (૩) સમુચ્ચયબંધ : કુવા, તળાવ, નદી, દ્રહ, વાવ, દેવફુલ, પ્યાઉ (પુખ), સભા મકાન, ઘર, દ્વાર, સડક આદિને ચૂના, સીમેન્ટથી સુધારવાપ આ બધ છે. (૪) સંહનનખ"ધ : દેશ અને સરૂપે એ પ્રકારે છે. (૧) એક વસ્તુના એક દેશને બીજી વસ્તુના ખીજા દેશને સંબંધિત કરવા, જેમ ગાડીતા એક ભાગને સુધારવા માટે કઇ એકાદ લાકડાના કૅ લેાખંડના ટૂકડાને અધ કરવા પડે તે દેશ સહુનનમ ધ છે. (૨) દૂધ અને નીરના સંબંધને સસંહુનન મધ કહે છે. હવે સાદિ સપ વસિત ખંધ ત્રીજો ભેદ પૂર્વ પ્રયાગ અને પ્રત્યુત્પન્ન પ્રત્યેાગ પ્રત્યયિકરૂપે એ પ્રકારે છે. Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ સાદિ સપયવસિત ખ ધનેા શરીરપ્રયાગ મધ પાંચ પ્રકારે છે ઔદાારક શરીર પ્રયાગમધ, વૈક્રિય, આહારક, તેજસ અને કામણુ શરીર પ્રત્યેાગમ ધ. ઔદ્યારિક શરીર પ્રયાગમધના પણ પાંચ પ્રકાર છે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય શરીર પ્રયાગબંધ. પાંચ સ્થાવરાને લઇ એકેન્દ્રિય શરીર પ્રયાગમાઁધ પશુ પાંચ પ્રકારે છે. શેષભેદ-પ્રભેદ પ્રજ્ઞાપનાસૂત્રના ૨૧મા અવગાહ સ્થાનપદ દ્વારા જાણી લેવા. પ્રશ્ન-હે પ્રભુ! ઔદારિક શરીરપ્રયાગ અંધ કયા કર્મીના ઉયે થાય છે? અર્થાત કયા કર્યાં, કેવા કાર્યાં, અધ્યવસાયાને લઈ જીવાત્મા એકેન્દ્રિય આદિ સ્થાનને પ્રાપ્ત થાય છે. જવાખમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ । સવીતા, સયેાગતા અને સદ્રવ્યતાથી તથા પ્રમાદરૂપ કારણે કયેાગ, ભવ અને આયુષ્યને આશ્રયી જીવને ઔદારિક શરીરપ્રયાગ નામકર્મીને ઉદય થવાથી આ બંધ થાય છે, જે ઔદારિક શરીર પ્રયાગમાંધ કહેવાય છે. સવીતા પ્રવાહથી અનાદિકાળના વીર્યાન્તરાય કના ભારથી ભારી અનેલા જીવાત્માને આત્મિક વ્યાપાર ઘણા મેાટા ભાગે નિષ્ક્રિય જેવાજ હાય છે. છતાં ચ અનંત શક્તિના માલિક આત્મા કેાઈ સમયે પુરૂષાથ શક્તિના આશ્રય લે છે ત્યારે આ કમનેા થડે ઘણે અંશે પણ ક્ષાપશમથી ઉત્પાતિ શક્તિનું નામ વીય છે. અને તે વીય થી યુક્તતાને Page #373 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૦ ૩૧૩ સવીર્યતા કહેવાય છે. જે સમસ્ત માં અને ખાસ કરી દો રિક શરીરનું પ્રકરણ હોવાથી ઔદારિક શરીરધારી જીવાત્માઓમાં તરતમભાવે સૌમાં સવાર્યતા રહેલી છે. સાગતા-વિર્યાન્તરાય કર્મને ક્ષોપશમ જેમ જેમ થતો જાય છે તેમ તેમ મન-વચન અને કાયાના વ્યાપાર પણ વધતા જાય છે. તેનાથી યુકતતાને સગતા કહે છે. સદ્રવ્યતા–પુદ્ગલેને દ્રવ્ય કહેવાય છે. તેનાથી યુતતા તે સદવ્યતા. પ્રમાદ–આત્મીય તત્ત્વથી સર્વથા વ્યતિરિક્ત કથાને વિકથા કહે છે. જે અત્યંત દુત્યાજ્ય અને દુષ્ટ તત્ત્વથી પરિપૂર્ણ હોવાથી મેહરાજાને સર્વથા પરાધીન જીવાત્માને રાજકથામાં, દેશકથામાં, સ્ત્રીઓના શણગારની કથામા અને ભજન કથામાં જ રસ પડે છે, માટે જ આ વિકથા પ્રમાદ છે, વિષયકષાયની વાર્તાઓ પણ પ્રમાદ છે. “સારા પ્રમાણે કૃતિ પ્રમા:” એટલે કે સર્વતંત્રસ્વતંત્ર આત્માને પણ વાતેવાતે મુંઝવણ કરાવે, મેહ પમાડે, ભાન ભૂલાવે ધાર્મિકતાને દેશવટો અપાવે તે પ્રમાદ છે. કર્મ-ઉપાજિત કર્મોના કારણે વર્તમાનમાં ઉદયવતી એકેન્દ્રિય જાતિને કર્મ કહે છે. ગ–ઉદયમાં વર્તતે કાય આદિ ગ. ભવ–અનુભૂયમાન તિર્યંચ આદિ ભવ. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આયુક–જે નિમાં જે આયુષ્ય વર્તતા હોય તે ઉદયવર્તી આયુષ્ય. આ બધા કર્મકારણોને લઈને જીવામાં ઔદારિક શરીર પ્રગબંધ કરે છે. હવે ઉપરની બધી વાતને ઉદાહરણની કલ્પના કરી સમજી લઈએ * પચેન્દ્રિય જાતિ સંપન્ન મનુષ્યને વર્યાન્તરાયકમના ક્ષપશમથી પ્રાપ્ત થયેલી આત્મિક શક્તિઓ જ્યારે મેહવાસનાથી વાસિત, ક્રોધ કષાયમાં ધમધમતી અને લેભરાક્ષસથી પરિવેષ્ઠિત બને છે ત્યારે પ્રાપ્ત થયેલે ક્ષપશમ પણ પાપમય કાર્યો કરવામાં તથા હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રીગમન તથા સંસારની માયા વધારવામાં ઉપયુક્ત બને છે તથા મન-વચન અને કાયાની શક્તિઓ પણ દુષ્ટ તત્વને આધીન બનીને મર્યાદિત પાપકર્મોને ઉપાર્જિત કરે છે, અને જેમ જેમ મન-વચન તથા કાયાના રોગો પાપ કાર્યોમાં આગળ વધે છે તેમ તેમ આત્મદ્રવ્ય પણ કૃષ્ણ, નીલ અને કાપત લેશ્યાઓથી અધિવાસિત બને છે. આ પ્રમાણે મેહમાયાની-મદિરાના નશામાં બેભાન બનેલા આત્માને પ્રમાદ ચારે બાજુથી ઘેરી લે છે. પરિણામે વાંદર જેમ ઝાડની ડાળીઓ ઉપર કૂદકા મારતે રહે છે તેમ પ્રમાદી આત્માને માનસિક અને વાચિક વ્યાપાર પણ રાજકથા કરવામાં, સાંભળવામાં અને બીજાઓને સંભળાવવામાં જ રસતરબળ બને છે. દુનિયાભરના રાજા-મહારાજાઓના નામ, તેમનાં યુદ્ધો, જય અને પરાજયેની વાત કરવામાં પ્રસાદી આત્માના ૪-૫ કલાક પૂરા થાય છે. પછી રાજકથા કરતાં કંટાળો આવે ત્યારે દેશકથા Page #375 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૦ ૩૧૫ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જાણે દેશપ્રદેશના ઇતિહાસના ઓલ ઈડિઆ રેડિઓ બ્રોડકાસ્ટ પિતે જ એ સરસ બને છે કે ન પૂછો વાત. રેડિઆને બ્રોડકાસ્ટ કરનારના ભેજામાંથી જેમ જેમ નવા સમાચારો ટતાં જાય છે તેમ દેશકથાના શેખીને પણ એટલા–કલબ પર બેસી દિવસના ૩-૪ ઘંટા પૂરા કરે છે. પણ મનજીભાઈ તે વાંદરા કરતા પણ ભારે ચંચળ એટલે દેશકથાની ડાળી ઉપરથી કૂદકે મારીને ભોજન કથાની ટેસ્ટફૂલ કથાઓની ગેછી માંડી બેસે છે કલાકના કલાકો સુધી દહીવડા, પાણીપતાસા, ચવાણા, ગાઠીયા, કચેરી, બટાકાવડા, પાણપુરી, તેની ચટણ, ભેળ આદિ ચપાટી ઉપર વેચાતા દ્રવ્યની વિચારણામાંથી ઉચે જ આવી શકતા નથી. અને આ બધી વાતોમાં શૃંગારરસને ઝરતી, રસાલ, નમણી, ગૌરાંગી નવયુવતિ ઝાંઝરનો ઝમકારને કરતી આપણી વચ્ચે આવીને બેસી જાય પછી જોઈ લે આ મનજીભાઈના દાવપેચ આંખની મસ્તી, બલવાની ચાલાકી, હાથ-પગના ઈશારાઓની કરામત....... અને પછી તે જાણે કામશાસ્ત્ર આખુ એ મુખપાઠ થઈ જાય છે આ બધી વાતને જૈન શાસને પ્રમાદના નામે ઓળખાવી છે, જે આત્માને કટ્ટર વૈરી છે. આ પ્રમાદ આપણું - આત્મા ઉપર જેમ જેમ પિતાનું રાજ્ય જમાવતુ જશે તેમ તેમ વધી ગયેલા કે વધારી દીધેલા પાપકર્મોને લઈ જન્માક્તરને માટે એકેન્દ્રિય અવતારની યેગ્યતા પ્રાપ્ત થતી જશે. કેમ કે ભારી વજનદાર પદાર્થ જેમ નીચે તરફ જાય છે, તેમ ભારી બનેલે આત્મા પણ દુર્ગતિ તરફ જ પ્રસ્થાન કરવાની ટિકિટ ખરીદી થતી જ ભારી રે Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ ́ગ્રહ રહ્યો હોય છે. અને પછી તેા એકેન્દ્રિયનુ શરીર મળે અને તે ભવ મળે તેવા જ પ્રયત્ને આત્મા કરતા રહે છે અને છેવટે એકેન્દ્રિય ભવનું આયુષ્ય પણ ખાંધે છે અને મેાક્ષના દ્વાર જેવા મનુષ્ય ભવથી પતિત થયેલા માનવ એકેન્દ્રિય અવતારમાં જઈ ઘણા લાંખા કાળ સુધી ત્યાંથી બહાર આવી શકતા નથી. આ પ્રમાણે ઔદારિક શરીર સખ`ધી બીજી પણ વક્તવ્યતા સાથે વૈક્રિય, તેજસ શરીર પ્રત્યેાગખ ધનની ચર્ચા ખૂબ વિસ્તારથી ચર્ચાઈ છે. જે મૂળ સૂત્રથી અને ટીકાથી જોઈ લેવી. હવે કાણુ શરીરપ્રયાગ ખાધ જાણવા જેવું હાવાથી જાણી લઇએ. પ્રશ્ન—હે પ્રત્યેા ! કામ ણુ શરીર પ્રયાગ. ધ કેટલા પ્રકારના છે ? જવાખમાં ભગવાને આઠ પ્રકારના કહ્યો છે તે આ પ્રમાણે :જ્ઞાનાવરણીય કામણુ શરીરપ્રયાગ અધ. દ નાવરણીય કામણુ શરીરપ્રયાગ અંધ. મેાહનીય કામ ણુ શરીરપ્રયાગ અધ. વેદનીય કાણુ શરીરપ્રયાગ મધ, આયુષ્ય કામણુ શરીરપ્રયાગ બધ. નામ કામ ણુ શરીરપ્રયાગ બધ. ગેાત્ર કામણુ શરીરપ્રયાગ મધ અંતરાય કાણુ શરીરપ્રયાગ મધ. પાંચ પ્રકારના શરીરમાં કાણુ શરીર પાંચમું છે. “માં સમૂહૈં કૃતિ ાર્મામ્ ।” કૃત અને ક્રિયમાણ કર્માં દૂધ અને Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ શતક ૮મું ઃ ઉદ્દેશક-૧૦ સાકરની જેમ આત્માના પ્રદેશો સાથે એકાકાર થયેલા છે તે કાર્માણ શરીર જ કહેવાય છે. પહેલાના ચારે શરીરને ગ્રહણ કરવાનું મૂળ કારણ કાર્મણ શરીર છે, જે સૂક્ષ્મ શરીર તરીકે ઓળખાય છે. આત્મા પોતે જ શુભાશુભ પ્રાગ વડે અમૂક અમૂક કાર્યો કરે છે, તેને જ કાર્મણ શરીર પ્રગબંધ કહે છે. હે પ્રભો ! જ્ઞાનાવરણીય કામણ શરીર પ્રગબંધમાં કયા કારણે છે? અર્થાત્ ક્યા કારણે અને કયા કર્મના ઉદયે આ શરીરને બ ધ થાય છે. ભગવાને કહ્યું કે સાત પ્રકારે આ કર્મ બંધાય છે બાળળિયા–સભ્યશ્રુતજ્ઞાન અને જ્ઞાની મહાપુરૂષ પ્રત્યે પ્રત્યુનીકતા તથા પ્રતિકૂળતાને ભાવ રાખ. સમ્યગૂજ્ઞાન મેળવવા માટે વિરોધભાવ રાખ. નિષ્ફળયા–સમ્યગુજ્ઞાન અને જ્ઞાનીને અપલાપ કરો. જે ગુરુ પાસે છેડે ઘણે અંશે જ્ઞાન મેળવ્યું હોય તેમને અપલાપ કરવો, તેમના માટે ખરાબ શબ્દ બલવા, તેમનું નામ છુપાવી દેવું. જાતરાઈ –જેનાથી જીવમાત્ર પોતાના આત્માને પ્રકાશ મેળવવા ભાગ્યશાળી થાય છે તે સમ્યગજ્ઞાનને અંતરાય કર. ભણવા ગણવાવાળાને વિન્ન કરવું. virgોળ–સમ્યજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની ભગવંત આચાર્ય, ઉપાધ્યાય, મુનિ કે ગૃહસ્થ પ્રત્યે દ્વેષ અપ્રીતિ રાખવી, એટલે Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કે જ્ઞાન મેળવવા માટે ખરાબ ભાવ રાખવો. જેમકે “ધર્મનું ન ભણ્યા તો યે આપણું બગડી શું ગયું ? ધર્મનું ભણવાથી શું લાખો રૂપીયા મળવાના છે? માટે જે પ્રકારે શ્રીમંત થવાય તે જ સારો માર્ગ છે. આ પ્રમાણે જ્ઞાન પ્રત્યે અણગમે કરો. જાડાયTD-જ્ઞાનની હીલના કરવી, જ્ઞાનીની આશાતના કરવી, અર્થાત્ જ્ઞાન અને જ્ઞાની સાથે વર્ક વ્યવહાર રાખવે. જાળવિસંવાદ નો-જ્ઞાન અને જ્ઞાનીમાં અધુરાપણાને દા કરે, અથવા તેમાં ઘણા દોષોનું દર્શન કરવું. ઉપર પ્રમાણેના કારણે બાહ્યા છે. જ્યારે પૂર્વભવીય ઉપાર્જન કરેલા જ્ઞાનાવરણીય કર્મના કારણે આંતર જીવનમાં આ કર્મ ઉપાર્જન કરવાના અધ્યવસાયે જ જ્ઞાનાવરણીય કામણ શરીરનું મૂળ કારણ છે. આ પ્રમાણે દશનાવરણીય કાર્મણ શરીરપ્રયાગબંધ માટે પણ ઉપરના કારણે સમજવા. એટલે કે જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે પ્રત્યનીતા, અપાપ, અંતરાય, આશાતના આદિ સામાન્ય પ્રકારે કરવી તે દશનાવરગીય કાર્મણ શરીરનું કારણ છે. ભૂત-પ્રાણી આદિ ઉપર અનુકંપા રાખવી તે શાતાદનીય કામણ શરીર પ્રગબંધના કારણે છે. આનાથી વિપરીત પ્રમાણે અશાતાદનીય માટે જેનું વિવેચન પહેલા ભાગમાં થયું છે ત્યાંથી જાણી લેવું. મેહનીય કામણશરીરબંધ : તીવ્ર ક્રોધ, માન, માયા અને લેભ, તીવ્ર મિથ્યાત્વ અને તીવ્ર ચારિત્ર મેહનીયના કારણે આ કર્મ બંધાય છે. તીવ્ર એટલે અત્યંત મલિન અધ્યવસાયપૂર્વક કષાયની ઉદીર્ણ કરવી, કષાયવંત આત્માઓને સહવાસ કર, વારંવાર હાસ્ય, રતિ, અરતિ, એટલે કે ના આદિ સામા પાણી આદિ ઉપર છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૦ ૩૧૯ ભય, શેક, જુગુપ્સા, પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદની ઉદી કરીને આ કમેને ઉદયમાં લાવવાવાળે ભયંકરમાં ભયંકર આ કર્મને બાધે છે. ક્રોધના પર્યા –ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સરભાવ, ખેદ, મનમાં બળ્યા કરવું, અધીરતા, તામસિકતા, સંતાપ, તિરસ્કાર, બીજાની અવહેલના, આપખુદી (જોહુકમી), અતડાપણું અને પારકાઓના કરેલા ઉપકારને નાશ, આનાથી ઘણું જ આકરા અને ચીકણા કર્મો બંધાય છે. માનના પર્યા-માન-મદ–અહંકાર, પરપરિવાદ, આત્મત્કર્ષ પરપરાભવ, પરનિદા, ઈર્ષ્યા, અસૂયા, હેલના, પરેપકાર રહિત જીવન, અકકડ સ્વભાવ, અવિનય અને પરગુણ આચ્છાદન માયાના પર્યા –માયા, કપટ, છાનું પાપ, કુડ, ઠગારાપણું, અવિશ્વાસ અર્થાત કોઈની સાથે મેળ નહીં, પરન્યાસાપહાર, છળ, બીજાની વાત જાહેર કરવી, માયા મૃષાવાદ (પલી ટીકલ) અને વિશ્વાસઘાત. લેભના પર્યા –લોભ, અતિ સંગ્રહશીલતા, ક્િલષ્ટભાવ, અતિ મમત્વ, કૃપણતા, મૂચ્છ, ધનને અતિ લોભ, સદા લેભ, ધન, પુત્ર, પરિવાર, વિષયવાસના, વસ્ત્રો, આભૂષણ, યશકીતિ અને પ્રતિષ્ઠાને લોભ તથા સત્તાની પ્રાપ્તિ માટે ધમપછાડા કરવા. આ બધાએ લેભ છે. નારકાયુષ્ય કાર્મણ શરીર પ્રયોગબંધ : મહાર ભ, મહાપરિગ્રહ, કુણિમ એટલે અભક્ષ્ય આહાર પાછું કરવાથી તથા પંચેન્દ્રિય જીવ વધ નારકપર્યાયના કારણે છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તિર્યંચ આયુષ્ય કામણ શરીરબંધ: માયાવી જીવન, કપટપણું, અસત્ય વચન, ખાટા તોલમાપ, તિર્યંચ આયુષ્ય બાંધવાના કારણે છે. મનુષ્પાયુષ્ય કામણ શરીર પ્રગબંધ સ્વભાવે ભદ્રિક, વિનીત, દયાલુતા, અમત્સરી દેવાયુષ્ય કાર્પણ શરીર પ્રગ બંધ. સરાગસંયમ, દેશવિરતિ, અજ્ઞાનતપ, અકામનિર્જરા શુભનામકર્મ શરીર પ્રાગબ ધ. ગે જેના સરળ હોય અને સૌની સાથે સંપીલું જીવન હોય તે શુભનામ કર્મ ઉપાર્જન કરે છે. જ્યારે મન, વચન, કાયા, ભાવ અને ભાષામાં વક્રતા હોય અને ગેમાં વિસંવાદન એટલે અન્યથા પ્રતિપન્ન વસ્તુને અન્યથા પ્રકારે કહેવું તે વિસંવાદન છે. ઉચ્ચત્ર કાર્યણ શરીર પ્રગબંધઃ આઠે પ્રકારના મદથી રહિત જીવ ઉચ્ચ ગોત્ર બાંધે છે, જ્યારે મદને કરનાર નીચ ગોત્ર બાંધે છે તે આ પ્રમાણે – (૧) જાતિમદઃ ઘણું ભમાં પરિભ્રમણ કર્યા પછી રાધાવેધની સમાન કેઈક ભવે ઉચ્ચજાતિ મેળવ્યા પછી માણસ પોતાની જાતિને મદ કરે અને હીનજાતિનું અપમાન–તિરસ્કાર અને તેની સાથે કટુ વ્યવહાર રાખે. (૨) કુલમદઃ પિતાના કુલની આપ બડાઈ કરતા અને સામે વાલાને હીનકુલવાલે માનતા પિતાના ગર્વમાં મસ્ત રહે. Page #381 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૦ ૩૨૧ (૩) બળમદઃ સ્નાયુબદ્ધ પિતાના શરીરના બળમાં બીજા એનાં હીનાબળની કલ્પના કરીને જ્યાં ત્યાં તેફાને કરી જીવન પૂરૂં કરે છે. (૪) રૂપમદઃ પુણ્યદયે મળેલી રૂપસંપત્તિને ગર્વ કરીને બીજાઓની મશ્કરીમાં રાત દિવસ પૂરા કરે છે (૫) તપમદઃ વીર્યંતરાયકર્મના ક્ષયોપશમથી મેળવેલી તપશ્ચર્યાની શક્તિને મદ થવો તે તપમદ. (૬) શ્રતમદથી પોતાના જ્ઞાન-વિજ્ઞાનને મદ કર (૭) લાભમદઃ પોતાની આવડતના કારણે જુદી જુદી જાતના થતા લાભમાં મદ કરી બીજાઓને તિરસ્કારવા તે લાભમદ છે. (૮) એશ્વર્યમદઃ પિતાની ઋદ્ધિ સમૃદ્ધિ આદિ ઐશ્વર્યને મદ કરે. આ પ્રમાણેના આઠે મદે યાવતુ મોક્ષપ્રાપ્તિને માટે પણ વિઘકારક હોય છે. હવે એ તરાય કામણ શરીરપ્રયેગન ઘના કારણે કહે છે. દાનધર્મને અંતરાય કરવાથી દાનાન્તરાય કર્મ. લાભો અંતરાય કરવાથી લાભાન્તરાય ક. ભેગને અંતરાય કરવાથી ભેગાન્તરાય કર્મ. ઉપભેગને અંતરાય કરવાથી ઉપભેગાન્તરાય કર્મ અને બીજાની કે પોતાની શક્તિને અતરાય કરવાથી વીર્યાન્તરાય કર્મનું એ ધન થાય છે. કે દશમો ઉદ્દેશ સમાપ્ત. ? 0 - prior peo Page #382 -------------------------------------------------------------------------- ________________ શતક આઠમું : ઉદ્દેશક–૧૧ અન્ય યુથિક સાથે ચર્ચા હે પ્રભે ! અન્ય યૂચિકે (બીજા મતાવલંબીઓ) અ પ્રમાણે માને છે કે – (૧) શીલ જ શ્રેય છે. (૨) જ્યારે બીજા વાદીઓ જ્ઞાનને જ શ્રેય માને છે. (૩) જ્યારે કેઈ આ પ્રમાણે કહે છે કે પરસ્પરની અપેક્ષા વિનાના શીલ અને શ્રુત શ્રેયસ્કર છે ઉપર પ્રમાણેની પોતપોતાની માન્યતાઓમાં તેઓ નીચે પ્રમાણે તર્કો પણ આપે છે – (૧) શીલ એટલે કિયા આ મતના માનનારા વાદીઓ ક્રિયા માત્રથી જ પોતાના ઈષ્ટની સિદ્ધિને માને છે. એટલે કે ઈષ્ટ અર્થની સિદ્ધિ કિયાથી જ થાય છે, જ્ઞાનથી નહીં, કેમ કેઃ “જ્ઞાન સ્વતઃ કિયા રહિત હોય છે, જેમ આકાશ.” પુરૂષને કિયા જ ફળ આપે છે. જ્ઞાન ફળ આપતું નથી ભેજ્ય અને ભાગ્ય પદાર્થનું જ્ઞાન થવા માત્રથી સુખ મળતું નથી, પણ ભેગ માટેની ક્રિયા કરવાથી જ સૌને સુખની પ્રાપ્તિ થાય છે. ચદનના લાકડાને ભાર વહન કરનાર ગધેડે ભારને ભાગીદાર બને છે, પણ સુગંધને ભાગીદાર બનતા નથી, તેમ ક્રિયા વિનાને કેરો જ્ઞાની પણ સુગતિને માલિક બનતું નથી.” Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ શતક ૮મુ : ઉદ્દેશક-૧૧ મતલબ કે સુગતિને માલિક બનવામાં જ્ઞાનની નહીં પણ શીલ એટલે કિયાની જ આવશ્યકતા રહેલી છે માટે આ મતવાદીઓનું કહેવુ છે કે પ્રાણાતિપાતાદિ વિરમણ રૂપ ક્રિયા જ મેક્ષ પુરૂષાર્થની સાધનિકા હોવાથી શ્રેયસ્કરી છે. જયારે બીજા મતાવલંબીઓ ઈષ્ટ સિદ્ધિમાં જ્ઞાનનું જ માહાસ્ય માને છે અને કહે છે કે ગમે તેવી ક્રિયાઓ કરનારે યદિ જ્ઞાન રહિત છે તે ઈષ્ટસિદ્ધિ મેળવી શકે તેમ નથી. “સાધકને જ્ઞાન જ ફળદાયી હોય છે, કિયા ફળવતી નથી હોતી. જ્ઞાન વિનાને કે વિપરીત જ્ઞાનને માલિક ગમે તેવી અને તેટલી પ્રવૃત્તિ કરે તે પણ સિદ્ધિ દેખાતી નથી ” પહેલું જ્ઞાન છે, પછી દયા છે, માટે સૌ પહેલા જ્ઞાન જ શ્રેયસ્કર છે બિચારો જ્ઞાન વિનાને અજ્ઞાની પાપ અને પુણ્યને શી રીતે જાણવાને હતો? માટે તેઓનું કહેવું છે કે શ્રુતજ્ઞાન જ શ્રેયસ્કર છે આ જ પ્રસ ગને બીજાઓ આ પ્રમાણે કહે છે. એકબીજાની અપેક્ષા રાખ્યા વિના જ્ઞાન અને ક્રિયા ઈષ્ટ સિદ્ધિના ફળને આપનારા હોય છે. “જ્ઞાન સાથે ક્રિયા હોવી જ જોઈએ, કે ક્રિયા સાથે જ્ઞાન હોવું જ જોઈએ.” આ પ્રમાણેની માન્યતા ઠીક નહી માનતા તેઓ એમ કહે છે “જે પાત્રથી તરાય તે પાત્ર ચાહે જ્ઞાનવાન હોય તે ય વાંધો નથી અને એકલી દિયાવાળે હોય તે ય વાધો નથી માટે શીલ અને જ્ઞાન સાધકને પવિત્ર કરાવનાર હોવાથી અને પોતપોતાના સ્થાને સારા છે ત્રીજો આમ કહે છે ” ક્રિયાને ઉપકારક જ્ઞાન હોવાથી તે ગૌણ હશે તે પણ ચાલશે પર તુ મેક્ષ મેળવવાને માટે ક્રિયાની આવ શ્યકતા જરૂરી છે ત્યારે આનાથી વિરૂદ્ધ આમ પણ કહેવાય છે કે જ્ઞાન ઉપર ક્રિયાને ઉપકાર છે, માટે ક્રિયા ગૌણ હશે તે Page #384 -------------------------------------------------------------------------- ________________ ' ૩૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ ચાલશે, પણ જ્ઞાન તેા મુખ્યરૂપે જોઇએ જ. આ ચારે પક્ષા શિસિદ્ધ માટે અનુપકારી હાવાથી મિથ્યા છે સમુદૃાયપક્ષ (જૈનપક્ષ) મેાક્ષફળ માટે “ આત્માને પ્રકાશ કરનાર જ્ઞાન, શેાધન કરનાર તપ, તથા આત્માને, મનને અને ઇન્દ્રિયાને ગુપ્ત રાખનાર સંયમ હેાય છે. માટે જ્ઞાન, તપ અને સયમ જ મેાક્ષનું કારણ છે. ” તપ અને સયમ ક્રિયા હેાવાથી શીલ કહેવાય છે. જૈન શાસન કહે છે કે “જ્ઞાન અને ક્રિયા પેાત પેાતાના સ્થાને મુખ્ય બનીને જ મેક્ષફળ આપનાર મને છે. એક ચક્રથી રથ ચાલતા નથી, તેમ જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાનું જ્ઞાન ફળદાયી બનતુ નથી માટે “જ્ઞાન યિામ્યાં મોક્ષ: ” વનમાં ફસાઈ ગયેàા અધ અને લગડો માણસ જો એક મીજાની સહાયતા ન સ્વીકારે તે તે બન્નેને ત્યાં જ મર્યા વિના છૂટકારા નથી. માટે ગૌતમ ! જ્ઞાનવતી ક્રિયા અને ક્રિયાવંત જ્ઞાન જ ફળદાયી છે. આમ શા માટે ? જવાણમાં ભગવાને કહ્યું કે-મેં પુરૂષને ચાર પ્રકાર કહ્યા છે : (૧) શીલ સમ્પન્ન છે પણ જ્ઞાન સમ્પન્ન નથી. (૨) જ્ઞાન સમ્પન્ન છે પણ શીલ સમ્પન્ન નથી. (૩) જ્ઞાન અને શીલ સમ્પન્ન છે. (૪) જ્ઞાન અને શીલ સમ્પન્ન નથી, આ ચારેમાં જે પહેલા ન મરને પુરૂષ છે તે શીલસમ્પન્ન હાવાથી હિંસા, જૂઠ, ચૌય, મૈથુન અને પરિગ્રહના ત્યાગરૂપ ક્રિયાત હાવા છતાં પણ જ્ઞાનસમ્પન્ન નહીં હૈાવાથી ત્યાગધર્મના મ જાણી શકવા માટે સમર્થ બનતા નથી. માટે મે' Page #385 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ' : ઉદ્દેશક-૧૧ ૩૨૫ તેને દેશ આરાધક કહ્યો છે. અર્થાત જ્ઞાનના અભાવમાં એકલી ક્રિયાના જ તે આરાધક છે. માટે તેમાં દેશ આરાધકતા જ રહેવાની છે. “દેશ આરાધક ક્રિયા કહી ” બીજા નખરના પુરૂષ યદ્યપિ જ્ઞાનસમ્પન્ન હોવાથી ત્યાગ કરવા યેાગ્ય તત્ત્વને જાણે છે જરૂર, પણ શીલ સમ્પન્નતા નહીં હાવાથી ત્યાગ કરી શવા માટે સમર્થ બનતા નથી, માટે તેવા પુરૂષને મે દેશિવરાધક કહ્યો છે. કેમ કે મગીચામાં ગમે તેટલા ઝાડા રાખ્યા હોય પણ તે વાંઝયા હાય, ફળ વિનાના હાય ! તે સુદર દેખાતા ઝાડા અને અગીચા પણુ શા કામના ? તેવી રીતે જ્ઞાનનું ફળ પણ વિરતિ એટલે પાપાના ત્યાગરૂપી ક્રિયા જ છે આ પ્રમાણે જ્ઞાનીમાં પણ ક્રિયા ન હેાય તે! તે જ્ઞાન પણ વાંઝીયુ છે. ' ત્રીજા નંબરને। મહાભાગ્યશાળી પુરૂષ જે જ્ઞાન અને શીલ સમ્પન્ન છે એટલે કે ત્યાગ કરવા ચેાગ્ય તત્ત્વ હમેશાને માટે ત્યાજ્ય જ છે. આવા પ્રકારનું તેને જ્ઞાન પણ છે અને જ્ઞાન પ્રમાણે તે તત્વાને અર્થાત્ પાપાને ત્યાગ્યા પણ છે, માટે તે પુરૂષને સવ આરાધક કહ્યો છે “ સર્વ આરાધક જ્ઞાન.... ,, .. અને ચેાથે। માણસ જ્ઞાનસમ્પન્ન પણુ નથી અને શીલસમ્પન્ન પણ નથી, માટે તે સવ વિરાધક છે. આ વિવેચનમાં જ્ઞાનસમ્પન્નતાથી સમ્યજ્ઞાન અને શીલસમ્પન્નતાથી સમ્યક્ ચારિત્ર લેવું, કેમ કે કુત્સિત જ્ઞાન અને કુત્સિત ચારિત્ર તેા જીવ માત્રમા વિદ્યમાન હેાય જ છે જેને લઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ તે જીવા પેાતાના આત્માને સમ્યક્ પ્રકારે જાણી શકતા નથી. માટે : :-→→→ (૧) ધર્મ અને અધમ ની વ્યાખ્યાએમાં કુતક ગ્રસ્ત હાય છે. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) પાપ અને પુણ્યની મર્યાદાઓમાં બેધ્યાન રહે છે. (૩) આત્મા અને પરમાત્માની ઓળખાણમાં દરકાર વિનાના હોય છે, માટે તે જીવોને સર્વ વિરાધક કહ્યા છે. દેશ આરાધક એટલે સમ્યગૂ ધરહિત હોવાથી મોક્ષમાર્ગને અમુક અંશ જ આરાધતે હોવાથી દેશ આરાધક છે. દેશ વિરાધકમાં સમ્યગ બેધ છે પણ મોક્ષમાર્ગનો તૃતીય વિભાગ એટલે ચારિત્ર અંશનો વિરાધક હોવાથી તે દેશ વિરાધક છે. સર્વ આરાધક એટલે ત્રણે પ્રકારના મોક્ષ માર્ગને આરાધક હોવાથી તે સર્વ આરાધક છે મોક્ષમાર્ગને જે આરાધે તે આરાધક અને ન આરાધે તે વિરાધક છે. આરાધનાના ભેદે ? હે પ્રભો ! આરાધના કેટલા પ્રકારે કહી છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધનારૂપે આરાધના ત્રણ પ્રકારની કહી છે. આ ત્રણ પ્રકારની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યથી ત્રણ ત્રણ પ્રકારની છે. અનાદિ કાળના અનંત ભામાં મિથ્યાત્વવાસિત આત્માએ પિતાના આત્મીય ગુણોની આશાતના-વિરાધના જ કરેલી હોવાથી તેનાથી વજનદાર બનેલા આત્માએ નરકગતિ અને તિર્યંચગતિમાં જ અવરજવર કરી છે. કેઈક સમયે ડાક પુણ્ય કર્મોને લઈ Page #387 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક-૧૧ ૩૨૭ કદાચ દેવગતિમાં ગયે હોય તે પણ ત્યાં એ વિષયવાસનાના ભેગવિલાસમાં જ દેવગતિનું આયુષ્ય પૂર્ણ કરીને ફરીથી દુર્ગ તિને જ માલિક બન્યું છે. મનુષ્ય અવતાર પામીને પણ મિથ્યા જ્ઞાન, ભ્રમજ્ઞાન કે પૂર્વગ્રહના કારણે પિતાને સમજી શક્યો નથી, મિથ્યાદર્શનના કારણે પિતાને જોઈ શક્યો નથી અને મિથ્યાચારિત્રને લઈ પિતાને આરાધી શક નથી પરિણામે દેવદુર્લભ મનુષ્ય અવતારને પામ્યા છતાં પણ આત્મતત્વ કે પરમાત્મતત્વને ઓળખી ન શકવાને કારણે આત્મતત્વને ભયંકર વિરાધક બનેલ આ આત્મા સંસારયાત્રાને ટૂંકી કરી શક્યો નથી. પણ અનંત ભોમાં મુસાફરી કરતે આ જીવાત્મા પિતાની અકામ નિર્જરાના લીધે ઘણા ઘણા ચીકણા કર્મો જ્યારે ભગવી લે છે ત્યારે ભવિતવ્યતાના ચગે આત્મસન્મુખ બનીને શક્તિ સંપન્ન બને છે બગડેલા શાક કે દાળને સુધારવા અને મસાલેદાર બનાવવાને માટે કેરીને આચાર ( અથાણુ ) કે લીંબુના આચારને ઉપ ગ જ કામ આવે છે. જેથી બગડેલે શાક કે દાળ સ્વાદિષ્ટ બનીને ખાનારને તૃપ્ત કરે છે. તેવી રીતે કુવાસનાના કારણે નિર જન-નિરાકાર સ્વરૂપ આપણે આત્મા પણ હિંસક, જુઠ, ચેર આદિ અશુદ્ધ થવાના કારણે બગડી ગયો હોય છે માટે જ તેની જીભમાં કડવાશ, આંખોમાં ઝેર, હાથમાં મારકાટની આદત, પગમાં અસંયમ, હૃદયમાં ક્ષુદ્રતા, મસ્તિષ્કમાં વિકાર અને ચાલ તથા રહેણી કરણીમા હિંસકતા છેઆવી સ્થિતિમાં કેઈક સમયે જાગૃત બનેલે આત્મા પોતાના ખરાબ કર્મોને સુધારવા માટે પુરુષાર્થ આદરે છે, અને જે પદ્ધતિએ આત્મા બગડેલે છે તેનાથી વિરૂદ્ધ પદ્ધતિને આશ્રય સ્વીકારીને આત્માનું શુદ્ધિકરણ કરે છે. તેને માટે સમ્યગજ્ઞાન, Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દર્શન અને ચારિત્રની આચાર પદ્ધતિ જ હિતાવહ છે. કેરી અને લીંબુનો આચાર ( અથાણું) દ્રવ્ય આચાર છે, ત્યારે દર્શન જ્ઞાન–ચારિત્રની રૂડી આરાધના ભાવ આચાર છે. ત્રણેની આરાધનાથી સૂકા ચામડા જેવું બની ગયેલે આત્મા નરમ પડશે, ત્યારે જીભમાં મીઠાશ આવશે, આંખમાં અમૃતને વાસ થશે, પગમાં સંયમ આવશે, હૃદય ગંભીર બનશે, મસ્તિષ્ક નિર્વિકારી બનશે અને રહેણું તથા કરણ અહિ સક બનશે. યાદ રાખજો કે પાપ કર્મો કરવા માટે પણ વિધિવિધાન શીખવા પડે છે જેમ કે હિંસા માટે તલવાર, ધનુષ્ય, છરે હાથમાં શી રીતે પકડવા? મારતી વખતે પગ કેવી રીતે રાખવા ? પહેલે હુમલે કયા સમયે કરે? ઈત્યાદિ જુદા જુદા સમયમાં જુદી જુદી રીતે જૂઠ શી રીતે બોલવું? બીજાની સાચી વાતને પણ જૂઠી કઈ રીતે કરવી? સ્વાર્થ માટે બલવાની ભાષામાં કઈ રીતે ફેરફાર કરે ? ઈત્યાદિ પાકા ઘરમાં કે કાચા ઘરમાં છેદ (બકરૂં) પાડવું હોય તે કયા કયા શ કામે આવશે ? પાડેલા બકેરામાં પહેલા માથે નાખીને અંદર પ્રવેશ કર કે પગ પહેલા નાખવા? અમક તાળાને ઉઘાડવા હોય તે લેખંડનો સળી તેમાં કઈ રીતે નાખવે ઇત્યાદિ ચેરી કરવા માટેનું પણ શાસ્ત્ર વિદ્યમાન છે. જ્યારે મથન કર્મના શિક્ષણ માટે કેકશાસ્ત્ર, કામશાસ્ત્ર અને ૮૪ આસનના લખાયેલા શાસ્ત્ર અને છપાયેલા ચિત્રે ઢગલાબંધ છે. આવી રીતે ધનોપાર્જન, રક્ષણ, વર્ધન આદિને સૂચવનારા શાત્રે પણ રચાયેલા પડ્યા છે. Page #389 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૧૧ ૩૨૯ આ બધા પાપશાસ્ત્રા ભણીને કરાયેલા પાપ દ્વારા બગડી ગયેલા આત્માને સુધારવા માટે ધર્મ કાયદાઓ, નીતિમર્યાદાના પાઠે ઉપરાંત જે દ્વારા આત્માની પ્રતિક્ષણે ઉન્નતિ થાય તેવા જ્ઞાનાચારાદિના પાઠ ભણવા માટે પણ વિધિવિધાનેાની અત્યંત આવશ્યકતા રહેલી છે, તેની નાધ આપણે લઈએ. જ્ઞાનાચાર : ૧. જે કાળે સમ્યગજ્ઞાન ભણવાની આજ્ઞા હેાય તે કાળે તે ભણવું તે કાળઆચાર, ૨. જ્ઞાન આપનાર ગુરુના વિનય કરવા તે વિનયાચાર. ૩. જ્ઞાન અને જ્ઞાનીનુ બહુમાન કરવુ' તે બહુમાનમાચાર. ૪. સૂત્રેાને ભણવા માટે તપ વિશેષ કરવા તે ઉપધાનઆચાર. ૫. ગુરુને ભૂલવા નહી તે અનિન્દ્વવચાર. ↑ સૂત્રનુ' ઉચ્ચારણુ શુદ્ધ કરવું તે વ્યંજનઆચાર ૭. મેલાતા સૂત્રેાના અર્ધાં વિચારવા તે અ આચાર. ૮. સૂત્ર અને અર્થ અને શુદ્ધ ભણવા તે તદ્રુભય આચાર. દ્રુનાચારના પણ આઠે આચારઃ ૧. વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશ'કિત આચાર. ૨ જિનમત વિના બીજા ધર્મોની ચાહના ન કરવી તે નિઃકાંક્ષિત આચાર. ૩. સાધુસાધ્વીના મેલાં વજ્ર દેખી ધમના ફળમાં સ ંદેહ લાવવા નહી તે નિવિ તિગિચ્છા આચાર. નિંદા ન કરવી, અથવા Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪. મિથ્યાત્વીઓના ઠાઠમાઠ, ચમત્કાર દેખી સત્યધર્મથી ચલાય માન ન થવું તે અમૂઢ દષ્ટિ આચાર. પ, સમ્યગદષ્ટિ જીવના થોડા ગુણના પણ વખાણ કરવા તે ઉપબૃહક આચાર, ૬. ધર્મને નહી પામેલાને ધર્મ આપ અને ધર્મથી ચલાય માન થયેલા જીને પૈસે, ધાન્ય, વસ્ત્ર તથા ઔષધ આપીને સ્થિર કરવા તે સ્થિરીકરણ આચાર. ૭. સ્વામીભાઈઓનું હિત ચિંતવવું તે વાત્સલ્ય આચાર. ૮. બીજા લોકો પણ ધર્મની અનુમોદના કરે તેને પ્રભાવના આચાર કહે છે. સમ્મચારિત્રના આઠ આચારઃ મન, વચન અને કાયાથી એકાગ્ર થઈને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનો ઉપયોગ કરે તેને ચારિત્રાચાર કહેવાય છે. ત્રણેની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય પ્રકારે પણ હોય છે. મોક્ષમાર્ગ પ્રત્યે પ્રકૃણ પ્રયત્ન, જેમાં કોઈ જાતને પ્રમાદ નથી તેને ઉત્કૃષ્ટ આરાધના કહે છે. પ્રયત્નમાં છેડી શિથિલતા હાય પ્રમાદ હાય તે મધ્યમ આરાધના છે. પ્રયત્નોમાં વધારે શિથિલતા અને વધારે પ્રમાદ હોય તે જઘન્ય આરાધના છે. કેણે કેટલી આરાધના? જે ભાગ્યશાળીને જ્ઞાનની આરાધના ઉત્કૃષ્ટ વર્તતી હોય Page #391 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક–૧૧ ૩૩૧ તેને દર્શનારાધના ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રકારે થશે. જેને દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય તેને જ્ઞાનારાધના ત્રણ પ્રકારની હોય છે. આ પ્રમાણે જ્ઞાન અને ચારિત્રને સંબંધ પણ જાણ. જે ભાગ્યશાળીને દર્શનારાધના ઉત્કૃષ્ટ હોય છે તેને ચારિત્રારાધના ત્રણે પ્રકારની હોય છે. પરંતુ જેઓ ઉત્કૃષ્ટરૂપે ચારિત્રારાધક હશે તેમને દશનારાધના પણ નિયમા ઉત્કૃષ્ટ હશે ઉત્કૃષ્ટરૂપે જ્ઞાન-દર્શનની આરાધના કરનાર કેઈક તે જ ભવે, કેઈ બે ભવે મોક્ષમાં જાય છે અને કેઈક કોપન્ન દેવલોકના માલિક બને છે ઉત્કૃષ્ટ ચારિત્રારાધક પણ એક કે બે ભવે મોક્ષમાં જાય છે અને કેટલાએક કપાતીત દેવલોકમાં જાય છે. જ્ઞાન-દર્શનની મધ્યમ આરાધના કરનાર બે કે ત્રણ ભવે મેક્ષમાં જાય છે અને જઘન્યથી દર્શન–જ્ઞાન તથા ચારિત્રને આરાધક સાત, આઠ ભવથી વધારે ભવ કરતા નથી. આત્મામાં જેટલા અશે પવિત્રતા, સરળતા અને એકાગ્રતા હશે તેટલી જ આરાધના પણ સુંદર બનવા પામશે કેમ કે આરાધનાને પદગલિક શરીર, ઇનિદ્રા કે મન સાથે સીધો સ બ ધ નથી, પણ આત્મા સાથે જ સીધે સ બંધ છે. તેથી દૂધ અને સાકરની જેમ આત્મા અને આરાધનાનું જ્યારે તાદાઓ થશે ત્યારે સશક્ત બનેલી આરાધના સાધકના પાપ દ્વારે બંધ કરવાપૂર્વક પુરાણ પાપને ધોઈ નાખવા માટે સમર્થ બનશે. આ બધી વાતનું ધ્યાન રાખીને સાચે આરાધક - " ૧. સ સારની ખટપટો સાથે સંબંધ રાખનારો હેતે નથી ૨. ગૃહસ્થાશ્રમીઓના કેઈ પણ પ્રસંગમાં ભાગ લેતા નથી. ૩. માયા, કલેશ અને કષાયની પ્રવૃત્તિઓથી સર્વથા દૂર હોય છે Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪ અનાદિ કાલીન આત્મીય દૂષણનું દમન કરનારા હોય છે. પ. યથાશક્ય ગૃહસ્થાશ્રમીના સંસર્ગથી અને તેમની ઓળ ખાણથી દૂર રહેનારો હોય છે. ૬. કામ અને લેભને નિગ્રહ કરનારે હોય છે. ૭. પઠન-પાઠન-ધ્યાન અને જાપ આદિ પ્રવૃત્તિઓ જ જેને પ્રાણપ્યારી હોય છે. ૮. ગૃહસ્થની એકે સંસ્થા સાથે રાગ-દ્વેષથી સંકળાયેલે નહીં હોય. ઉપર્યુક્ત પ્રસંગમાં ક્યાય પણ રાગ-દ્વેષ રાખ્યા વિનાને સાધક જ સાચી સાધક્તા પ્રાપ્ત કરે છે. અને એક, બે, ત્રણ છેવટે આઠ ભવે પણ મેક્ષ પામે છે. જ્યારે શ્રત સામાયિકસમ્યક્ત્વધારી, દેશવિરતિ શ્રાવક અસંમેય ભવ પણ કરશે અને દર્શન-જ્ઞાનના ધારક હોવા છતાં પણ યદિ તે ચારિત્ર વિનાને છે તે અસંખેય ભ હજી તેમને કરવાના રહેશે. પુગલ પરિણામ : પ્રશ્ન–હે પ્રભે! પુદ્ગલેનું પરિણમન કેટલા પ્રકારનું છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! તે પાંચ પ્રકારનું છે. યથાતિ, વર્ણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ અને સંસ્થાના પરિણામ. એટલે કે જ્યાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે પુદુગલ જ છે. જીવને ગંધ, વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન નથી માટે તે પુદ્ગલ નથી. Page #393 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મુ : ઉદ્દેશક-૧૧ વણું પિરણામના પાંચ પ્રકાર છે ઃ શ્વેત, પીત, રક્ત. નીલ અને કૃષ્ણવણુ. આ મૂળ વણુ છે. બાકીના એક ખીજાના મિશ્રણથી થાય છે. પરમાણુથી લઇને સ્ક’ધ સુધીના પુદ્ગલામા એકાદ વધુ નિયમા હૈાય છે. રસ પરિણામના પાંચ પ્રકાર છે: તિક્ત (તીખા રસ), કટુ (કડવા રસ), કષાય (તુરા રસ), આમ્લ (ખાટે રસ) અને મધુર (મીઠારસ). ગધપરિણામ, સુરભિ અને કરભિગધ રૂપે બે પ્રકારે છે. જ્યારે આઠ પ્રકારે સ્પશ પરિણામ છે શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ, લઘુ, ગુરૂ, મૃદુ, કઈશ પરમાણુમાત્રમાં એક વણ, એક ગંધ, એક રસ અને એ સ્પર્શ હાય છે. સસ્થાન પરિણામ : કેટલાક પુદ્ગલ સ્કંધા બગડીની જેમ વલયાકાર હોય છે. ગાળાકાર હાય છે. ત્રણ ખુણીઆ હાય છે ચાર ખુણીઆ હાય છે. લાંબા હાય છે. 4 "" 27 ૩૩૩ 37 "" આઠે દુઃ હું ગોતમ 1 ક્રમ આઠ પ્રકારના હાય છે rr “ યિતે કૃતિ ર્મ ’” આ વ્યુત્પત્તિએ વીર્યંતરાયના ક્ષર્ચાપશમને લઈ મન-વચન અને કાયાના જે પરિસ્પદ થાય છે कर्म ܙ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ`ગ્રહ તે જ કમ` છે, અને તે પરિસ્પāા અનત છે. પરરંતુ કેવળજ્ઞાની તીથંકર ભગવતાએ આઠ વિભાગમાં અન્તત કરેલા હેાવાથી કર્માં આઠ કહેવાય છે. ૧. જ્ઞાનાવરણીય કમ આત્માની જ્ઞાનશક્તિને ઢાંકે છે. ૨ દશનાવરણીય કર્મ આત્માની નશક્તિને અવરેાધે છે. ૩. વેદનીય ક સુખદુઃખની વેદના કરાવે છે. ૪. માહનીય કમ આત્માને પેાતાની ઓળખાણ અને શુદ્ધીમાં એ ધ્યાન કરાવે છે ૫. આયુષ્યકમ એક ગતિમાંથી ખીજાગતિમાં રખડપટ્ટી કરાવે છે. ૬. નામકમ ચિત્રકારની જેમ શરીરની રચનામાં ફેરફાર કરાવે છે. ૭. ગેાત્રકમ ઉચ્ચ અને નીચના વિશેષણ્ણા વિશેષિત કરે છે. ૮. 'તરાયકમ બધી રીતે આત્માને વિઘ્ન કરે છે. આ પ્રમાણેના આઠે કર્મોં સૂક્ષ્મ નિગેાદ, ખાદર નિગેાદ અને નારકજીવેથી લઇ ઠેઠ ઈન્દ્ર, વાસુદેવ, ચક્રવતી, રાજા-મહારાજા અને તીર્થંકર ભગવાને પણ હાય છે. હે પ્રભુ! ! જ્ઞાનાવરણીય કર્મના વિભાગ પરિચ્છેદ્ય કેટલા કહ્યા છે? ભગવાને કહ્યું કે હે ગૌતમ ! તે પરિચ્છેદે અન ત હાય છે. એક લેશ્યામાંથી બહાર આવતા અને ખીજી વૈશ્યામાં પ્રવેશ કરતા જ જીવ માત્રના અધ્યવસાયે એક, બે કે ત્રણ નથી હેાતા પણ અનંત હાય છે. જેમ કે રસ્તામાં ચાલતાં આપણે જ્યારે Page #395 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક–૧૧ ૩૩૫ સામેથી આવતા શત્રુ મહાશત્રુને જોઈએ છીએ ત્યારે આપણા મગજમાં ઢગલાબંધ વિચારોની આવ-જા થઈ જાય છે અને શરીરને પરમાણુ પરમાણુ ક્રોધાવેશમાં આવી જાય છે. પ્રેમપાત્ર સ્ત્રી કે કન્યાને જોતાં જ હજારો પ્રકારના રાગ પરમાણુઓથી આપણે ઓતપ્રેત થતાં જ આપણું શરીરનો પરમાણુ પણ રાગાવેશમાં મસ્ત બની જાય છે તે સમયે આખામાં આખી દુનિયાને ભૂલાવી દે તેવો નવો ચમકારો દેખાવા લાગે છે હૃદય તેને ભેટવા માટે તલપાપડ થઈ જાય છે ત્યારે તે ભાઈ સાબના આખના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સંકેતે જોવા જેવા થઈ જાય છે અને તેના હાથના ઈશારાઓને તે બીજે માણસ સહસા ન ક૯પે તેવા થઈ જાય છે ઇત્યાદિક પ્રસ ગેને લઈ મનમા જેટલા અધ્યવસા હોય છે, કર્મોના પ્રદેશે પણ તેટલા જ બધાય છે. પરિચ્છેદ એટલે અંશ જેને કેવળજ્ઞાનીની પ્રજ્ઞાથી પણ વિભાગ નથી કરાતો તેથી તેને અવિભાગ કહેવાય છે માટે જ ભગવાને ફરમાવ્યું કે આત્માના અનંત જ્ઞાનપ્રદેશને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિછેદ પણ અન ત છે. શક્તિસમ્પન્ન સૂર્યના કિરણે સ્વતઃ પ્રકાશમાન હોવા છતાં પણ તેના ઉપર જ્યારે વાદળાઓ ચઢી આવે છે અને તેઓ જેટલા અંશમા કિરણોને આવૃત્ત કરે છે, તેટલી માત્રામાં કિરણે પ્રકાશ આપી શકતા નથી કેઈક સમયે વાદળાઓને હુમલે જોરદાર હોય છે ત્યારે દિવસ પણ રાત્રિ જેવો થઈ જાય છે. છતા એ સૌને ધ્યાન રાખવાનું છે કે વાદળાઓ ગમે તેટલા Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જોરદાર હશે તે પણ સૂર્યના કિરણે સર્વથા અપ્રકાશમાન નથી હતા, અને જેમ જેમ વાયરાના જોરે વાદળાએ ખસતા જાય છે તેમ તેમ કિરણે પણ તેટલા અંશોમાં પ્રકાશ આપતા જાય છે. આ પ્રમાણે સૂર્યના કિરણે જેવા આત્માના અસંખ્યાત પ્રદેશ ઉપર જ્ઞાનાવરણીયાદિ કર્મોના વાદળાઓ પ્રવાહરૂપે અનાદિ કાળથી છે. તેથી અનંતશક્તિને આત્મા અપ્રકાશમાન જેવી અવસ્થા ભોગવી રહ્યો છે. સમ્યગજ્ઞાનરૂપી વાયરે જ્યારે જોરદાર બને છે, ત્યારે કર્મો રૂપી વાદળાઓ પણ ધીમે ધીમે ખસતા જાય છે અને આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. આ સૂત્રમાં પ્રશ્ન અને ઉત્તર એટલે જ છે કે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિચ્છેદ અનંત હોય છે. કેવળજ્ઞાનીને છોડીને જીવમાત્રને એક એક પ્રદેશ અનંત અવિભાગ પરિરછેદ વડે વ્યાપ્ત હોય છે. આ પ્રમાણે દર્શનાવરણીય કર્મોનું પણ જાણવું. જેમને જ્ઞાનાવરણીય કર્મ હોય છે તેમને દર્શનાવરણીય કર્મ પણ અવશ્યમેવ હોય છે અને વેદનીયકર્મ પણ હોય છે. પણ વેદનીય કર્મના માલિકને જ્ઞાનાવરણીય કર્મ હોય પણ છે અને નથી પણ હતું. જેમ કે કેવળીને વેદનીય છે. પણ જ્ઞાનાવરણીય નથી. જેને મેહ કર્મ છે તેને જ્ઞાનાવરણીય જરૂર હોય છે, પણ જેને જ્ઞાનાવરણીય છે તેમને મેહનીય હોય કે ન પણ હોય, કારણ કે કેવળજ્ઞાન થતા ઘાતી કર્મોમાંથી સૌથી પહેલા મેહનીય છેદ થાય છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય છેદય છે, માટે તે મહાપુરુષને મેહનીય નથી છતાં પણ અમુક સમય પૂરતું જ્ઞાનાવરણીય હોય છે. Page #397 -------------------------------------------------------------------------- ________________ શતક ૮મું : ઉદ્દેશક–૧૧ ૩૩૭ કેવળજ્ઞાનીને વેદનીય છે છતાં મેહનીય નથી, જ્યારે બીજા બધાઓને બંને હોય છે. આ પ્રમાણે વેદનીય અને આયુષ્ય કર્મ હોવા છતાં પણ કેવળજ્ઞાનીને મેહકર્મ નથી હોતું. જીવ પણ પુદ્ગલ છે ? પ્રશ્ન-જીવ પુદ્ગલી છે કે પુદ્ગલ ? જવાબમાં ભગવાને ફરમાવ્યું કે હે ગૌતમ! જેમ જેની પાસે છત્ર, દડ કે ધન હોય છે તે માણસ છત્રી, દંડી કે ધની કહેવાય છે, તેમ પુદ્ગલે જેમને હોય તે પુદ્ગલી પણ કહેવાય છે. કેમકે શરીરમાત્ર પુદ્ગલ છે, ઈન્દ્રિય પુદ્ગલ છે, મન પુદગલ છે. સંસારી જીવ માત્રને આ ત્રણે હોય છે, માટે તે બધાએ પુદગલી હોય છે. અને જીવ પુદ્ગલ પણ છે કેમકે જીવ એ પુદ્ગલની સત્તા છે, માટે પુદ્ગલ પણ છે. આ કારણેને લઈને જ જૈન શાસન અનેકાન્ત શાસન છે. ગધેડાની પૂંછડી પકડીને બેસનારની જેમ કેરા શબ્દોની માયાજાળમાં ન ફસાય તે અનેકાન્ત છે. શબ્દ તે સાધન છે અને અર્થ સાધ્ય છે આટલું ધ્યાનમાં રખાય તે જૈન શાસનને સ્યાદ્વાદ સર્વત્ર શાંતિ અને સમાધિ સર્જક બનીને સંસારને ન દનવન જેવું બનાવી દેવા માટે પૂર્ણ સમર્થ છે. O 3 અગિયારમે ઉદેશે સમાસ Page #398 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ટીકાકાર કહે છે કે હૃદયની ભક્તિરૂપી આહુતિવડે વધ્યા છે તેજ જેને, એવા પાર્શ્વનાથ ભગવાનની કૃપાદૃષ્ટિરૂપી અગ્નિ અને તે પ્રભુના નામ અક્ષરરૂપી મંત્રની વિધિવડે વિદ્યારૂપી ઇન્યનેને ખાળીને ખાખ કર્યાં છે, માટે સમ્પન્ન થયુ છે. પવિત્ર શાંતિ કર્મી જેવુ એવા હું ( અભયદેવસૂરિ) શિલ્પીવડે જેમ સાર્ મકાન મનીને તૈયાર થાય છે તેમ ભગવતીસૂત્રનું આર્ટમુ શતક પણ મૈં પૂર્ણ કર્યુ છે. ૩૩૮ સમાપ્તિ ચત શાસ્ત્રવિશારદ, જૈનાચાય, નવયુગ પ્રવત'ક સ્વ શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યગ્ન, શાસનદીપક સ્વ શ્રી સુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્ય ન્યા. વ્યા. કાવ્યતીથ', 'પન્યાસપદ્મ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજયજી(કુમારશ્રમણ)એ જ્ઞાન સમ્પન્ન ભગવતીસૂત્રના આઠમા શતકના અગિયાર ઉદ્દેશા શાંતાક્રુઝ ઉપાશ્રયે પૂર્ણ કર્યો છે. { r t || शुभं भुयात् सर्वेपा प्राणिनाम् || ।। સર્વે નીવા: નૈનતત્ત્વ પ્રાપ્લુયુ: | Page #399 -------------------------------------------------------------------------- ________________ ત , શતક નવમું : ઉદ્દેશક-૧ અત્યાર સુધીના શતકમાં ઉદેશાઓની સંખ્યા દશ દશની જ હતી. જ્યારે આ શતકમાં ૩૪ ઉદ્દેશ છે. ઉદ્દેશાઓમાં વિષયાનુક્રમ : ૧. જમ્બુદ્વીપની વતવ્યતા. ૨. તિલદેની વક્તવ્યતા. ૩ થી ૩૦ અઠાવીસ અંતર્લીપના એકએકને એકએક ઉદેશે એમ ૨૮ ઉદ્દેશા. ૩૧. સાંભળ્યા વિના પણ ધર્મને મેળવે છે? ૩૨. ગાંગેય અનગારની વક્તવ્યતા. ૩૩. ઋષભદત, દેવાનંદા અને જમાલીનું વર્ણન, ૩૪. પુરૂષને મારનારની વતવ્યતા. આમ ૩૪ ઉદેશે આ શતક પૂર્ણ થશે. જબૂઢોપ : એક લાખ જન પ્રમાણે આ દ્વીપનું વર્ણન પહેલા ભાગમાં આવી ગયુ છે. જેમાં વર્ષો (સાત ક્ષેત્રે) અને વર્ષધરે (છ પર્વત) તથા તેનાં માપ આદિનું વર્ણન છે. આ ઉદેશે મિથિલાનગરીમાં ચર્ચા છે. ચાલુ અવસર્પિણ કાળના ચેથા આરામાં જ્યારે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી વિચારી રહ્યાં હતાં તે સમયે મિથિલા Page #400 -------------------------------------------------------------------------- ________________ ३४० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નામની નગરી ઘણી જ વિશાલ અને સમૃદ્ધ હતી નમિરાજષિ ત્યાં રાજય કરતાં હતાં. કાદવમાં ઉત્પન્ન થયેલા કમળની જેમ સંસારમાં રહ્યા છતાં પણ સંસારથી નિલેપ હતા કામભોગો ફણીધરની ફણુ જેવા, કાચા કાચની બગડી જેવા, યૌવન પાના પરપોટા જેવું, શ્રીમંતાઈ અને સત્તા વિજળીના ચમકારા જેવી તથા રાધાવેધની જેમ મનુષ્ય અવતારને માનનારા હતા. માટે જ રાજ્યગાદી ઉપર બિરાજમાન હોવા છતાં પણ જન્મજન્મના વૈરાગી, ત્યાગી અને તપસ્વી હતા એક દિવસે માથામાં થયેલી વેદનાના કારણે રાજરાણુંઓ સુખડ આદિ ઔષધ ઘસી રહી હતી, ત્યારે રાણીઓના હાથમાં રહેલા છેચાર કંકણનો અવાજ પણ રાજાને માટે અસહ્ય હતો, પરંતુ જ્યારે એક જ ક કણ હાથમાં રાખીને રાણુંઓ ઔષધ ઘસવા લાગી ત્યારે અવાજ નહીં આવતાં રાજાજીએ પૂછ્યું કે, હે મંત્રી ! હવે અવાજ આવતા બંધ કેમ થયો ? મ ત્રીએ કહ્યું રાણીઓના હાથમાં એક જ કંકણ છે માટે અવાજ બ ધ થયેલ છે. આટલું સાંભળતાં જ વેદનામા પડેલા રાજાને આત્મા જાગૃત અને વિચારે ચડો કે “જ્યાં બે ત્રણનું મિલન હતુ ત્યાં દુઃખ હતુ, પણ જ્યારે રાણીઓએ એક જ કંકણ રાખ્યું ત્યારે મને સુખ લાગ્યું, માટે જ્યાં સંજોગ છે ત્યા દુઃખ છે. “સનો મૂળ નીવે, પત્તા સુદ પરંપરા” આવા ત્યાગ-સંપન્ન રાજર્ષિની મિથિલામાં ભગવાન પધાર્યા છે ત્યાં દેવોએ સમવસરણની રચના કરી અને ભગવાન શ્રમણ અને શ્રાવકધર્મને તથા દાન, શિયલ, તપ અને ભાવધર્મને ઉપદેશ આપે, દેશના સમાપ્ત થઈ, પરિષદા પ્રસન્ન થઈ પિત. પિતાના ઘરે ગઈ. Page #401 -------------------------------------------------------------------------- ________________ શતક શું : ઉદ્દેશક-૧ ૩૪૧ ત્યારે ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે પ્રભે! જમ્બુદ્વીપ કયાં આવ્યું? કેવા સ્થાને છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! અસંખ્યાત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે, બધાએ કરતાં નાને, ગાળ થાળીના આકાર જે જમ્બુદ્વીપ છે. શરીરની બરાબર વચ્ચે જેમ નાભી હોય છે તેમ આ દ્વીપની વચ્ચે લાખ એજન ઉચે મેરૂપર્વત છે અને ૧૪૫૬૦૦૦ નદીઓ છે તે આ પ્રમાણે – ભરતક્ષેત્રમાં ગગા અને સિંધુ નદી છે - ઐરાવતક્ષેત્રમાં રક્તા અને રક્તાવતી નદી છે. આ નદીઓની ૧૪–૧૪ હજાર શાખા છે. એ બધી નાની નદીઓ આ ચારે મોટી નદીઓમાં ભેગી મળે છે. એટલે ચારેની પ૬૦૦૦ની સંખ્યા થઈ. હૈમવતક્ષેત્રે હિતા અને રોહિતાશા નદી છે હિરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂધ્યકૂલા નદી છે. પ્રત્યેકને ૨૮–૨૮ હજાર એટલે ૧,૧૨,૦૦૦ શાખા છે. હરિવર્ષક્ષેત્રે હરિ અને હરિકાંતા નદી છે. સમ્યક્ષેત્રમાં નરકાંતા અને નારીકાંતા નદી છે. પ્રત્યેકને પદ-૫૬ હજાર નદીઓ છે. મહાવિદેહક્ષેત્રે સીતા અને સીતાદા છે. પરિવાર સંખ્યા ૫,૩૨,૦૦૦ છે. * આ બબ્બે નદીઓમાંથી પહેલી નદી પૂર્વના સમુદ્રને અને બીજી નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. આને લગતું વધારે વર્ણન જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિથી જાણું લેવા માટેની ભલામણ ટીકાકારે કરી છે. કે પહેલે ઉદ્દેશ સમાપ્ત. Page #402 -------------------------------------------------------------------------- ________________ દાતક નવમું : ઉદ્દેશક–ર આ ઉદેશે રાજગૃહી નગરીમાં ચર્ચા છે ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાને કહ્યું કે હે ગૌતમ! જમ્બુદ્વીપમાં ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં પણ બે ચ દ્રો અને બે સૂર્યો પ્રકાશતા હતાં. એટલે કે ભૂતકાળમાં પણ જે પરિસ્થિતિ હતી તે વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ બે સૂર્ય અને ચંદ્રો જમ્બુદ્વીપને પ્રકાશિત કરશે. તારાગણની મ ખ્યા એક લાખ , તેત્રીસ હજાર નવસો પચાસ (૧,૩૩,૯૫૦) કેડીકેડી . લવણ સમુદ્રમાં ચાર ચંદ્ર અને ચાર સૂર્ય છે, ૧૧૨ નક્ષત્ર, ૩પર ગ્રહ અને ૨, ૬૭,૯૦૦ કડાડી તારાઓની સંખ્યા ત્રણે કાળમાં હતી, છે અને રહેશે. - ઘાતકી ખંડમાં ૧૨ સૂર્ય અને ૧૨ ચ ૮, ૩૩૬ નક્ષત્ર, ૧,૦૫૬ ગ્રહો તથા ૮,૦૩,૭૦૦ કેડાછેડી તારાઓ છે. , કાળદધિ સમુદ્રમા ૪૨ ચક્ર અને ૪૨ સૂર્ય, ૩,૬૯૬ ગ્રહો, ૧,૧૭૬ નક્ષત્રો અને ૨૮,૧૨,૯૫૦ કેડાછેડી તારા છે. પુષ્કરદ્વીપમાં ૧૪૪ સૂર્ય અને ચંદ્ર છે, ૧,ર૬૭ ગ્રહે છે, ૪,૦૩૨ નક્ષત્ર અને ૯૬,૪૪,૪૦૦ કલાકેડી તારાઓ છે. આભ્યન્તર પુષ્કરાદ્ધમાં આનાથી અર્ધા કરવા. આ પ્રમાણે અઢીદ્વિીપમાં ૧૩૨ ચંદ્ર છે અને ૧૩૨ સૂર્યની સંખ્યા છે. જે ત્રણે કાળે આ પ્રમાણે જ છે પુષ્કરોદ સમુદ્રમાં ત્રણે કાળે સંખ્યાત ચંદ્ર અને સૂર્ય છે. સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત ચક્રો અને સૂર્ય પ્રકાશતા હતા, પ્રકાશે છે અને પ્રકાશશે. O - - - : બીજે ઉદ્દેશક સમાસ : Page #403 -------------------------------------------------------------------------- ________________ શતક નવમું : ઉદ્દેશક-૩ થી ૩૦ . જેમાં એકએક અન્તપનો એકએક ઉદ્દેશે જાણવે. આ પ્રમાણે ૨૮ અન્તર્કંપના ૨૮ ઉદ્દેશા જાણવા આ દ્વીપમાં મનુષ્ય રહે છે અને જીવાભિગમ સૂત્રથી અન્તદ્વનું વર્ણન જાણી લેવા ટીકાકારે ભલામણ કરી છે. કે ત્રણથી ત્રીસ ઉદેશ સમાસ : શતક નવમું : ઉદ્દેશક-૩૧ સાંભળ્યા વિના પણ ધર્મ પામે? અશ્રુત્વા એટલે અરિહંતાદિ પાસેથી સાંભળ્યા વિના પણ સાધકને અરિહંતધર્મની, બધિલાભની, અનગારધર્મની, બ્રહ્મ ચર્યધર્મની, સંયમની તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આદિ ૧૧ પદની પ્રાપ્તિ થઈ શકે છે ? થતી હોય તે કયા કારણે? અને નહી થવામાં કારણ શું ? પ્રશ્નને હાર્દ સમજીએ તે પહેલા પારિભાષિક શબ્દને સંક્ષેપથી જાણું લઈએ. (૧) તીર્થકર : - આ પદને પ્રાપ્ત કરવાની ચેગ્યતાવાળા ભાગ્યશાળીઓને બેત્રણ ભવ પહેલાથી જ આવી ભાવના ઉદ્ભવે છે. Page #404 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૧. સંસારના જીવમાત્રને હિંસા–ચેરી–મથુન અને પરિગ્રેડ રૂપી મહાપાપમાંથી બચાવીને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સ તેષ ધર્મ આપનારો થાઉં. - ૨ દીન, દુઃખી, અનાથ અને કર્મોના કારણે પરેશાન બનેલા જેને હું સહાયક બનું. ૩. દ્રવ્ય અને ભાવ દરિદ્રતાને દૂર કરાવીને તેમને ધર્મરૂપી આંબાના ઝાડ નીચે લાવનાર બનું. ૪. કામીઓના કામને દૂર કરાવું.' પ. ક્રોધીઓના ક્રોધને ભગાડનારો બનું. ૬ માયાવીઓને માયાની જાળમાંથી મુક્ત કરૂં ૭ સંતોષામૃત આપીને સૌને સંજીવન કરૂં. ૮ દ્રવ્ય અને ભાવ રેગીઓને ક્ષમા આદિ દશ પ્રકારના ઔષધના પડિકાઓ આપીને રોગમુક્ત કરૂં. આવા પ્રકારની અને બીજા જેને માટે સર્વથા અશક્ય માટે જ અભૂતપૂર્વ તથા અજોડ ભાવદયાથી પ્રેરાયેલા એ મહાપુરૂષ વીશસ્થાનકેની ઉત્કૃષ્ટતમ, નિષ્કામ અને નિર્વ્યાજ આરાધના કરીને, પોતાના આત્માને દ્રવ્ય તથા ભાવકર્મોમાંથી મુક્ત કરી તીર્થકર નામકર્મની નિકાચના કરી ત્રીજે ભવે પણ ઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન મેળવવાને માટે ભાગ્યશાળી બને છે અને તરત જ ત્રીજા ભવે ઉપાજિત તીર્થંકર નામકર્મને ઉદય થતા સમવસરણમાં બિરાજમાન થઈ જીવમાત્રને ધર્મોપદેશ આપે છે અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી તીર્થકર બને છે. Page #405 -------------------------------------------------------------------------- ________________ શતક મુ' :' ઉદ્દેશક-૩૧ (૨) કેવળી શ્રાવક : તીથ કર ભગવંતેાના સમવસરણમાં બેસીને ધમ' સાંભળ્યે હાય, તથા શ કાઓનું નિવારણ કર્યુ હોય તે કેવળી શ્રાવક અને કેવળી શ્રાવિકા કહેવાય છે. ૩૪૫ (૩) કેવળી ઉપાસક : કેવળીભગવતાની ઉપાસના કરનારાને કેવળીના ઉપદેશને લાભ મળતા નથી પણ તીથ કાના શિષ્યે પ્રશિષ્યા પાસેથી ધર્મ શ્રવણ કર્યાં હેાય તે કેળા ઉપાસક કે કૈવળી ઉપાસિકા કહેવાય છે. (૪) કેવળી પાક્ષિક : જે સ્વય બુદ્ધો હાય તેમને કેવળી પાક્ષિક કહેવાય છે. ગૌતમસ્વામીજીને પૂછવાના આશય આ પ્રમાણે છે કે-જે જીવાત્માએ કેવળીએને, કેવળી શ્રાવક શ્રાવિકાને, ઉપાસક ઉપાસિકાને કે સ્વયં બુદ્ધોને સાંભળ્યા નથી તેમને અરિહતેાના ધમ આદિની પ્રાપ્તિ થશે? જવાબને નિર્ણય કરીએ તે પહેલા ધમ આદિ ૧૧ પદોને ગૂઢા પણ જાણી લેવા જેવા છે. (૧) જિનપ્રજ્ઞક્ષ ધમ રાગદ્વેષને સમૂળ નાશ કરી કેવળજ્ઞાનને મેળવ્યા પછી સમસરણમાં બિરાજમાન થઈને ધર્મના જે ઉપદેશ આપ્યા તેને જૈન ધર્મોના નામે કહીએ છીએ. જેમા રાગદ્વેષ માઠુ અને વિષયવાસનાને સપૂર્ણ વિરામ થાય છે. ક્રોધ, માન, માયા અને લેાભની સપૂર્ણ સમાપ્તિ થાય છે. ઇન્દ્રિયાના અને મનના વેગ 1 * Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સર્વથા ઠંડા પડે છે ભેગષણ, લો અને વિતિ નુ બધી રીતે દમન થાય છે તે જૈન ધર્મ કહેવાય છે. આવા ધર્મના પ્રરૂપક તીર્થકર વિના બીજે કઈ હેત ની. કેમકે પિતાના અદમ્ય પુરૂષાર્થ વડે તથા ત્યાગ અને તપોધની ચરમસીમાએ કરેલી આરાધનાના બળે નવા કર્મોના હારને સંવરધર્મ વડે સર્વથા બંધ કરીને, પોતાના જુના કર્મોના સૂફમાતિસૂક્ષ્મ એક એક આવરણ પરમાણુને બાળીને ખાખ કરી દીધા હોય છે. માટે જ કેવળજ્ઞાનના માલિક તીર્થ કર દેવાધિદેવને પ્રરૂપિત ધર્મ જ સર્વોત્કૃષ્ટ ધર્મ છે. ગૌતમસ્વામીએ પૂછ્યું છે કે આવો ધર્મ શી રીતે પ્રાપ્ત થાય? તેનું મૂળ કારણ શું? '(૨) ધિલાભ અનાદિ અનંત સંસારમાં ચક્રવર્તી પદ અને ઈદ્રિપદ પણ ઉત્કૃષ્ટ પુણ્યના જેરે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ બધિ (સમ્યક્ત્વ) લાભ માટે પુણ્યબળ કામે નથી આવતું પણ આત્માની મોક્ષાભિલાષણ પુરૂષાર્થ શક્તિ જ કામે આવે છે. કારણ કે સંખ્યાતા કે અસંખ્યાતા ભવમાં ઉપજિત કરેલી અનતાનંત કર્મોના કારણે ભેગી થયેલી અન તાનુંબંધી કષાયની મહિમાયાને ભગાડી નાખવા માટે કે દબાવી દેવા માટે આત્માનું અનિવૃત કરણ જ મુખ્ય કારણ રૂપે હોય છે. પુરૂષાથી બનેલે આત્મા અનંતાનુબંધી કષાયની માયા સાથે જ્યારે જબરદસ્ત રણમેદાન ખેલે છે અને કાળી નાગણ કરતાં પણ ભયંકર આ માયા નાગણને દબાવી દે છે ત્યારે તે માયાની શક્તિ લગભગ ઘણા મોટા ભાગે ક્ષીણ થતાં એક કારણે ના ભાવમાં જ કામ આવે . આત્માની Page #407 -------------------------------------------------------------------------- ________________ શતક શું ઃ ઉદ્દેશક-૩૧ ૩૪૭ કેડાછેડી જેટલા કર્મો શેષ રહે છે અને ૬૯ કડાકેડી સાગરેપમ જેટલાં ભયંકર કર્મો લગભગ ક્ષય પામે છે અથવા શક્તિહીન બને છે. તે સમયે આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે જે અભૂતપૂર્વ હોય છે. આ પ્રકાશ પામેલે આત્મા જ બોધલાભનો માલિક બને છે. અનંતાનુબંધી કષાને દબાવ્યા વિના કે ક્ષય પમાડ્યા વિના મહારાજાનું તથા તેના સૈનિકેનું જોર કોઈ કાળે પણ છું પડતું નથી. ત્યારે મહરાજાને માર ખાઈને મડદાલ બનેલે આત્મા પણ લગભગ મડદાલ જ જ હોય છે. માટે સમ્યક્ત્વ(બેધિલાભ)ને માટે કષાનું દમન તથા મારણ જ મુખ્ય અને અજોડ કારણ છે. ઈન્દ્રપદ મેળવીને કબૂતરોની જેમ ઉડતા પર્વતની પાળે કાપવી સરળ છે, ચકવતી કે વાસુદેવપદના ભોક્તા બનીને લાખ કરોડે માનવને યમસદનના અતિથિ બનાવવા પણ કઠણ નથી, ભેગ વિલાસમાં પૂર્ણ મસ્ત બનીને જીંદગી પૂર્ણ કરવી એ પણ સુલભ છે, અને વ્યાપારમાં છળ, પ્રપંચ દ્વારા લાખ કરોડ રૂપિયાની માયા ભેગી કરવી અને તેના ભેગવટામાં જીવન યાપન કરવું તે પણ સુલભ છે. પર તુ પોતાના આત્માનું દમન, કષાયોનું શમન, ઈન્દ્રિયોનું મારણ, વૃત્તિઓનું નિરાસન કરવુ અત્યંત કઠણ છે. છતાં પણ મોક્ષાભિલાષી આત્મા સરળ તાથી કરી શકે છે. - ગૌતમસ્વામીએ ભગવાનને પૂછયું કે હે પ્રભો! ધિલાભની પ્રાપ્તિમાં મૂળ કારણ શું છે? Page #408 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૩) અનગાર ધર્મ ધર્મપત્ની જેને હોય તે ગૃહસ્થાશ્રમી કહેવાય છે. કેમ કે ગૃહિણું જ ઘર છે. આવું ઘર જેને નથી તે અનગાર છે. માંડેલા ગૃહસ્થાશ્રમને બંને પરિગ્રહો અવશ્યભાવી છે. હાટ-હવેલી, પુત્ર પરિવાર, ધન-ધાન્ય, સેનું-ચાંદી અને કપડાં આદિના પરિગ્રહને દ્રવ્ય પરિગ્રહ કહે છે અને જ્યાં જ્યાં દવ્ય પરિગ્રહ હોય છે ત્યાં અનિચ્છાએ પણ રાગ-દ્વેષ હોય જ છે, માટે ક્રોધ, માન, માયા, લેભ, હિંસા, જૂઠ આદિ કર્મો ભાવપરિગ્રહ છે. આ પ્રમાણેના બંને પરિગ્રહને જેમણે ભાવપૂર્વક ત્યાગ કર્યો હોય છે તે અનગર મુનિ વિરતિધર અને શ્રમણ કહેવાય છે. * આકાશમાં રહેલા નવે ગ્રહની તુષ્ટિ-પુષ્ટિ શક્ય હોય છે પણ આશા–તૃષ્ણ આકાશ જેટલી અનંત હોવાથી પરિગ્રહ નામને મેટો ગ્રહ સર્વથા દુત્યાજ્ય રહ્યો છે પરતુ સમ્યગ્ગદર્શનના પ્રકાશમાં જેમને આત્મા પ્રવેશ કરી ગયે છે, તેવા પુરૂષાથને દ્રવ્ય પગ્રિહ એટલે પિતાના આત્માથી સર્વથા અતિરિક્ત પોદ્દગલિક પદાર્થોને ત્યાગ સુસાધ્ય બને છે તથા સમ્યગદર્શનના પ્રકાશમાં સમ્યજ્ઞાન જેમ જેમ વધે છે તેમ તેમ સમ્યક્રચારિત્રનું પ્રાબલ્ય પણ વધતું જાય છે અને તેમ થતાં –મનમુકે–ાયા છે અને જોમયુકે અર્થાત કેશના મંડન(લંચન)ની જેમ પોતાના આત્મામાં અનાદિકાળથી સ્થિતિ જમાવીને રહેલા ક્રોધનું પણ મુંડન કરે છે માનને પણ ઉખેડી ફરે છેમાયાના જાળાને પશુ તેડી નાખે છે અને લેભરાક્ષસને Page #409 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક-૩૧ ૩૪૨ મારી મારી તેને ભુક્કો કરે છે. આવી રીતના દ્રવ્ય અને ભાવપરિગ્રહને ત્યાગીજ અનગાર કહેવાય છે. આવે। અનગારધમ, શ્રમણુધ, મુનિધમ, નિથધમ કે સમિતિ ગુપ્તિધર્મની પ્રાપ્તિ સભ્યગૂદન જ્ઞાન અને ચારિત્ર વિના કોઇ કાળે પણ શકય નથી. (૪) બ્રહ્મચર્ય ધર્મ - આઠે પ્રકારની મૈથુનવાસનાના ત્યાગ પછી જ બ્રહ્મચય ધર્મની પ્રાપ્તિ થાય છે કેમ કે આત્મામાં મૈથુન વાસના અને બ્રહ્મચર્ય એકી સાથે કઈ કાળે રહી શકે તેમ નથી, મતલખ કે આ બંને તત્વા હાડવૈરી છે. વૃદ્ધ અનુભવીએ પણ કહે છે કે જ્યા મૈથુન વાસના છે ત્યાં ભાવ બ્રહ્મચય નથી અને જ્યાં ભાવ બ્રહ્મચય છે ત્યાં મૈથુનવાસના અને ચેષ્ટા હાતી નથી મૈથુનવાસના કે ચેષ્ટામા પ્રાયઃ કરી દ્રવ્ય બ્રહ્મચર્ય પણ રહેતું નથી તેા ભાવ બ્રહ્મચય ની શકયતા કચાથી હેાય? માટે બ્રહ્મચર્ય ધમની આરાધના માટેનું આદિ કારણ મૈથુનકમની વિરતિ જ છે. મૈથુનના આઠ પ્રકાર નીચે પ્રમાણે છે (૧) સ્મરણ મૈથુન—સર્વાં ́શે કે અપાશે પણ ભાગવાયેલી શ્રી કે ભાગવાયેલા પુરૂષની મીઠી મધુરી રાત્રિઓને પુનઃ પુનઃ યાદ કરતા રહેવું તેને સ્મરણ મૈથુન કહે છે. પણ શાસ્ત્રકારો તે ત્યાં સુધી કહે છે કે પુરૂષને સ્ત્રીનેા ત્યાગ અથવા સ્ત્રીને પુરૂષને ત્યાગ કદાચ શકય ખની શકે છે પરસ્પર થયેલા ભાગ વિલાસેની સ્મૃતિના ત્યાગ અત્ય’ત દુસ્યાય હાય છે; માટે સ્મરણુ મૈથુનને ભાવ મૈથુન કહેવામા વાંધો નથી. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨) કીર્તન મિથુન–ભેગવાયેલી, ત્યજાયેલી, કે મૃત્યુ પામેલી સ્ત્રીઓના કે પુરૂષના ભેગ સમયે થયેલી મધુરી વાતનું ચેષ્ટાઓનું ફરી ફરીથી કથન કરવું તે કીર્તન મિથુન છે. (૩) કેલિ મિથુન–ભોગ્ય પાત્ર સાથે ભગવાઈ ગયેલા ભેગેને યાદ કરીને સ્વમોમાં પણ ભેગી જીવનની પ્રશંસા કરવી અને ફરીથી તેવા ભેગે સ્વપ્રમાં પણ મળે તેવી ચાહના કરવી તે કેલિ મૈથુન છે. (૪) પ્રેક્ષણ મૈથુન–ભેગવાયેલી સ્ત્રીના કે પુરૂષના રૂપરંગ તથા વિલાસિતાનું પણ બીજી સ્ત્રી કે પુરૂષમાં કરીને તેના રૂપરંગને જેઈ પિતાના ભગ્યને યાદ કરી ઉંડા નિસાસા મૂકવા, અથવા બીજી સ્ત્રી કે પુરૂષના અંગોપાંગ, ફેશનેબલ વેષ પરિધાન, વિલાસી ચાલને જોઈ જોઈ માનસિક જીવનમાં ચંચલતાને ઉત્પન્ન કરવી તેને પ્રેક્ષણ મૈથુન કહે છે. (૫) ગુૌભાષણ મૈથુન—બે મિત્રો કે બે સહિયર વચ્ચે હોગવિલાસના અષ્ટાંગે તથા ૮૪ આસને બધી મૈથુન કમને લગતી જ ચર્ચામાં ગધેડૂબ રહેવુ તે ગુૌભાષણ મૈથુન છે. (૬) સંકલ્પ મિથુન-મૈથુનના સંકલ (વિચાર કરવા અથવા તો તેવા પ્રકારના દશ્ય, ચિત્રો અને કથાનકેને જોઈ વાંચીને માનસિક જીવનમાં મૈથુનના સંકલ્પ કરવા. (૭) અધ્યવસાય મૈથુન –અધ્યવસાય એટલે આત્મિક પરિ. ણામ. જેમના માનસિક કે વાચિક વિચારે ખરાબ હશે તેમનાં ત્મિક પરિણામમાં પણ ખરાબી આવ્યા વિના રહેતી નથી. Page #411 -------------------------------------------------------------------------- ________________ શતક મું : ઉદ્દેશક-૩૧ ૩૫૧ માટે જ સંસારભરના બધાએ યેગી મહાયોગીઓના નાથ ભગવાન મહાવીરસ્વામીએ ડંકાની ચોટ સાથે કહ્યું કે, એ માનવ! બ્રહ્મનિષ્ઠ કે નૈષ્ઠિક બ્રહ્મચારી થવા માટે “ જેવદ્રય” , આ ઉક્તિને ચરિતાર્થ કર્યા વિના સ સારભરની એકે પણ પ્રાણાયામિલાદી ક્રિયાઓ કામે લાગવાની નથી, કેમકે આત્માને શુદ્ધ સ્વરૂપના લક્ષ્યસ્થાને પહોંચાડ્યા વિના સંસારભરના સારામાં સારા નિમિત્તે કારણે પણ લગભગ સફળીભૂત થતા નથી. (૮) ક્રિયા નિવૃત્તિ મિથુનઃ–ઉપર પ્રમાણેના સાતે મૈથુન ભાવમાં મસ્ત બનીને એક દિવસે સાક્ષાત કે સ્વપ્નમાં મિથુન સેવન કરવું તે ક્રિયા નિવૃત્તિ મૈથુન કહેવાય છે 'વ્યવહાર નયે આઠમું ક્રિયા નિવૃત્તિ ચિથુન ભલે ખરાબ મનાયું હશે પણ નિશ્ચયદષ્ટિએ તે આઠમા મિથુનના પ્રેરક ઉપરના સાતે મૈથુને આત્માનું અધઃપતન કરાવનારા હોય છે, કેમકે આનાથી મિથુન સંજ્ઞા બળવતી બનીને ભવભવાંતરને માટે કુસંસ્કારની વૃદ્ધિ કરનારા બને છે, અને જ્યાં સુધી કુત્યાજ્યમૈથુન સત્તા સામે જોરદાર વ્યુહરચના મંડાતી નથી તથા અનાદિકાળના આત્માની સાથે એકાકાર થયેલા આ મૈથુન સ સ્કારોને કાઢવા માટેની શિક્ષા લેવાતી નથી ત્યાં સુધી બ્રહ્મચર્યધર્મ પણ આરાધિત થતું નથી ગૌતમસ્વામીને પૂછવા આશય આ છે કે હે પ્રભો ! આવા પ્રકારને બ્રહ્મચર્યધર્મ પ્રાપ્ત થવામાં મૂળ કારણ શું છે? (૫) સંયમ દ્વારા સંયમયતના , “ यतते प्रतिसमय आत्मान उपयोग धर्म प्रवर्तत इति વતના” એટલે કે સમ્યક્રચારિત્રના પાલનમાં આત્માને ઉપગવતો રાખે તેને “યતના કહે છે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩પ૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મામાં સતત જાગૃતિ, જ્ઞાનમાર્ગમાં આત્માની મસ્તી, પૌગલિક પદાર્થો પ્રત્યે સર્વથા ઉદાસીનતાને જ યતના કહેવાય છે. (૬) સંવરધર્મ : કર્મોની નિર્જરાના પ્યાલાત વિના પણ સત્તામાં પડેલા કર્મોની નિર્જર ગમે તેટલી થતી હશે તે એ આત્માનું કલ્યાણ થઈ શકે તેમ નથી. કેમ કે અનાદિકાળથી આત્માના પ્રદેશ ઉપર અનંત કર્મો બંધાયા છે અને અકામ નિરાએ તેમની નિર્જરા પણ થઈ છે. છતાંએ આત્માનું સંસારિત્વ ઓછું થયું નથી. અને ભવભ્રમણ મટી નથી કેમ કે અજ્ઞાનાવસ્થામાં જેટલા કર્મો નિર્જરાયા છે તેનાથી કોઈક સમયે તે કરોડો ગુણ વધારે નવા કર્મો પણ બંધાયા છે. આવી પરિસ્થિતિમાં આત્માની દશા શી - રીતે સુધરે? માટે દયાના સગર સમા તીર્થંકરદેએ કહ્યું કે હે સાધક ! સૌથી પહેલાં તું સંવરધર્મને પાઠ ભણજે જેથી તારે આશ્રવમાર્ગ બંધ થવા પામશે, અને નિરા તત્ત્વની આરાધના સર્વથા લાભદાયિની બનશે. અર્થાત સંવરપૂર્વકની નિર્જરા જ મેક્ષ સાધિકા હોય છે. આજના સ સારની કરૂણતા હોય તે એ જ છે કે આપણે સૌ જીવોના ભેદ-પ્રભેદ તેમના શરીરની અવગાહના અવકાયના ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, સિદ્ધશિલાની ચર્ચા, શાશ્વતા બિઓની સંખ્યા અને મેરુપર્વતની લબાઈ ચેડાઈ જ માપવામાં જ લાગી ગયા છીએ. પર ત આપણા આત્માના કટ્ટર દુશ્મન જેવા આશ્રવ અને સ વરને ઓળખવામાં બહું જ ઢીલ કરી બેઠા છીએ. માટે જ જીવનવ્યવ. હારમાં અસત્ય વચન, પેટા તેલમાપ, વ્યાજના ગેટાળા, Page #413 -------------------------------------------------------------------------- ________________ શતકમ્ : ઉદ્દેશક-૩૧ ૩૫૩ પરિગ્રહ આદિ છેડી શક્યા નથી અને જૈન ધર્મની આરાધના એના માધ્યમથી પણ જેનર” મેળવી શક્યા નથી અર્થાત્ સંવરધર્મની આરાધના તથા તેના ભેદાનુબેરનું તલસ્પર્શી જ્ઞાન સૌથી પહેલા લેવાની આવશ્યકતા હતી ગૌતમસ્વામીજી પૂછે છે કે કેવળજ્ઞાની આદિને સાંભળ્યા વિના પણ આ સંવરધર્મ શી રીતે પ્રાપ્ત થાય છે? ' (૭-૮) મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન : યદ્યપિ સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનના આવરણ કર્મો લગભગ જુદા છે તે પણ પરસ્પર એકબીજાના આવરણો એકબીજાના કાર્યકારણ ભારે હોય છે તેને આપણે નકારી શકીએ તેમ નથી. માટે જે સાધક– , ૧. રાગ-દ્વેષ અને ક્રોધ કષાયને ઉપશમિત કરશે, ૨. મેહવાસના અને વિષયવાસનાને સયમિત કરશે, , ૩. માન અને લેભને મર્યાદિત કરશે, ૪. સન્માન અને તિરસ્કારનું દમન કરશે, - ૫ અને સ્વાધ્યાય, તપ તથા ત્યાગનું પિષણ કરશે ત્યારે સમ્યગદર્શન શુદ્ધતર થતાં જ મતિજ્ઞાન પણ વિકસિત થશે અને શ્રુતજ્ઞાન પણ પવિત્રતમ બનશે અને સમ્પમતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની શુદ્ધતા જ સમ્યગ્રદર્શનમાં સ્થય લાવનારી બનશે. આ પ્રમાણે આ બંને જ્ઞાનની પ્રાપ્તિમાં અને આત્મપ્રત્યક્ષ અવધિ ઝન, મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવામાં પણ મૂળ કારણ શું છે ? . . ' . ' Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હવે આ પ્રશ્નને આશય સમજીએ. હે પ્રભે! કેઈક જીવ કેવળી, કેવળી શ્રાવક કે શ્રાવિકા, ઉપાસક કે ઉપાસિકા અથવા સ્વયં બુદ્ધની દેશના સાંભળ્યા વિના જ તીર્થંકર પ્રણિત ધર્મ, ધિલાભ, અનગારત્વ, બ્રહ્મ ચર્યાદિ ધર્મને પ્રાપ્ત કરી શકશે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! કેઈ એકાદ જીવ સાંભળ્યા વિના પણ ધર્માદિને પ્રાપ્ત કરી શકે છે અને કેઈ એક સાંભળ્યા વિના ધર્મને લાભ મેળવી શકતા નથી. કારણ ફરમાવતા ભગવાને કહ્યું કે હે ગૌતમ! જે ભાગ્યશાળીને જ્ઞાનાવરણ કર્મોને ક્ષયે પશમ થઈ ગયો હશે તેમને કેવળી ભગવંતાદિની પાસે ધર્મોપદેશ સાંભળ્યા વિના પણ તીર્થ કરપ્રજ્ઞસ ધર્મનો લાભ થશે અને જેને આ કર્મોનો ક્ષયેપશમ નહી થે હશે તેમને ધર્મને લાભ નથી થતા. સારાંશ કે જેનધર્મની પ્રાપ્તિનું મૂળ કારણ જ્ઞાનાવરણીય કર્મોને શોપશમ છે, તથા જે ભાગ્યશાળીઓને કેવળી આદિની પાસે ધર્મોપદેશ સાભળવાને અવસર આવ્યે ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ તીર્થ કરેની વાણું નિમિત્ત કારણ જ હોય છે અને ક્ષપશમ રૂપ પિતાને આત્મા ઉપાદાન કારણ રૂપે મુખ્ય હોય છે. આ સૂત્રમાં “જ્ઞાનાવરણીય વળા” જે બહુવચન છે, તેનાથી અવગ્રહ, ઈહા, અવાય, ધારણારૂપ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન અને મન:પર્યવજ્ઞાનાવરણીને ઉપશમ જ અપેક્ષિત છે કારણ કે આ ચારે જ્ઞાનાવરણીયે દેશઘાતી હોવાથી તેમને પશમ શક્ય હોય છે. અર્થાત એ કર્મોનો ક્ષયપશમ ગમે તેટલે થાય તે થોડા ઘણા આવરણય કર્મોના પદ્ધકે તે Page #415 -------------------------------------------------------------------------- ________________ શતક મુ : ઉદ્દેશક૩૧ ૩૫૫ સત્તામાં રહેશે જ, જ્યારે કેવળજ્ઞાનાવરણીય સઘાતી હાવાથી તેને ક્ષયે પશમ થતા નથી પણ જ્યારે થાય ત્યારે એકીસાથે તેના ક્ષય જ થાય છે. * ભાગેાળની નદીમાં ઘસડાઇને આવેલ પત્થર જે ગાળાકાર અને ચીકણા થયેલ છે. આને ઇતિહાસ કેઇની પાસે નથી કે આ પત્થર પર્વતથી કયારે પડ્યો હશે ? અને પ્રતિવષે નદીના પ્રવાહમાં ઘસડાતાં, તૂટતાં, ફૂટતાં મારા ગામની નદીમાં કયારે આવ્યા ? કાણુ લાવ્યું ? કયા વર્ષે કેટલે ઘસાયે ? અને આવે સરસ ચીકણા શી રીતે બન્યા ? આ બધા પ્રશ્નો કરીએ કે ન કરીએ ? આના જવાએ પણ હાય કે ન હેાય ? પરતુ ગમે ત્યારે પણ આ પત્થર વાવાઝોડાના કારણે પર્વત ઉપરથી ગબડ્યો તે હશે ? અને હજાર-લાખા વષઁ સુધી કયાંય ઘસડાયે પણ હશે? તૂટ્યો હશે ? ફૂટ્યો હશે ? અને સૌને ગમી જાય તે પ્રમાણે ગેાળ અને ચીકણું બની ગયેા હશે ? આમાં પણ કેટલાક પત્થરે તેા એવા સરસ બને છે કે શાલીગ્રામ તરીકે પૂજ્ય બની પૂજાવા લાગે છે આ જ પ્રમાણે અનાદિ અનંત સંસારમાં કર્માંના ભારથી ખ્રુષ્ઠ વજનદાર બનેલે આત્મા સંસારરૂપી સમુદ્રમાં ઘસડાતે, યમતૅને માર ખાતે, પરાધીનતામા ભૂખ, પ્યાસ સહન કãા, ઠંડીમાં અને ગરમીમાં એમેાતે મરવા જેટલી વેદનાઆને ભેાગવત, ઘણા ઘણા ભવે આ જીવાત્માએ પૂરા કર્યા છે જ્યાં ઘણા કર્માંના ભારને મૂકતા ગયા છે અને કંઈક હળવાશ પ્રાપ્ત કરી છે અને મનુષ્ય અવતારમાં જ્ઞાનાવરણીય કર્માને યાપશમ કરવાના ચાન્સ મળતાં જ તી કરપ્રજ્ઞસ ધર્મના લાભ મેળવવા માટે ભાગ્યશાળી બને છે. ' Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કમેને ક્ષપશમ : એટલે કે ગમે તેવા સાધકને ગમે ત્યારે અને ગમે તે નિમિત્તે પણું સત્તામાં પડેલા કર્મોને ઉથ સર્વથા નિશ્ચિત છે તે સમયે ગમે તે સાધક પણ ચલાયમાન થવાની તૈયારી કરશે જ પરંતુ સમ્યગદર્શનના પ્રકાશમાં સમગજ્ઞાનની આરાધનાથી સમ્યક્રચારિત્રની મર્યાદામાં રહેલે સાધક કર્મોના ઉદય સમયે પિતાના અધ્યવસાને બગડવા દેશે નહીં. તથા શુદ્ધ અને પવિત્ર લેશ્યાઓથી પતિત થશે નહીં અને સ્વાધ્યાયબળના જોરે ઉદયવર્તી કર્મોને સર્વથા ક્ષય કરશે અને ભાવી કાળમાં આવનારા સત્તા સ્થાનીય કર્મોના ઉદયને સપ્રવૃત્તિ અને સદુવૃત્તિ દ્વારા ઉપશમ કરશે. એટલે કે કર્મોને ઉદયમાં આવવાને અવસર દેશે નહી. જેમકે સમ્યગુજ્ઞાનની વૃદ્ધિ માટે જાગરૂક સાધક પ્રતિક્ષણે વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ આદિ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં પૂર્ણ મસ્ત રહીને ઉદિત જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરશે. તથા પઠન-પાઠનમાં પૂર્ણ દત્તચિત્ત બનીને ઉદયમાં આવનારા કમને ઉપશમ કરશે. એટલે કે જ્ઞાનાવરણીય કર્મોના ભારી જીને, આળસુ તથા પ્રમાદી જીવેને તથા ગપ્પીદાસની મિત્રતા તથા તેમના સહવાસને સર્વથા વિચ્છેદ કરીને ઉદયમાં આવનારા જ્ઞાનાવરણીય કર્મને અવરોધ કરવા માટે ભાગ્યશાળી બનશે. તેવિ પિતાના શત્રુની પણ આંખ, કાન આદિ ઇન્દ્રિયે ! માટેની અહિત ચિન્તવનાને ત્યાગ કરી દર્શનાવરણીય કર્મના દ્વાર બંધ કરી, ઉદિત દર્શનાવરણીય ક્ષય કરશે તથા ઉદયમાં આવનારા કર્મને ઉપશમ કરશે. આ પ્રમાણે મોક્ષ સન્મુખ અને પરુષાર્થી બંને કર્મોના ક્ષચે પશમ દ્વારા જૈનધર્મના શ્રવણને લાભ મેળવશે. Page #417 -------------------------------------------------------------------------- ________________ શકે ૯મું : ઉદ્દેશક-૩૧ ૩પ૭ બેધિલાભની પ્રાપ્તિમાં મૂળ કારણ ફરમાવતાં ભગવાને કહ્યું કે દર્શનમોહનીય કર્મને ક્ષયપશમ જ બે ધિલાભ પ્રાપ્ત કરાવી શકે છે જેની પ્રાપ્તિ થયા પછી ચૈતન્ય સ્વરૂપ આત્માની ઓળખાણ થાય છે ખાણમાંથી નીકળેલા પત્થરને કેવળ તેના પરીક્ષકો જ જાણી શકે છે “આમાં હીરો છુપાયેલું છે ” ત્યાર પછી તેને કાપકુપ કરીને સરાણ ઉપર ચઢાવવામાં આવે છે અને તીણ શસ્ત્રો વડે છેદાતા, ભેદાતા પાણીદાર અને ચમકદારના રૂપમાં પરિણત થયેલ હીરો રાજા મહારાજાના મુળમાં શભા આપે છે, એ જ પ્રમાણે કર્મોના આવરને લઈ આપણે આત્મા પણ હીરાના પત્થર જેવી દશામાં છે. પરંતુ પ્રત્યેક ગતિઓની તીવ્ર વેદનાને સહન કરતે, ધીમે ધીમે પિતાના આવરણને પિતે જ ખસેડતા જાય છે, અને જેમ જેમ તે આવરણે ખસતા જાય છે ત્યારે સૌથી પ્રથમ આત્મામાં યથાપ્રવૃત્તકરણ નામને જબરદસ્ત પુરૂષાર્થ ઉત્પન્ન થાય છે. અને છેવટે આગળ વધેલો પુરૂષાર્થ અનિવૃત્ત કરણમાં પ્રવેશતા જ સમ્યગ્દર્શન (બોધિલાભ)ની પ્રાપ્તિ થાય છે. જ્યા પિતાના આત્માનો લાભ મેળવીને ફરીથી દર્શનમોહનીય કર્મનું જોર વધવા ન પામે તે માટે જાગરૂક બને છે અને કેવળી ભગવ તેને, ચતુર્વિધ સંઘને, શ્રતધર્મને, જૈન વાણીને, જૈન ધર્મને તથા ભાવેદેવના અવર્ણવાદને ત્યાગ કરી તે કર્મનું દ્વાર બંધ કરે છે તથા જિનભક્તિ આદિ સત્કર્મો વડે અને અરિહંતે પ્રત્યે અનન્ય શ્રદ્ધાવંત, તેમના વચને જ સત્ય છે એવી રોમરોમની ભાવનાના અને પોતાના આત્માનું બળ દઢ કરે છે અને ઉદયમાં આવતા મિથ્યાત્વને ક્ષય કરે છે. ત્યાર પછી મિથ્યાત્વની, કષાની અને તેના માલિકની પ્રશંસા તથા Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ સહવાસને પણ સર્વથા ત્યાગ કરી મિથ્યાત્વના ઉદયને અવરોધ કરે છે અર્થાત ઉપશમ કરે છે. આ પ્રમાણે ભાગ્યવંત માણસ બેધિલાભને મેળવે છે અને પ્રતિસય તેના શુદ્ધિકરણ માટે જ ખ્યાલ રાખે છે. અનગારધર્મના મૂળ કારણ? આ સુનિધર્મની પ્તિના મૂળમાં વિર્યાન્તરાય અને ચારિત્રમેહનીય કર્મનો ક્ષાપશમ રહે છે. આઠે કર્મો અને તેના ભેદાનભેદમાં છેલ્લામાં છેલ્ફી જબરદસ્ત શક્તિ ધરાવનારી વીર્યા. તરાય કર્મની પ્રકૃતિ છે. જેના સદૂભાવમાં આપણે ઢગલાબંધ જીવાત્માઓને જાણીએ છીએ કે તેઓ ખાતા–પીતા અને શ્વાસશ્વાસ લઈને પણ મરવાના વાંકે જીવી રહ્યા છે. ઈન્દ્રિયે તેમની શિક્ષણ વિનાની હોવાથી જડ હોય છે. મન તેમનું મૂખ જ રહે છે. હાથપગ કામશક્તિ વિનાના હોય છે, બગાસા ખાઈને જ આખો દિવસ પૂરો કરે છે આંખ ઉઘાડે છે પણ જાણે સંસારમાં કંઈ પણ કરવા જેવું છે જ નહી તેવી રીતે જીવનારા હોય છે, દેવ જેવું જીવન મળ્યું છે તે પણ ભાઈને ઊંઘ જ વધારે પ્યારી હોય છે. અમૃતના ઘુંટડા પીવા જેવું જીવન મળ્યું છે પણ આ ભાઈ આળસ અને પ્રમાદના જ પૂજારી છે. માટે આવા આત્માઓના ત્રણ પ્રકારે નોંધાયા છે ૧ બીમાર દિલ, ૨. મુર્દાદિલ અને ૩. ઉધોદિલ. ૧. બીમારદિલ એટલે-જેનું દિલ (આત્મા) બીમાર છે. આ બીમાર દિલના માલિકે ઘરના કે બઝારના ઓટલે બેસીને ધર્મને માટે, સમાજના માટે, ગરીબેને માટે, દેશના માટે, Page #419 -------------------------------------------------------------------------- ________________ શતક સ્મુ : ઉદ્દેશક-૩૧ ૩૫૯ સાધુ-સાધ્વીએ ને ભણાવવા માટે વતેના તડાકા જરૂર મારે છે પણ પેાતાના ઘરમાંથી કે ગજવામાંથી કંઈક રકમ કાઢવી પડે કે કાઇક માટે સમયના ભેગ આપવા પડે ત્યારે સૌ આગળ ચારણા નાસે ” આ ઉક્તિને સત્યાર્થ કરતા જાણે એવી રીતે પલાયન થશે કે પાછા ગામમાં ગેાત્યા પણ નહી મળે ! અને ગમે ત્યાં બેસીને સમાજની સારામાં સારી ચેાજનાએને ફૂલ ભેગી કરવા માટેના કાવત્રા પણ ઘડી કાઢે છે. આવા જીવાત્માએ ખીમારદિલના હૈાવાથી સમાજ કે દેશને માટે સર્વથા ભાર ભૂત જ હાય છે. ૨. મુર્દાલિ-એટલે મડદાલ, સવ થા મડદાલ આત્માઓને મુર્દા દલ કહેવાય છે. તેમને આત્મા સવથા મરી પરવા હાવાથી પેાતાના અથ અને કામના ભેાગવટા સિવાય ખીજા એકે કામમાં તેમને રસ હાતે નથી. પરમાત્માની મહેરબાનીથી તેમને ત્યાં પૈસા ટકા ઘણા હેાવા છતાં પણ તેમને પૈસે સમાજમાં છળપ્રપ ચ રમવા માટે, સાતે વ્યસનેાને ભગવવા માટે, જુગારી અને દુરાચારીએની મિત્રતા ટકાવવા માટે, અને છેવટે પેાતાની ફેશનાલીટીને ટકાવવા માટે જ વપરાતા હોય છે. માટે આવા જીવા મુર્દાદિલવાળા કહેવાય છે. ૩. ઉંધાદિલ—એટલે જેને આત્મા સંસારના સભ્યપુરૂષ કરતાં ઉંધે! હાય તેમનેા સમાવેશ આમાં થશે. એવાઓનુ શિક્ષણુ ઉંધુ, વિચારણા ઉંધી, રહેણીકરણી ઉંધી અને ધ માટેની સમજણુ પણ સાવ ઉંધી જ હાય છે. દેશના કે સમાજના કોઇપણ ભાગમાં, ધર્મ"માં કે ધર્માંના કોઈપણ વિધિવિધાનમાં માવા ઉંધા દિલના ભાગ્યવાના મળ્યા વિના નહી રહે, જેથી - Page #420 -------------------------------------------------------------------------- ________________ ३६० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) પિતાના છોકરા-છોકરીઓને કોલેજમાં અને છેવટે પરદેશમાં મોકલાવીને પણ વેંકટર બનાવશે, પણ સમાજના બચ્ચાઓને માટે કોલેજ કે હાઈસ્કૂલ ખેલવામાં પાપકર્મની ભાવના સેવનારા હોય છે (૨) પિતાના સંતાનને શણગારી શકે છે, પણ સમાજનાં દીન-દુઃખી અને થેડી આમદાનીવાળા પિતાના જાત-ભાઈઓને માટે ઔષધ. વસ્ત્ર, મકાન કે ધાન્ય આપવાની યેજનાને જબરજસ્ત વિરોધ કરે છે. (૩) ધર્મના વિધિ-વિધાનથી પરિચિત હશે પણ ધાર્મિકતા કે માનવતાને પરિચય સાધવામાં બેદરકાર હોય છે. (૪) પિતાના વિરોધપક્ષના વિધિવિધાનમાં ગમે ત્યાંથી પણ વાંક કાઢીને બીજાના ધાર્મિક અને પવિત્ર કાર્યોને ડેલાવી દેવા માટે રાતદિવસ એક કરનારા હોય છે. (૫) અને છેવટે સમાજના એકપણ સારા કામ માટે રતિમાત્ર ઉત્સાહ રાખનારા હતા નથી. ઈત્યાદિક કારણને લઈ તેઓ ઉધા દિલવાળા હોવાથી સર્વત્ર પાપની ભાવનાને મગજમાં ઠસાવીને બેઠા હોય છે. આ ત્રણે આત્માઓ વિર્યાન્તરાય કર્મ તેમજ ચારિત્ર મહ. નીય કર્મના ભારથી દબાયેલા હોય છે, માટે ભાવનિક્ષેપે અનગારધર્મની પ્રાપ્તિ આવાઓને સુલભ નથી હોતી, પર તુ જીન્દાદિલ આત્મા પિતાની પુરૂષાર્થ શક્તિ વડે બંને કર્મોને ઉપશમ કરી અનગારધર્મ પ્રાપ્ત કરશે તેમ છતાં પણ બ્રહ્મચર્યધર્મ માટે તે સાધુને પુરૂષદ મેહનીયકર્મને, સાવીને સ્ત્રીવેદ મેહનીય Page #421 -------------------------------------------------------------------------- ________________ શતક સ્કુ' : ઉદ્દેશક-૩૧ ૩૬૧ કા અને નપુંસકલિંગ મુનિને નપુંસક વેદનીય કર્મના ક્ષય અથવા યે।પશમ સČથા અનિવાય છે; કેમ કે મૈથુત (વરતરૂપ બ્રહ્મચર્ય ધર્મને માટે વેદમેહનીયકમ બાધક હાય છે માટે તેના ક્ષયે પશમ જ શ્રેષ્ઠ માર્ગ છે. વીર્યાન્તરાય કમના ક્ષયે પશમથી આત્મા હમેશા જાગૃત રહે છે જેથી સંયમની યતના દ્વારા નિરતિચાર સયમને પાળી શકવા માટે સમથ અને છે. દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રરૂપે આશ્રવ એ પ્રકારે છે. જે ક્રિયાએ વડે કર્માંતું આવાગમન થાય તે દ્રવ્યાશ્રવ છે અને માનસિક અધ્યવસાયને ભાત્રાશ્રવ કહેવાય છે. આ ભાવાશ્રયના નિરધ શુભ અધ્યવસાયરૂપ સંવર દ્વારા જ સુલભ હૅાય છે અને તે સવરના મૂળમાં અધ્યવસાયાવણીય કમ એટલે ભાવાશ્રવન ત્યાગ જ રહેલા છે. આ પ્રમાણે— મતિજ્ઞાનાવરણીય ક્રમના સંચાપશમથી મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી શ્રુતજ્ઞાન. અવિધજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે પશમથી અવિધજ્ઞાન મનઃ૫ વજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી મન:પર્યવજ્ઞાન. કેવળજ્ઞાનાવરણીય કર્માંના સમૂળ નાશથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઉપરના અભ્યારે સૂત્રને સારાંશ આ છે કે વળી આદિની પાસે ધને સાભળ્યા વિના પણ જીવાત્મા જ્ઞાનાવરણીય, દશ નમાડુનીય, ચારિત્રમાડુનીય, વેદમેતુનીય, તનાવરણીય, અધ્યવસાનાવરણી। અને મતિજ્ઞાનાવરણીયાદિના 4. પશમથી ૨ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૬૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ જિનપ્રજ્ઞસ ધર્મ, ધિલાભ, સાધુતા, બ્રહ્મચર્ય, ધર્મ આદિ પ્રાપ્ત કરી શકે છે, અને જેમણે સોપશમ નથી કર્યું હોતે તેઓ કેવળી આદિ પાસેથી સાંભળીને ધર્મ આદિની પ્રાપ્તિ કરે છે. એટલું વધારે જાણવાનું કે કેવળી આદિ પાસેથી સાંભળીને ભલે તે જીવ ધર્મને પ્રાપ્ત કરે તે પણ ધર્માદિ પ્રાપ્ત કરવામાં મૂળ કારણ કે તે તે કર્મોને ક્ષયે પશમ જ મુખ્ય રહેશે જેમ કે મહાવીર પાસે તને નિર્ણય કર્યા પછી મનનશીલતારૂપ ક્ષપશમના માધ્યમથી ગૌતમસ્વામી સમ્યાધ ધિલાલા આદિ ધર્મોને પ્રાપ્ત કરી શકવા સમર્થ બન્યા છે અને છેવટે કેવળજ્ઞાની પણ બન્યા છે * એક ભવન તપસ્વી મુનિ અને આજને મિથ્યાત્વસંપન્ન વિષભર્યો ચડકૌશિક નાગરાજ, મહાવીરસ્વામીના ચરણે પોતાની બધીએ આસુરી શક્તિઓ સમાપ્ત થયે કાળા ભયંકર નાગરાજના અવતારમાં પણ બીલમાં મુખ રાખવા રૂપ સમ્મચારિત્રને સ્વીકાર કરીને દેવલોકનો માલિક બન્યું છે. બુદ્ધિમાં ભ્રમ આવતાં જ એક ભવનો કુંભરાજા પિતે બંધકસૂરિના પાચ શિષ્યને ઘાણીમાં પીલવાનો હુકમ આપે છે. અને મરીને મહા હિંસક અવતારે ગીધપંખીના અવતારમાં જન્મ ધારણ કરે છે. જ્યાં જીવતા જીવેને પકડીને તેમને ચીરીને તેનું સાંસ ખાવાનું હોય છે, તથા મરેલા જાનવરોને ફાડીને તેનું કલેવર ખાનાર આ ગીધપંખી એક દિવસે જોગાનુજોગ વનવાસે ગયેલા રામ-લક્ષમણ અને સીતાના ગૃહાંગણે પધારેલા મુનિઓના ચરણે નતમસ્તક થતાં જ જ્ઞાનાવરણીય અને દર્શન મેહનીય કર્મોનો ક્ષયપશમ થવા લાગ્યા, જેથી સમ્મચારિત્રને પ્રકાશ પણ સુલભ બન્યો, ત્યારે જ તે – . Page #423 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક–૩૧ ३९३ ૧. હું રાત્રિભૂજન કરીશ નહીં. ૨. કઈ જીવને મારીશ નહીં ૩. અને માંસાહાર કરીશ નહીં. આ ત્રણે પ્રતિજ્ઞાઓ લઈ શક્યો અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શરીરની પરવા કર્યા વિના પાળી શક્યો અને દેવકને માલિક ' બન્યા. -આવી વાતે, ઘણું ઉદાહરણે જૈન કથાનકેમાં ભર્યા પડ્યા છે ભગવતીસૂત્રમાં જાનવરોને પણ સમ્યકૂચારિત્રને લાભ ' , માન્ય છે. કેવળજ્ઞાની શ્રી ઋષભદેવને સાંભળેલા ભરત ચક્રવર્તી અને મુદ્દલ નહીં સાભળેલા મરૂદેવી માતાએ અનિત્યાદિ ભાવના રૂપ ભાવચારિત્રના પ્રાબલ્યથી જ ચારિત્રમેહનીયકર્મનો સર્વથા ક્ષય કરી યથાખ્યાત ચારિત્રના ફળ રૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. રૂસ્થ૪ કરો: અવધિજ્ઞાનની વક્તવ્યતા કેવળજ્ઞાની આદિ પાસે કઈપણ સાંભળ્યા વિના જે પદ્ધતિએ કોઈ જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે તેની રૂપરેખા આ પ્રમાણે છે – | મિથ્યાત્વી માણસ જે નિરંતર છઠ્ઠની તપશ્ચર્યા કરનારા, સૂર્ય સામે ઉચા હાથ રાખી આપના લેનાર, ઉપશાંત, કષા ને પાનલા કરનાર, માવ, સમ્યગુરુના અનુશાસન રહિત છતાં ભદ્રપરિણામી (વિનયી) ધીમે ધીમે જેની શ્યાએ શભ Page #424 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બની રહી છે, આવા બાળ તપસ્વી જીવને વિભંગ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ થવાથી કયારેક ઈહા-સદશની વિચારણા કરાવે તે, અપહ-દલીલે દ્વારા વિપક્ષધર્મને નિરાશ કરાવનાર, માર્ગણ-અવય રૂપે વર્તમાન ધર્મની આચના કરાવનાર, ગવેષણુ-વ્યતિરેક ધર્મોની આલેચના કરાવનાર. આવી રીતે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન વડે તે બાળ તપસ્વી વધારે અસંખ્ય જન સુધીના ક્ષેત્રને જાણતે, કોઈક સમયે કંઈક અંશે જીવ તથા અજીવને, પાખંડીઓને, સાચા જ્ઞાની એને પણ જાણે છે, જે છે અને વેશ્યાઓ શુદ્ધતર બને છે. અને તેમ થતાં મિથ્યાત્વકર્મના આ સમ્યક્ત્વથી વાસિત થાય છે. સાથે સાથે સમ્યફચારિત્રને સ્વીકાર કરે છે. અને “હાં દિવા તથા તીર્થકરના વેષને ધારણ કરી વિભંગ શાનીમાંથી શુદ્ધ અવધિજ્ઞાની બને છે. આવી રીતે બનેલા અજ્ઞાનીને તેજલેશ્યા, પઘલેશ્યા અને શુકલ લેડ્યા હોય છે, મતિ શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન હોય છે સગી હોય છે. તેમાં પણ મનેયેગી પણ હોય, વચનચિગી પણ હોય અને કાયગી પણ હોય છે. - સાકાર અને અનાકાર ગવાલા હોય છે. VI વાઋષભ નારાજી સંઘયણવાલા હોય છે અને સંસ્થાનમાંથી કંઈ એકાદ સંસ્થાન હોય છે. જઘન્યથી આઠ વર્ષથી કઈક વધારે અને ઉત્કૃષ્ટથી એ. કેટ પૂર્વનું આયુષ્ય હોય છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ શતકમ્ : ઉદ્દેશક-૩૧ ૩૬૫ વેદ સહિત જ હોય છે પણ અવેદી હોતા નથી અને તે પણ પુરૂષદી અને પુરૂષ નપુંસકવેદી હોય છે. સંજવલન કષાયના માલિક હોય છે. તેમને પ્રશસ્ત અસંખ્યાત અધ્યવસાય હાય છે. આ પ્રમાણે વધતા જતાં પ્રશસ્ત અધ્યવસાય વડે તે અવધિ. જ્ઞાની અનંતનરયિક, તિર્થં ચ મનુષ્ય અને દેવભવમાથી પિતાની જાતને મુક્ત કરે છે અને તે ગતિઓના આધારભૂત અનંતાનુ બંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાને ક્ષય કરે છે અને ત્યારપછી સંજવલન કષાને પણ છેદે છે. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય, નવે પ્રકારના દર્શનાવરણયને, પાંચે પ્રકારના અંતરાયને અને છેલ્લે મોહનીયને પણ છેદે છે અને અપૂર્વકરણમાં પ્રવેશ પામેલા ભાગ્યવંતેને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. અહીં “f gવક્ત” સૂત્રના અર્થમાં વિદ્વાન મુનિરાજ શ્રી ઘાસીલાલ કૃત ભગવતીસૂત્રના સાતમા ભાગમાં ૩૮૨ પૃષ્ઠમાં લિ ગ શબ્દનો અર્થ પોતાના સંપ્રદાયની પદ્ધતિએ “સોર મુકવત્રી વર્દ મુલાઈવ | નિવે” કર્યો છે પણ સહૃદય અને સદવિવેક બુદ્ધિએ વિચાર કરતાં આ કરાયેલે અર્થ સર્વથા અયુક્ત અને નાગમને કલંક્તિ કરનાર છે. કારણ કે લેકશાહને થયે હજી પાંચ વર્ષ પણ પૂરા થયા નહીં હોય તે પછી સો વર્ષે લવજી ઋષિએ મુહપતિ મેઢે બાંધી, છે આ વાત લગભગ ત્રણ-ચાર વર્ષ વચ્ચેની છે. એટલે કે દેરે નાંખીને મુહપતિ બાધવાનો રીવાજ હમણુને જ છે તે પહેલા દુનિયાભરના કેઈપણ ઇતિહાસમાં કે ચિત્રમાં પણ મેઢે વસ્ત્ર બાંધવાનો રીવાજ નથી જ. Page #426 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે ઓપરેશન કરતાં ડૉકટરે, સંડાસ સાફ કરતાં હરિજને કે દમના રોગીઓ પિતાની દુર્ગધ છૂપાવવાને માટે અથવા રોગીને શિગીષ્ટ શ્વાસ પિતાના મુખમાં પ્રવેશ ન કરે તે માટે મેઢા આગળ પટી કે કપડું બાંધે ઈત્યાદિક તર્કોને આશ્રય લઈને મેઢા પર સતત મુખવસ્ત્રિકા બાંધવી સર્વથા અનુપયુક્ત છે કદાચ સંપ્રદાયને આશ્રયી પ્રયજન હોય તે પણ જેનસૂત્રના અર્થને વિપરીત કરવાથી કેઈને પણ લાભ થવાને નથી. ગાંધીયુગના રંગમાં રંગાયેલા સ્થાનકવાસી કેન્ફરન્સ કે બીજા પણ અધિનાયકોને પણ આગમોના અર્થની વિપરિતતા ખટક્યા વિના રહેશે નહીં. ત્યજી આ ચાલુ ઉદ્દેશામા અશ્વત્થા અને કૃત્વા અવધિજ્ઞાની માટે બીજી પણ ઘણી જ્ઞાતવ્ય વાતે સંગ્રહાયેલી છે, જે મૂળ સૂત્રથી જ જેવાની રહેશે. કે એકત્રીશમે ઉદેશે સમાસ : O Page #427 -------------------------------------------------------------------------- ________________ શતક નવમું : ઉદ્દેશક-૩ર ' વાણિજ્યગ્રામના દૂતિ પલાશ યક્ષાયતનના ઉદ્યાનમાં પાળ્યું. નાથ ભગવાનની પરંપરાના ગાગેય મુનિએ આ ઉદ્દેશામાં પ્રશ્નો પૂછળ્યા છે અને દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીએ જવાબ આપે છે. પ્રશ્ન–હે પ્રભે! નરયિકની ઉત્પત્તિ સાન્તર છે કે નિરંતર તથા અસુકુમારે, પૃથ્વીકાયિકાદિ પાંચ સ્થાવરો, વિકળેન્દ્રિ, પંચેનિદ્રયો, તિષ્ક અને વૈમાનિકની ઉત્પત્તિ સાન્તર કે નિર તર? સાન્તર એટલે વચમાં સમયને અંતર હોય તે અને અંતર ન હોય તે નિર તર. હે પ્રભો ! બીજી ગતિમાંથી નીકળીને નરક ગતિમાં ઉત્પન્ન થનારા સાન્તર એટલે એક જીવને નરકમાં ઉત્પન્ન થયા પછી બીજે જીવ થોડીવાર પછી ઉત્પન્ન થાય તે સાન્તર છે કે અંતર વિનાના નિરંતર છે? આ પ્રમાણે બીજા જીવની ઉત્પત્તિ માટે આ પ્રશ્ન છે. - ભગવાને કહ્યું કે હે ગૌતમ! કેવળ બધાએ જીવોમાંથી પાંચ સ્થાવર જીની ઉત્પત્તિ નિરંતર જ હોય છે જ્યારે બીજા જીવે સાતર પણ હોય છે અને નિર તર પણ હોય છે. અનંતાનંત સ્થાવર એનિમાં ઉત્પન્ન થનારા જી સંખ્યાબળમાં સૌ જીથી ઘણું હોય છે કેમ કે સ્થાવર નિ પ્રાપ્ત કરવા માટે ચારે ગતઓમાં દ્વાર ઉઘાડા જ છે. તે આ પ્રમાણે Page #428 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૧ અસંખ્યય, સંખેય અને અનંત ઉપસપિણી સુધી સ્થાવર જીને ત્યાં જ જન્મવું અને મરવું લગભગ અનિવાર્ય છે. [, માટે સ્થાવરના જીવે ફરીથી ત્યાં જ ઉત્પન્ન થાય છે ૨. વિષયવાસનામાં, આરંભ-સમારંભમાં, વૈર-વિરોધમાં જીવન 1 પાવન કરનારા મનુષ્યને પણ સ્થાવર નિમાં પ્રાથઃ કરીને ઉત્પન્ન થવાનું હોય છે. ૩. દેવગતિના જ અત્યંત આસક્તિપૂર્વક વિષયવાસનામાં - મસ્ત બને છે ત્યારે તેમને પણ સ્થાવર નિ ભાગ્યમાં લખાયેલી છે. જ ધર્મ-કર્મ–વિવેક વિનાના તિર્થને માટે સ્થાવરમાં જન્મ લે દુર્લભ નથી. આ કારણોને લઈને સ્થાવરમાં જન્મ લેનારા ઘણું હોવાથી તેની ઉત્પત્તિ નિરંતર કરી છે. જ્યારે બીજા બધા જ અર્થાત સ્થાવરમાં જન્મ નહી લેનારાઓ સાન્તર અને નિરંતર પણ હોય છે. આ જ પ્રમાણે ઉવર્તન માટે પણ સમજવાનું છે. અત્યારે જે જે યોનિમાં જીવ વિદ્યમાન હોય આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી નીકળવું–વવું તેને ઉદ્વર્તના કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે સ્થાવર જીવની ઉદ્વર્તના નિરંતર જ હોય છે જ્યારે બીજા જીવે સાન્તર અને નિરંતર બંને હોય છે. છના પ્રવેશનક ? પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ગાંગેય મુનિએ ભગવાનને પૂછયું કે હે પ્રભ! જીના પ્રવેશનક કેટલા પ્રકારે હોય છે? Page #429 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક-૩૨ 386 વર્તમાનમાં જે પર્યાયે ગ્રહણ કરેલા હોય ત્યાંથી નીકળીને છે જે બીજી ગતિમાં જાય છે તેને પ્રવેશનક કહે છે. ચરાચર સંસારને અને તેને અનંત પર્યાને પોતાના કેવળજ્ઞાન વડે પ્રત્યક્ષ જેનારા યથાર્થવાદી ભગવાને કહ્યું કે – હે ગાગેય! પ્રવેશનક ચાર પ્રકારના હોય છે. ૧. નરયિક પ્રવેશનક, ૨. તૈર્યચ પ્રવેશનક, ૩. માનુષ પ્રવેશનક અને ૪. દેવ પ્રવેશનક. નરકગતિમાં જવાની લાયકાત જેમણે પ્રાપ્ત કરી છે, અર્થાત્ બીજા ભવમાં રહીને નરકગતિ આયુષ્ય નરક નામકર્મ અને નરક આનુપૂર્વી કમેં જેણે બાંધ્યા છે, તે જીવ નરયિક પ્રવેશનક કહેવાય છે. તિર્યંચ આયુષ્ય, નામકર્મ અને આનુપૂર્વી કર્મના ઉદયે તિર્યંચ ગતિમાં જનારો જીવ તિર્યચનિક પ્રવેશનક છે સ મૂછિમ કે ગર્ભજ મનુષ્યનું આયુષ્ય, નામકમ કે આનુ પૂર્વ કર્મ બાંધીને જે મનુષ્ય અવતાર મેળવનાર છે તે મનુષ્યચેનિક પ્રવેશનક કહેવાય છે. ચારે નિકાયના દેવમાં જનાર જીવ દેવ પ્રવેશનક છે ગાંગેય મુનિએ પૂછયું કે “નારક પ્રવેશનક કેટલા પ્રકારે છે?” ભગવાને કહ્યું કે નીચે પ્રમાણે સાત પ્રકારે છે. , ૧ રત્નપ્રભા નૈરયિક પ્રવેશનક. ૨. શર્કરા પ્રભા નરયિક પ્રવેશનક... ૩. વાલુકાપ્રભા નરયિક પ્રવેશનક. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ ૪. પંકપ્રભા નિરયિક પ્રવેશનક, ૫. ધૂમપ્રભા નરયિક પ્રવેશનક. ૬. તમપ્રભા નરયિક પ્રવેશનક. ૭. તમસ્તમપ્રભા નિરયિક પ્રવેશનક નરકભૂમિમાં જવાવાળા એક-બે- ત્રણ-ચાર-પાંચ-છ-સાત સંખેય અસંખ્યય જીવો પણ હોય છે. નૈરયિક પ્રવેશનક દ્વારા એક જીવ યદિ નરકભૂમિમાં જાય છે તે શું રત્નપ્રભામાં? શર્કરા પ્રભામાં? વાલુકાપ્રભામાં ? પકwભામાં ? ધૂમપ્રભામાં? તમઃપ્રભામાં ? કે તમસ્તમાપ્રભામાં જાય છે? જવાબમાં ભગવાને કહ્યું કે, પહેલી ભૂમિથી સસમી ભૂમિ સુધી પણ જઈ શકે છે. આ પ્રમાણે એક જીવને લઈ, નારક પ્રવેશનકના સાત ભાંગા બતાવવામાં આવ્યા છે. બે જીને આશ્રયી પ્રવેશનકના ૨૮ ભાંગા કહે છે. બંને છે એક સાથે પહેલી ભૂમિમાં યાવત્ સાતમીમાં પણ જાય છે. આ રીતે અસંગી ભાંગા સાત થયા. હવે સત્યાગી ભાગા ૨૧ આ પ્રમાણે જાણવા. જેમ બેમાંથી એક જીવ રત્નપ્રભામાં જાય અને બીજો જીવ શર્કરા પ્રભાથી સાતમી સુધી જાય. આમ ભાંગા નીચે પ્રમાણે જાણવા, Page #431 -------------------------------------------------------------------------- ________________ શતક શું ઃ ઉદ્દેશક–૩૨ હ9 - ૧-૩ ૫ ૫-૬ ! ૬-૭ | ૫-૭ ૧ ભાગે ૨ ભાંગા ૧–ર | ૨-૩ ૩-૪ ૪-૫ { ૨-૪ ૩–૫ | -૬ ૧–૪ | ૨–૫ ૩-૬ ! ૪-૭ ૧-૫ | ૨-૬ ૩–૭ ૧-૬ ૨-૭ ૧-૭ | _ ૪ ભોગા પ ભાંગા ૬ ભાંગા દ+૫+૪+૩+૨+૧=૨૧- ભાંગા થયા. સાત ભાંગ અસંગીના મેળવતાં બે નારક પ્રવેશનક જીવન ૨૮ ભાંગા થયા ત્રણ નારક પ્રવેશનકના અસગી ભાંગ પહેલાની જેમ સાત થાય છે, જ્યારે કિક સંગી ૪૨ અને ત્રિક સગી -- ૩૫ ભાંગા થશે. ૭૪૨+૩૫ = ૮૪ હવે આપણે ક્રિક સંગીના ૪૨ ભાંગાને ક્રમ જાણીએ. ત્રણમાંથી એક પહેલી ભૂમિમાં બીજા બે બીજીથી સાતમી સુધી ૬ ભાંગા બે નારકે પહેલીમાં, એક નારક બીજીથી સાતમી સુધી ૬ ,, એક શર્કરા પ્રભામાં અને બે નારક ત્રીજીથી , પ ક બે નારક શર્કરા પ્રભામાં અને એક ત્રીજીથી , ૫ , એક નારક વલુકાપ્રભામાં અને બે ચોથીથી બે નારક વાલુકાપ્રભામાં અને એક ચેથીથી Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ له એકનારક પંકપ્રભામાં અને બે પાંચમીથી સાતમી સુધી ૩ ભાંગા બે નારક પંકપ્રભામાં અને એક પાંચમીથી એક નારક ધુમપ્રભામાં અને બે છઠ્ઠીથી ,, ૨ , બે નારક ધૂમપ્રભામાં અને એક છઠ્ઠીથી એક છઠ્ઠીમાં અને બે સાતમીએ ... બે છઠ્ઠીમાં અને એક સાતમીએ .... .... ૧ ,, આ પ્રમાણે બધા ૬+૬+૧+૫+૪+૪+૩+૩+૨+૨+૧+૧=જર ત્રિક સંગના ૩૫ ભાંગા નીચે પ્રમાણે છે. ، مر مر ૧-૬-૭ ૧-૩-૪ ૧-૩-૫ ૧-૩-૬ ૧-૩-૭ ૧-૪–૫ ૧-૪-૬ ૧-૪-૭ ૧-૫-૬ ૧-૫-૭ - ૧-૨-૩ ૧-૨-૪ ૧-૨–૫ ૧-૨-૬ ૧–૨-૭ ૨-૩-૪ ૨–૩–૫ ૨-૩-૬ ૨-૩-૭ ૨–૬–૭ ૨–૪–૫ ૨-૪-૬ ૨-૪-૭ ૨–૫-૬ ૨-૫-૭ છ ૩-૪-૫ ૩-૫-૬ ૩ -૬–૭ ૩-૪-૬ ૩-૫-૭ ૩-૪-૭. ૪-૫-૬ ૪-૬-૭ ૫-૬-૭ ૪-૫-૭ બધા મેળવીને ત્રિકસંગે ૩૫ ભાંગા Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૭૩ શાતક : ઉદ્દેશક-૩૨ ૭ ભાંગા અસંગી ૪૨ ભાંગા દ્વિસંગી ૩૫ ભાંગા ત્રિકસંગી ૮૪ ભાગા સંપન્ન થયા. આવી રીતે ચાર નરયિક પ્રવેશનથી બધાએ ભાંગ ઉપરની પદ્ધતિ પ્રમાણે જ જાણવા. બધા ભાંગ નીચે પ્રમાણે– એક નરયિક પ્રવેશનક સાંગા ૭ ૨૮ ત્રણ » , ૨૧૦ એ છે ? છે , ૪૬૨ ચાર પાંચ છ સાત આઠ નવ દશા ? s , » » » , » » છે ૦ ૯૨૪ , ' ૧૭૧૬ ૩૦ ૦૩ * ૫૦૦૫ ' ૮૦૦૮ સંખ્યાત નિયિક પ્રવેશનક આ ૩૩૩૭. અસંખ્યાત નરયિક પ્રવેશનક » ૩૬૫૮ ઉત્કૃષ્ટ જીવોના છે ૬૪ સાતમે નારકેના પ્રવેશનકનું અ૫ બહુ આ પ્રમાણે છે: સાતમી નરકના પ્રવેશનકે સૌથી ઓછા છે. કેમ કે સાત મીમાં જનારા જ બીજી ભૂમિઓ કરતાં ઓછા હોય છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ ', ૩૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આના કરતાં ઠ્ઠી નરક ભૂમિમાં જનારા અસંખ્યાત ગુણા છે. કેમ કે મામાં જનારા જીવા સાતમી કરતાં પણ વધારે હાય છે. પાંચમી નરકમાં જનારા અસ`ખ્યાત ગુણા વધારે. ચેાથીમાં, ત્રીજીમાં, મીજીમાં અને પહેલીમાં પણ આગે આગે અસંખ્યાત ગુણા વધારે સમજવાં. × X તેય ચચેાનિ પ્રવેશનક પશુ એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી પાંચ પ્રકારે છે. એક જીવ યાવત્ પ'ચેન્દ્રિયમાં પણ જઈ શકે છે. એ જીવામાંથી એક જીવ એકેન્દ્રિયમાં અને બીજે જીવ એઇન્દ્રિયથી પચેન્દ્રિય સુધી પણ જાય છે. આ પ્રમાણે નારકની માફક ભાંગાની કલ્પના કરવી પણુ નરક ભૂમિ પ્રવેશનક સાત હતી જ્યારે તિય ચાનિક પ્રવેશનક પાંચ જ છે. અહીં એટલું ધ્યાન રાખવાનુ કે તૈયાઁચ પ્રવેશનક એક જીવ એકે'ન્દ્રિયમાં જતે નથી, કેમ કે પ્રતિસમયે અનત જીવા એકેદ્રિય અવતાર લેનારા હોય છે. છતાં અહીં એક જીવના પ્રવેશનક કહ્યો છે તેનું કારણ આપતાં કહ્યું કે દેવાદિ વિજાતીય પર્યાયમાંથી નીકળીને જે જીવ ત્યાં ઉત્પન્ન થાય તે અપેક્ષાએ આ વાત છે. કેમ કે અન્ય વિજાતીય પર્યાયમાંથી વિજાતીય પર્યાયમાં જવુ તેને પ્રવેશનક કહેવાય છે. અસચેાગી ભેદ પાંચ છે જ્યારે દ્વિકસ ચેાગી ૧૦ ભેદ અને ત્રિકસ ચેગી ૬ ભેદ છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ શતક સ્ : ઉદ્દેશક-૩૨ ૩૭૫ અલપ બહુત્વમાં પંચેન્દ્રિય તિર્યચનિક પ્રવેશનક જીવે થડા છે. ચતુરિંદ્રિય જીવો વિશેષ, ત્રણ ઇન્દ્રિય જીવો વધારે, બે ઈન્દ્રિય છે તેનાથી પણ વધારે અને એકેન્દ્રિય જીવ સૌથી વધારે છે. મનુષ્ય પ્રવેશનક સંમૂચ્છિમ અને ગર્ભાજપે બે પ્રકારે છે તેમાંથી ગર્ભજ છેડા અને સંમૂર્ણિમ સૌથી વધારે દેવ પ્રવેશનકના ચાર ભેદ છે, તે મૂળ અને ટીકાથી જાણી લેવા. વૈમાનિકે સૌથી અ૫, ભવનપતિ અસંખ્યાત ગુણ વધારે, તેનાથી વાયંતરે અસંખ્યાત ગુણ વધારે અને તિષ્ક દેવે - સૌથી વધારે છે. ચારે ગતિમાંથી મનુષ્ય સૌથી અપ. નરયિકે અસંખ્યાત ગુણ વધારે. * દેવાનિક છે તેનાથી પણ અસ ખ્યાત ગુણું વધારે અને તિર્યંચ કેનિક જીવો સૌથી વધારે છે. ગાગેય મુનિ પૂછે છે કે હે પ્રભો! જે સત્ એટલે કે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જે વિદ્યમાન હોય એવા નારકે નરકમાં ઉત્પન્ન થાય છે? અથવા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અવિદ્યમાન જી નરકમાં ઉત્પન્ન થાય છે! ભગવાને કહ્યું કે હું ગાંગેય! દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ વિદ્ય માન નારકો જ નરકમાં ઉત્પન્ન થાય છે. અવિદ્યમાન ઉત્પન્ન થતા નથી. તે Page #436 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પર્યાયે ઉત્પન્ન થયા કરે છે, દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, તેથી જે પદાર્થ પિતાના મૂળરૂપે અવિદ્યમાન હોય તે વંધ્યા સ્ત્રીના પુત્રની જેમ ઉત્પન્ન શી રીતે થાય? માટે અવિદ્યમાન તત્ત્વને ઉત્પાદ નથી સારાંશ કે જેમાં છવદ્રવ્યની અપેક્ષાએ અને નારક પર્યાયની અપેક્ષાએ સત્તા કહેલી છે. કોઈ જીવ મરીને નારક પર્યાયથી નરકમાં ઉત્પન્ન થવાને હોય છે, ત્યારે એવા જીવને ભાવી નારક પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનારક કહેવામાં આવે છે. અને તે દ્રવ્યનારક થયેલા જીવ જ નારક પર્યાયે ઉત્પન્ન થાય છે, અથવા નરકગતિ નામકર્મ નરકાસુમૂવી અને નરકાયુષ્યનો ઉદય એક જ સાથે થાય છે માટે તે સમયે નારકાયુષ્યનો ઉદય થઈ જવાથી ભાવનારક બનેલે જીવ નરકમાં નારક પર્યાયે ઉત્પન્ન થાય છે. આજ પદ્ધતિએ અસુરકુમારેથી લઈ વૈમાનિક દેવે સુધી પણ જાણી લેવું. એટલે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન અસુરકુમારાદિ જી જ અસુરકુમારાદિ પર્યાયમાં ઉત્પન્ન થાય છે. અવિદ્યમાન અસુરકુમારાદિ અસુરકુમારાદિ પર્યાયે ઉત્પન્ન થતા નથી અથવા આયુષ્યના ઉદયથી ભાવનિક્ષેપે અસરકમારાદિ રૂપે બનેલે જીવ જ ત્યાં ઉત્પન્ન થાય છે. ઉદવર્તના માટે પણ જાણવું. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન નારકો જ ઉદવર્તન કરે છે, ગધેડાના શિંગડાની જેમ દ્રવ્યાર્થિક નયે અવિદ્યમાન નારકે પિતાના મૂળ રૂપે અવિદ્યમાન વસ્તુમાં ઉ૬વર્તન કરતા નથી. આ પ્રમાણે અસુરકુમાર દે, એકેન્દ્રિ, વિકસેન્દ્રિય, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવા માટે પણ સમજવું; પરંતુ જ્યોતિ અને વૈમાનિક દેવા માટે દિવસના Page #437 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક-૩૨ ૩૭૭ સ્થાને યવન શબ્દને પ્રગ કર. જેમ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ વિદ્યમાન તિષ્ક અને વૈમાનિકે એવે છે અને અવિદ્યમાન તિષ્ક ચ્યવતા નથી. ગાંગેયમુનિજી મૂળસૂત્રમાં “સ” શબ્દને આર્ષ માનીને વિભક્તિ પરિણામથી “સાસુ” આ અર્થ કર એમ સમજીને પ્રશ્ન કરે છે કે નરકગતિમાં નારકે રહ્ય છતે બીજા નારકે ઉત્પન્ન થાય છે, કે નારકોથી નરકગતિ અવિદ્યમાન થયે છતે નારકે ઉત્પન્ન થાય છે? અસુરકુમારાદિ માટે પણ આ પ્રમાણે જાણવું, અને ઉદ્વર્તન માટે એટલે નરકમાં નારકે રહ્યું છતે નારકની ઉદ્વર્તન થાય છે કે અવિદ્યમાનતામાં? ભગવાને કહ્યું કે હું ગાંગેય ! નરકગતિમાં નારકેની વિદ્યમાનતા હોય છે ત્યારે જ બીજા નારકે ઉત્પન્ન થાય છે અને ઉદવર્તન કરે છે, નારકેની અવિદ્યમાનતામાં બીજે કઈ પણ નારક જીવ ઉત્પન્ન પણ થતો નથી અને ઉદ્વર્તના પણ કરતે નથી. આ પ્રમાણે અસુરકુમારેથી વૈમાનિક સુધી જાણવું. સારાંશ કે કઈ પણ ગતિ અને કઈ પણ ચાનિ જીવ વિનાની રહેતી નથી. હે પ્રભે! આપ શ્રીમાન શા કારણે એવું કહે છે કેનરકગતિમાં નારકની વિદ્યમાનતા હોય ત્યારે જ બીજે નારક જીવ જન્મે છે અને ઉદ્વર્તિત થાય છે. ' ' જવાબમાં ભગવાને કહ્યું–હે આયુષ્યમાન્ ગાંગેય! ગધેડાના શિંગડા જે, આકાશના ફૂલ જે, વાંઝણીના છોકરા જે, કે, મૃગજળના પાણું જે આ લોક નથી; કેમકે તેત્રીસ કરોડ દેવો અને દેવેન્દ્રો પરિશ્રમ કરીને થાકી જાય તે પણ અસભૂત પદાર્થને સત કરી શકતા નથી, ગધેડાને શિગડાને સર્વથા અભાવ છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી જે સર્વથા અસત્ તે ત્રણે કાળે અસતું જ રહેવાના છે. પરંતુ આ લેક તેવો નથી. પણ ત્રણે કાળે સત છે, શાશ્વત છે. આ વાતને જેમ હું કહી રહ્યો છું તેમ પુરૂષાદાનીય તેવીશમા ભગવાન શ્રી પાર્શ્વનાથ તીર્થંકર પણ કહી ગયા છે માટે નરકગતિ કઈ કાળે પણ નારક જી વિનાની હતી નહી. અત્યારે પણ નથી અને અનંત કાળ સુધી પણ રહેવાની નથી. એકેન્દ્રિય જીવ વિનાની એકેન્દ્રિય નિ પણ કોઈ કાળે ખાલી થઈ નથી, થતી નથી અને થશે પણ નહી. તેમ અનંતાનંત જી કેઈ કાળે પણ અસંખ્યય કે સંખ્યય થવાના નથી. અર્થાત્ ત્રણે કાળે અનંતાનંત જ રહેવાના છે કેમકે લેક સદૈવ શાશ્વત છે અને સત્ છે. ઓ પ્રમાણે મહાવીર પ્રભુએ પાર્શ્વનાથ તીર્થકરના સિદ્ધાં તેથી જ ગાંગેયની શંકાઓનું નિરસન કર્યું છે. કેમકે તીર્થકરોની અર્થમયી દેશના સર્વથા એક જ હોય છે. કહેવાયું છે કે T૬ પાનું તથા મોત મતિવાદિતા . , तदभावे कथ नामाऽर्हतां वितथवादिता ।। येतु रागादिभिर्दोषः कलुषीकृत चेतसः । न तेषां सुनृतावाचः प्रसरन्ति कदाचन ॥ તીર્થક રાગદ્વેષ અને મહ વિનાના હેવાથી તેમની એક વાક્યતા અખંડ રહે છે. સંખ્યાતીત વર્ષો પહેલાના તીર્થકરે જે આર્થિક દેશના આપી છે, તે જ વાત શબ્દાંતરે પણ બીજા તીર્થકરો કહે છે. માટે જ યથાર્થ વાદિતા અરિહંતે સિવાય બીજે નથી. - - Page #439 -------------------------------------------------------------------------- ________________ * શતક મુ : ઉદ્દેશક-૩૨ ૩૭૯ હે ભગવાન! આપે જે પદાર્થોની પ્રરૂપણા કરી છે તે યદાીને આપ શ્રીમાન સ્વયં જાણે છે ? આગમની સહાયતા વિના જાણા છે ? અથવા આગમની સહાયત્તાથી જાણેા છે ? ભગવાને કહ્યું કે હે ગાંગેય ! કેવળજ્ઞાનથી યુક્ત હેાષાથી હું... સČજ્ઞ છું. માટે ઉપયુક્ત નારકાદિ જીવા, તેમની ગતિ-આતિ સ્વભાવ આદિને સ્વયમેવ જાણુ છું. મને આગમાદિની સહાયતાની જરૂરત નથી અન્ય પુરૂષાના વચને શ્રવણુ કર્યા વિના પણ તીકરા પૂર્વ દિશાના, પશ્ચિમ દિશાના, ઉત્તર કે દક્ષિણ દિશાના મર્યાદિત કે અમર્યાદિત બધાએ પદાર્થોને જાણે છે. હે પ્રભુ ! નરકાદિ ગતિમાં જે જીવે ઉત્પન્ન થાય છે તે પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે કે ઈશ્વર આદિની સહાયતાથી ઉત્પન્ન થાય છે ? કેમ કે ખીજા સિદ્ધાંતવાદીએ એમ કહે છે કે- જીવ અજ્ઞ છે, માટે પેાતાના સુખ-દુઃખને ભાગવવાને માટે પેતે સમ નથી. તેથી તે જીવાને સુખ-દુઃખાના ભેગવટા ઈશ્વર કરાવે છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવાત્મા નરક અને સ્વગ માં જાય છે. ” તે હે પ્રભુ!! ઉપરની ખીજા વાદીએની આ દલીલેા સાચી છે ? અથવા સાચી ન હેાય તે આપશ્રીના શું મત છે? આપશ્રી જીવેાની ગતિ--આગતિ માટે કર્યુ કારણ આપે છે? ગાગેય મુનિના ઉપર પ્રમાણેના પ્રશ્નના જવાબ આપતાં ભગવાને કહ્યું કે “સમાં નેરજ્ઞા નેરજ્જુ સવવજ્ઞતિ ” એટલે હે ગાંગેય ! નરકમાં જવાવાળા જીવે પેતે સ્વય નરકમાં જાય છે, પણુ Page #440 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈશ્વરની પ્રેરણાથી જ નથી. કેમ કે કાળાદિ કારણ સમૂહથી વ્યનિરિક્ત બીજી કોઈ પણ યુક્તિઓથી ઈશ્વરની સિદ્ધિ થતી નથી. માટે નીચેના કારણેને લઈને જીવે નરકમાં જાય છે. (૨) મોદ્રા-મોતf : નરકગતિ નામકર્મ, નરકાનપુવી નામકર્મ અને નરકાયુષ્ય કર્મોને એકી સાથે જ્યારે ઉદયકાળ વર્તતે હેય છે ત્યારે નાકે નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. (२) कभ्मगुरुयत्ताए-कभ्मगुरुयत्ताए : કર્મોને ઉદય તે કેવળીને પણ હોય છે. માટે કર્મોથી જે ભારી હોય તે નરકમાં જાય છે. ઘણા પ્રસંગમાં આવું પણ બને છે કે કર્મોના ભારી છે પણ નરકમાં નથી જતા માટે :(३) कम्मगुरुमंभारियत्ताए-कम्मगुरूसंभारियत्ताए : કર્મોના ભારની જેમને પરાકાષ્ટા હોય તે નરકે જાય છે. રૂ વગેરે વસ્તુઓ પ્રમાણમાં વધારે હોવા છતાં તેનું વજન ઓછું હોઈ શકે છે, તેથી તેની નિવૃત્તિ માટે કર્મોના ભારની પરકાષ્ટા અનિવાર્ય છે કર્મો તે શુભ પણ હેઈ શકે છે માટે તેની નિવૃત્તિને માટે અશુભ કર્મોને વિપાકેદય વતતે હેાય છે, અર્થાત્ બદ્ધકર્મોના રસની તીવ્ર અનુભૂતિ હોય ત્યારે નરકમાં જવાય છે. સારાંશ કે અશુભ પાપ કર્મોને વિપાકેદય તીવ્રરૂપે વર્તતે હેય ત્યારે જીવાત્મા સ્વયં નરકમાં ઉત્પન્ન થાય છે. કેમ કે Page #441 -------------------------------------------------------------------------- ________________ શતક મુ' : ઉદ્દેશક-૩૨ ૩૮૧ કર્મોના ફળેને ભેગાવનાર ઇશ્વરની સત્તા કોઈ કાળે પણ સિદ્ધ નથી . માટે હે ગાંગેય ! નારકા સ્વયં નરકમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે અસુરકુમારા પણ જાણી લેવા. પશુ તેમને શુભ કર્મના ઉદય વર્તતા હાય છે. પૃથ્વીકાયિકા પણ એકેન્દ્રિય પૃથ્વીકાયિકરૂપે પેાતાની મેળે જ ઉત્પન્ન થાય છે. નારકની જેમ で ' આ પ્રમાણે ચરમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીની વાણીને સાંભળીને ગાંગેય મુનિ ખુશ થયા અને સપ્રતિક્રમણ પાંચ મહાવ્રતાને ઉચ્ચર્યાં અને સિદ્ધ બુદ્ધ થયા. .. Or બત્રીસમે ઉદ્દેશા સમાપ્ત r ..maa...0 Page #442 -------------------------------------------------------------------------- ________________ શતક નવમું : ઉદ્દેશક-૩૩ છે આ ઉદ્દેશામાં ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાન દા બ્રાહ્મણ તથા જમાલીનું ચરિત્ર વિસ્તારપૂર્વક છે. બ્રાહ્મણકુંડ નગરમાં સમવસરણની રચના થઈ, અને ભગ વાન મહાવીર સ્વામીએ ધર્મોપદેશ આપે. આ ઉદ્દેશામાં ત્રણેનું જીવન, સક્ષેપીને મૂળ સૂત્રના અનુવાદરૂપે જ કહેવામાં આવે છે, તે આ પ્રમાણે – ઋષભદત્ત અને દેવાનંદા તે કાળે અને તે સમયે બ્રાહ્મણકુંડ નામે ઋદ્ધિ સમૃદ્ધિથી સંપૂર્ણ, હાટ હવેલીઓથી શોભતું અને ત્રિક, ચતુષ્ક તથા વિશાલ રસ્તાઓથી શોભતું નગર હતુ. તેની બહાર બહુશાલક યક્ષાયતન હંતું. તેમાં સિમ્પન્ન બુદ્ધપ્રભાથી તેજસ્વી, પ્રસિદ્ધ અને કેઈનથી પણ પરાભવ ન પામે તે ઋષભદત્ત નામે બ્રાહ્મણ હતું. જે ચારે વેદોને અપૂર્વજ્ઞાતા અને બ્રાહ્મણના બીજા ઘણા રીત રીવાજમાં કુશળ હતે. પચમહાવ્રતધારી શ્રમને પરમપાસક જીવ અજવાદિ તને પૂર્ણજ્ઞાતા પુણ્ય તથા પાપને ઓળખનાર યાવતુ પિતાના આત્માને સંયમિત કરતા રહેતા હતા. તેને દેવાનંદા નામે બ્રાહ્મણકુલ સંપન્ન ધર્મપત્ની હતી. તેના હાથપગના તળીયા સ્વાભાવિક સુકુમાલ હતાં. તેનું દર્શન સૌને પ્રિય હતું, રૂપ સુંદર હતું. શ્રમણ અને શ્રમણીઓની ઉપાસિકા તથા જીવાદિ તને જાણનારી હતી. સમય પાક્ય જીવમાત્રના તારણહાર ભગવાન મહાવીર સ્વામી તે સમયે યક્ષાયતનમાં સમેસર્યા અને બારે પરિષદા ભગવાનના ચરણમાં બેઠી છે. Page #443 -------------------------------------------------------------------------- ________________ શતક મુ' : ઉદ્દેશક-૩૩ ૩૮૩ ભગવાનના આવાગમનને સાંભળીને ઋષભદત્ત બ્રાહ્મણ ઘણા જ પ્રસન્ન થયે આનંદવિભેર થયેલા તેની રામરાજી વિકસિત થઇ અને જ્યાં પેાતાની ધમ પત્ની દેવાનંદા હતી ત્યાં આવીને આ પ્રમાણે કહ્યુ કે : t હે દેવાનુપ્રિયે ! ગ્રામાનુગ્રામ વિહાર કરતા ચરાચર સંસા રને ધાંપદેશ દેતાં ભગવાન મહાવીર સ્વામી મહુસાલક ચૈત્યમાં સમેાસર્યાં છે. જે સજ્ઞ, સદશી અને આઠે પ્રાતિહા થી સુશેાભિત છે માટે તેવા પ્રકારના અરિહુંતાનું નામ તથા ગેત્રજો સાંભળવામાં આવે તે પણ મેાટુ ફળ મળે છે, તથા અત્યંત શ્રદ્ધાપૂર્વક અહિં તેની સામે જવું. પચાંગ પ્રણિપાતપૂર્વક વંદન કરવું, નમવું તથા આપણી શંકાએના નિવારણાર્થે પ્રશ્નો પૂછવા, તેમની સેવા( વૈયાવચ્ચ )માં રહેવુ તે મહાજખરદસ્ત ફળને દેવાવાળુ હોય છે. એક પણ જૈનવચનના શ્રવણુથી સારૂ’ ફળ મળે છે. તે વિપુલ અને ગ્રહણ કરવા વડે મહાફળ યાવત્ મેાક્ષની પ્રાપ્તિ થાય તેમાં શુ આશ્ચય ? માટે હે દેવાનુપ્રિયે ! આપણે ત્યા જઈએ અને ભગવાનને વદન, નમન તથા. પ પાસના કરીએ; કેમ કે:-અરિહંતાનુ વૈયાવચ્ચ અને ભવ માટે સુખરૂપ, હિતરૂપ અને શુભ કર્માંના અનુબંધ માટે થાય છે આ પ્રમાણે પેાતાના પતિના શ્રીમુખે ઉપરની વાત સાંભળીને દેવાનંદા બ્રાહ્મણી ઘણી જ ખૂશ થઈ. રામરામ ઉલ્લસિત થયા અને મસ્તકે અજલિ જોડીને પેાતાના પતિની વાતને માન્ય કરી. * ત્યારપછી તે ઋષભદત્ત બ્રાહ્મણુ પાતાના કૌટુંબિક પુરૂષને એલાવી આ પ્રમાણે કહે છે કે હે દેવાનુપ્રિયે! તેમ શીવ્રતાથી જલ્દી ચાલવાવાળા પ્રશસ્ત તથા એકસરખા રંગના, સમાન ખરી અને પુચ્છવાલા, સરખા શિંગડાવાલા, આભૂષણૈાથી યુક્ત, Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચાલવામાં ઉત્તમ, રૂપાની ઘંટડીઓથી શોભતા અને સેનાની નાથ વડે બાંધેલા બળદોથી યુક્ત રથને તૈયાર કરે, જે બધી રીતે સુંદર ઉત્તમ અને ધર્મસ્થાનને હોય. ત્યારપછી પ્રસન્ન થયેલા સેવકોએ ઋષભદત્તની આજ્ઞા માથે ચઢાવી અને રથને તૈયાર કર્યો. પછી ઋષભદક્તિ સ્નાન કરી અલપ પણ મહામૂલ્યવાન આભૂષણેથી શરીરને અલંકૃત કર્યું અને પિતાના ઘરેથી બહાર આવ્યો જ્યાં રથ શાળાના આંગણે રથ તૈયાર હતે. અને રથ ઉપર આરૂઢ થયો. દેવાનંદા બ્રાહ્મણએ પણ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું અને મંગળ પ્રાયશ્ચિત કરે છે. ઝાંઝર, મને કંદરા, તથા હાર પહેરે છે, હાથમાં કડા, આંગળીઓમાં વીંટીઓ અને ગળામાં એકસરાદિ હાર પહેરે છે. ઋતુઓના પુષ્પોથી કેશને ગૂંથે છે, કપાળમાં ચંદન લગાડે છે. ધૂપવડે શરીરને સુગંધિત કરે છે. આ પ્રમાણે શૃંગારયુક્ત લહમીદેવી જેવી તે બ્રાહ્મણ પિતાની દેશ દેશાંતરની બધી દાસીઓ સાથે પિતાના ઘરેથી બહાર નીકળે છે અને જ્યાં રથ હતું ત્યાં આવીને પોતાના પતિ સાથે રથારૂઢ થાય છે.” આ પ્રમાણે તે દંપતી બ્રાહ્મણકુંડ નગરથી બહાર આવી યક્ષાપતન તરફ આવે છે, રથથી નીચે ઉતરે છે અને સચિત્ત વસ્તુઓને ત્યાગ કરે છે - અચિત્ત વસ્તુઓનો ત્યાગ કરતાં નથી. . - વિનયથી શરીરને ઝુકાવે છે. . . . Page #445 -------------------------------------------------------------------------- ________________ શતક મુ, ઉદ્દેશક-૩૩ ભગવંતને જોતાં જ અંજલિ કરે છે, 7 અને મનની એકાગ્રતા સાથે છે. 1 ૩૧ આ પાંચે અભિગમપૂર્વક 'પતી સમવસરણમાં ઉપર આવે છે અને ત્રણ પ્રદક્ષિણા કરે છે, વાંઢે છે, નમે છે. ત્યાર પછી દેવાન દા પણુ ભગવાનને વાદે છે, નમે છે અને હાથ જોડી ભગવાનની સામે ઉભી રહે છે. સ્નેહુ સખ'ધને ધર્મ કે નીતિ સૂત્રેાની ખાધ હાતી નથી. માટે આનર્દના અતિરેકને લઈ તેના રામ વિકસિત થયા, શરીર ફૂલાવા લાગ્યુ, કંચુકી બંધન તૂટવા લાગ્યુ અને વયઃ પરિપાક થયે છતે પણ સ્તનથી દૂધની ધારા છૂટી પડી. * આ બધી સ્થિતિને જોયા પછી ઈન્દ્રભૂતિ ગણધર તથા પરિ ષદાને પણ નવાઈ લાગી ત્યારે ભગવાનને વાંદી, નમીને ગૌતમે પૂછ્યું કે, હું પ્રભે ! આ લીલા શી છે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! દેવાનંદા મારી માતા છે. હુ તેના પુત્ર છું. માટે મને જોઈને તેના હુ` સમાતા નથી. પછી માટી પઢામાં ભગવાને ધર્મ કહ્યો. સભા ખુશ થઈ અને પેાતપેાતાના ઘરે ગઈ. ત્યારપછી ખુશ થયેલા ઋષભદત્તે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી તથા સ્કંદ તાપસની જેમ આભરણુ અલ કારના ત્યાગ કર્યા અને ભગવાનને આ પ્રમાણે કહ્યું કેઃ— “ હે પ્રભુ!! સંસાર અસાર જ છે, જ્યાં ક્રાય કષાયની આગ તથા વિષયવાસનાની જવાળાઓ ચારે બાજુથી પ્રાણીઓને બાળી રહી છે. ” માટે હું પ્રભે! હું. સયમની ઇચ્છાવાળા છું અને ભગવાને દીક્ષા આપી. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારપછી દેવાનન્દા બ્રાહ્મણી પણ આર્યા ચંદનબાળા પાસે દિક્ષિત થયા, મુ ડિત થયા, શિક્ષિત થયા અને અગ્યાર અંગોને અભ્યાસ તથા નાની મોટી ઘણુ તપશ્ચર્યા કરી, સર્વ કર્મોના ક્ષય પૂર્વક કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પદના અધિકારી બને છે. જમાલીનું ચરિત્ર : તે કાળે તે સમયે બ્રાહ્મણકુંડ નગરથી પશ્ચિમ દિશાએ ક્ષત્રિય. કુંડ નામે નગર હતું. જેમાં જમાલી નામને રાજકુંવર રહેતા હતો, તે ધન ધાન્યથી સમૃદ્ધ, તેજસ્વી અને અપરાભવનીય હતે. તથા વિપુલ, વિસ્તૃત હાટ હવેલીઓ, સુંદર શયન, આસન અને વાહનને સ્વામી હતા. પિતાના મહેલમાં બત્રીસ પ્રકારના નાટકને જેતે તથા તેમાં સક્રિય ભાગ લેતે તે ઘણો જ પ્રસન્ન હતે પ્રત્યેક ઋતુના ભગ્ય સાધનોને ભક્તા અને પાંચે ઈદ્રિના તેવીસ વિષયમાં પૂર્ણ મસ્ત રહેતે હતો એક દિવસે શૃંગારક ( શિંગડાના આકાર જે રસ્તે) ત્રિક (ત્રણ રસ્તા જ્યા ભેગા થાય) ચત્વર (ક) ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થાય તે) રસ્તે ભેગો થયેલે - જનસમૂહ-(જનબૃહ) જનબેલ-કેને અવ્યક્ત ધ્વનિ) જન કલકલ(વચન વિભાગની ખબર પડે તેવા શબ્દો). જનર્મિ-(એકબીજા સાથે અથડાઈ જવાય તેવી ભીડ) ઈત્કલિકા-(મનુષ્યોને નાને સમુદાય) જન સન્નિપાત-(જૂદે જુદે સ્થળેથી આવીને લેકે ભેગાં થાય) Page #447 -------------------------------------------------------------------------- ________________ - શતક શું ઃ ઉદ્દેશક-૩૩ ૩ * પ્રજ્ઞાપના-(સામાન્ય કથન) • પ્રરૂપણુ-( વિશેષ કથન) માનવ સમૂહ નીચે પ્રમાણે વાત ચિત્ત કરતું હતું કે – “હે દેવાનુપ્રિયે! જરા ધ્યાન દઈને સાભળો, અત્યારે સર્વજ્ઞ, સર્વદર્શ ભગવાન મહાવીર સ્વામી, બ્રાહ્મણકુંડનગરના બહુશાલક ઉદ્યાનમાં રચિત સમવસરણમાં બિરાજમાન છે.' માટે તેવા અરિહંતેનું નામ શ્રવણ પણ પુણ્ય માટે હાય છે. તે વંદન, નમન યાવત પર્યું પાસના માટે શું કહેવું ? - તે અરિહંતેને એક પણ શબ્દ સાંભળવાથી માનવનું કલ્યાણું થાય છે, તે સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અર્થના વિપુલ શ્રવણ માટે શું કહેવાનું હોય? સારાંશ કે તેનું શ્રવણ સર્વથા અનિર્વચનીય છે. તેથી ચાલે આપણે સૌ ભગવાનને વંદન, નમન અને તેમની પથુપાસના કરવા જઈએ. અને સૌ ભાગ્યશાળીએ સમવસરણ તરફ આવતા થયા આ પ્રમાણે પિતાના મહેલ પાસેથી જનસમૂહને જતા જોઈ જમાલી રાજકુંવરને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાથિત, કપિત અને મને ગત વિચાર આવ્યે આધ્યાત્મિક–જમીનમાં પડેલા અંકુરની જેમ જે વિચારો કેવળ આત્મામાં જ થાય તે ચિતિત–અંકુરાને જેમ પાંદડા આવે તેમ આત્મામાં આવેલે વિચાર પુનઃ પુનઃ પરાવર્તિત થાય. Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રાર્થિત–પલ્લવિત લત્તાની જેમ હવે હું આ પ્રમાણે કરીને જ રહીશ તે આ પ્રમાણેના વિચારો જે હજી મને ગત જ છે, તે હવે પિતાને પણ ઈષ્ટરૂપે લાગતા જ જમાલી રાજકુંવરને આ વિચાર આવ્યું કે – આજે ક્ષત્રિયકુંડ નગરમાં શું ઈદ્રોત્સવ છે? અથવા કાર્તિકેય, વાસુદેવ, નાગદેવ, યક્ષ, ભૂત, કૂપ, તળાવ નદી કે હદ આદિને મહત્સવ છે? જે કારણે ઉદ્મજાતીય, ભેગજાતીય, ઈક્ષ્યાકુવંશીય, નાગવંશીય, કુરૂવંશીય, ક્ષત્રિય તથા ભટ–ભટપુત્ર, બ્રાહ્મણે, મલકી અને લચ્છવી જાતિના લેકે યુવરા, તલવારો, માંડલિકે, કૌટુંબિક, શેઠીઆઓ, સેનાપતિઓ આદિ બધાએ એક જ દિશામાં કેમ જાય છે?” ત્યારે જમાલીએ પિતાના અંતઃપુરના કંચુકી(સેવક)ને પૂછયું કે શણગાર કરેલા આ વિશિષ્ટ લેકે બધા ભેગા મળીને એક તરફ જ શા માટે જઈ રહ્યા છે? જવાબમાં સેવકે કહ્યું કે, કે રાજકુંવર! દેવાધિદેવ, પતિતપાવન, ભગવાન મહાવીર સ્વામી બ્રાહ્મણકુંડ નગરના ઉદ્યાનમા બિરાજમાન છે, તેમને वदणवत्तिय : મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક ભગવાનને નમનવંદન કરવા માટે. पुअणवत्तिय-पुषणवत्तिय : દ્રવ્યથી પચાંગ પ્રણિપાતપૂર્વક અને ભાવથી કષાયના નિરસનપૂર્વક પૂજવા માટે. 1 2 Page #449 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક-૩૩ ૩૯ सक्कारवत्तिय सरकारवत्तिय : આમકલ્યાણાર્થે તીર્થ કરદેવને સત્કાર કરવા માટે, सम्मानवत्तिय-सम्मानवत्तिय : દેવાધિદેવના સન્માન માટે , વોફિમવત્તિયં-વોફિમવત્તિય : કેવળી ભગવંતનુ વચન શ્રવણું કરવાથી અમને સમ્યફા (બેધી)ને લાભ થાઓ તે માટે. ત્યારે કેટલાક કુતલપૂર્વક દર્શન માટે, અકૃત આગમનું રહસ્ય જાણવા માટે, નિઃશકિત થવા માટે, અને નિશ્ચય કરવા માટે અને કેટલાક શ્રદ્ધાપૂર્વક દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધર્મ સ્વીકારવા માટે જઈ રહ્યા છે. • - સેવની ઉપર પ્રમાણેની વાત સાંભળીને ખુશ થયેલા જમાલીકુંવરે ઘણુ જ ઝડપથી ચાલનારા ચાર ઘટવાલા અશ્વરથને તૈયાર કરીને લાવવાનો આદેશ આપે અને પોતે સનાને પાણી કરી નીચે પ્રમાણે – જનનાય મેટા સમૂહના આગેવાને ૪નાથ: રાજતંત્રના પરિવાલકે સાઃ પિતાના માંડલિક રાજાઓ શ્વરઃ યુવરાજ પદવિભૂષિત તવાઃ રાજાના સન્માનનીય લેકે મસ્જિ પાંચસે ગામના અધિપતિ જિ: અનેક કુટુંબના પરિપષકે Page #450 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ફુગ્ધઃ હાથી પ્રમાણ દ્રવ્યરાશિના સ્વામીએ શેઠ: સુણ પટ્ટબંધથી શોભિત મસ્તકવાલા સેનાપતિઃ સેનાના નાયકે સાર્થવાદઃ પરદેશ જનારાઓ સૂત: રાજાના આદેશને નિવેદન કરનાર સરઘવાર: રાજ્યની સીમાઓનું રક્ષણ કરનાર વઃ સેવા કર્મ કરનારા મંત્રી ઃ રાજ્યકાર્યમાં રાજાને સલાહ દેનારા સત્તર રાજ્ય સંચાલનમાં રાજાને સહાય આપનારા મહામત્રીઃ મત્રીમંડળને અગ્રેસર જળ જ્યોતિષી મહારાજાઓ વૌવારિક દ્વારપાલ અમાત્યઃ રાજ્યના અધિષ્ઠાયક જેટ: ચરણ સેવક ઇત્યાદિક પિતાના તંત્રીઓ સાથે પરિવૃત થયેલ જમાલી રથારૂઢ થઈને ભગવાન મહાવીર સ્વામીને વાંદવા માટે ચાલ્યો. અને ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાનની સન્મુખે બેઠે. મધર વનિએ હિતેપદેશ આપતાં ભગવાને કહ્યું કે હે ભાગ્ય શાળીઓ! “ લેક છે, જીવ છે, અજીવ છે, પુણ્યપાપ, આશ્રવ. સંવર, બંધ, નિર્જરા અને મેક્ષ છે અને શાશ્વત છે. ” આ પ્રમાણેના તની વિશદ વ્યાખ્યા રૂપ દેશના સાંભળીને અતીવ પ્રસન્ન થયેલી પરિષદા વિસર્જિત થઈ અને પોતપોતાને ઘેર ગઈ. Page #451 -------------------------------------------------------------------------- ________________ સતક મુ' : ઉદ્દેશક-૩૩ ૩૯૧ પ્રસન્ન થયેલા જમાલી રાજકુમારે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા પૂર્ણાંક સિજૅનય કહ્યું કે હું પ્રભે ! આપશ્રીના પ્રવચન પ્રત્યે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, હે ભદત ! પ્રવચનની સત્યતા સર્વથા અકા છે, હે નાથ ! મારી ઈચ્છા આપશ્રીની પાસે પ્રત્રજ્યા ધર્મ સ્વી કારવાની છે. તે મને દીક્ષા પ્રદાન કરીને અનુગ્રહીત કરશે. જવામાં ભગવાને કહ્યું કે હું દેવાતુપ્રિય ! “તમને જેમ રૂચે તેમ કરે. આવા પવિત્ર મામા વિલંબ કરવા ન જોઇએ.” ત્યાર પછી તે જમાવી સમવસરણુથી મહુાર આવીને રથ ઉપર સવારી કરી ઘરે આવ્યો, અને જ્યાં પેાતાના માતા-પિતા હતા ત્યાં આવ્યો. પ્રસન્નચિત્ત થયેલા જમાલીએ પિતાને કહ્યું કે હું, તાત ! હું અંબ! આજે મે ભગવાત મહાવીરસ્વામીના ધનુ શ્રવણ કર્યું, જે મને બહુ જ ગમ્યું; તેથી તે ધર્મ મને ઈષ્ટ છે અને મને રુચિકર થયા છે અને દીક્ષા અંગીકાર કરી જીવનમાં ઉતારવા માંગુ છુ. માતા-પિતાએ કહ્યું કે, હું બેટા ! તને ધન્ય છે. તેં ઘણું જ સારૂ કાય કર્યું" છે. મેટામાં મેટુ' પુણ્ય ઉપાર્જન કર્યુ છે. જમાલીએ કહ્યું કે, જન્મ-જા અને મૃત્યુના ભયથી પૂર્ણ આ સંસારથી ભય પામેલે હું આકુલ વ્યાકુલ થઈ ગયા છુ. સ'સારવર્તી આત્માને આ ત્રણે ભયે ખૂબ સતાવી રહ્યાં છે માટે આજ્ઞા આપે એવી મારી વિનતિ છે. પેાતાના પુત્ર જમાલીની અનિષ્ઠ, અકાન્ત, અપ્રિય, અમનેાજ્ઞ અને ફરીથી ન ગમે તેવી વાણી સાંભળીને તેની માતા પરસેવાથી તરખેાળ થઈ. આગ કપાયમાન અને નિસ્તેજ થયુ. સુખપર Page #452 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દિીનતા આવી અને જમીન પર ઢળી પડી. શીતલેપચારથી ભાનમાં આવ્યા પછી કહ્યું કે હે બેટા! તું અમારે એકને એક પુત્ર છે. બધી વાતે સુંદર અને અમારો આધાર છે તારો વિચાગ અમારા માટે અસહ્ય હોવાથી અમારા મૃત્યુ પછી જ તે દીક્ષા લેજે. જમાલીએ કહ્યું કે, હે માતાજી! આ મનુષ્યભવ, શરીર અને મનના અનેક કષ્ટોથી ભરપૂર છે, જરા અને મરણના દુઃખે તે હૃદયને કંપાવનારા છે મનુષ્ય શરીર અધ્રુવ, અનિયત અને ક્ષણભ ગુર છે. પાણીના પરપોટાની જેમ અને સંધ્યાના રંગ જેવું અચિરસ્થાયી છે; માટે કોણ જાણે કે તમે પહેલા મરશો? કે હું પહેલા મરીશ? તેથી તમારી હાજરીમાં જ હું સ યમ લેવા ઈચ્છું છું. માતાજીએ કહ્યું કે હે બેટા! તારૂં શરીર ભોગસમર્થ છે માટે સંસારભેગથી વિરક્ત બન્યા પછી દીક્ષા લેજે. . જવાબમાં જમાલીએ કહ્યું કે હે માતાપિતા ! દેહને આધારે મનુષ્યભવ સ બ ધીના જે ભાગે ભેળવવામાં આવે છે તે શરીર અપવિત્ર અને નાશવ ત છે જેમાં વમનનું, પિત્તનું, કફનું, વીર્યનું અને રુધિરનું ભરણ પ્રતિક્ષણે થયા કરે છે, માટે કામભેગે વમન-પિત્ત-કફ-વીર્ય અને શેણિતનું ક્ષરણ કરનાર છે. જેમાં વિષ્ટા, મૂત્ર અને નાક આદિના મેલ ભરેલા હોવાથી શરીર "ધમય છે. આવા શરીર દ્વારા ગવાતા કામભેગોને અજ્ઞાન માણસ જ પસંદ કરે છે તથા ઘરમાં રહેલા હીરા-મોતી-સેનું– ચાંદી આદિ પદાર્થો ચેરેને પણ ગમ્ય હોય છે. આ કારણે જ હું દીક્ષા લેવાની ઈચ્છાવાળો થયે છું. અને અશ્વપૂર્ણ હૃદયે માતા-પિતાએ જમાવીને દીક્ષાની અનુમતિ આપી Page #453 -------------------------------------------------------------------------- ________________ t શતક ૯મું : ઉદ્દેશક-૩૩ ૩૯૩ ત્યારપછી જમાલીને પિતાએ પિતાની આજ્ઞાકારી સેવકેનેડ બોલાવીને કહ્યું કે તમે શીઘ્રતાથી ક્ષત્રિયકુંડનગરને બહાર અને અંદરથી સ્વચ્છ કરે તથા ધ્વજ પતાકાઓ બંધાવે” તથા પ્રવજ્યા અભિષેકની સામગ્રી પણ ભેગી કરે ઈત્યાદિક સૂચનાઓથી સૂચિત સેવકેએ આજ્ઞા પ્રમાણે કર્યું. ત્યારપછી સ્નાનથી પરવારીને જમાલીએ બધી જાતના શૃંગાર ધારણ કર્યા. કિંમતી વ પહેર્યા કુત્રિકાપણુથી રજોહરણ અને પાત્ર મંગાવી આપવા માટે પિતાના પિતાને કહ્યું. પછી હજામે જમાલીનું મુંડન કર્યું અને કેશોને જમાલીની માતાએ લીધા. ત્યારપછી ઉત્તર દિશા તરફ જમાલીને બેસાડીને સ્નાન કરાવવામાં આવ્યું અને ઠાઠમાઠથી જમાલીને દીક્ષાને વરઘેડે બ્રાહ્મણકુંડનગર તરફ ચાલ્યા. પરવારીને જમા થી રજોહરણ અને માટે પોતાની માહીની માગ કરાવવામાં આ લીનું મુંડન કર્યું જમાલીને આગળ કરીને તેના માતાપિતા ભગવાન મહાવીર પાસે આવ્યા અને વંદનાદિ કરી આ પ્રમાણે કહ્યું હે ભગવંત! આ જમાલી અમારે એકને એક બેટે છે. જે અમને ઘણે જ પ્યા છે. છતાંએ સંસારથી ભય પામીને આપશ્રીની પાસે દીક્ષા લેવા તૈયાર થયેલ છે. - ભગવાને કહ્યુ “હે દેવાનુપ્રિય! તમને જે રીતે સુખ ઉપજે તે પ્રમાણે કરે, પણ આવા શુભ કાર્યમાં વિલંબ કરવો ન જોઈએ ” ભગવાનના શબ્દો સાંભળીને જમાલી ઘણે જ હર્ષિત કર્યો અને સંતોષ પામ્ય ત્રણ પ્રદક્ષિણા આપી વંદન નામના કર્યું અને ઈશાન કેણુમાં ગયા. પિતાના હાથે વસ્ત્રાલંકાર ઉતાર્યા અને માતાએ લઈ લીધા અને કહ્યું, “હે બેટા! સંયમના યોગરૂપ અર્થમાં તું પયત્નશીલ રહેજે. અપ્રાપ્ત સંયમયેગેની પ્રાપ્તિ માટે ચેષ્ટા કરજે. સાવધાનીપૂર્વક સ યમની આરાધના કરજે. અને એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહીં. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને જમાલી મુનિને તથા ભગવાનને વાંદી નમીને ઘેર ગયાં. જમાલી મુનિએ પણ અગ્યાર અંગેનું અધ્યયન કર્યું. (ઉપર્યુક્ત જમાલીનું ચરિત્ર ભગવતીસૂત્રના મૂળ ઉપરથી સંક્ષેપાવીને આપ્યું છે) જીવાત્માનું ઉત્થાન અત્યંત પુરૂષાર્થગમ્ય હેવાથી દુર્લભ છે, જ્યારે પતનમાર્ગ સાવ સુલભ છે. આપણે જાણી ગયા છીએ કે ખૂબ વૈરાગ્યપૂર્વક દીક્ષિત થયેલા જમાલી મુનિએ જ્ઞાન-ધ્યાન, ચુતુર્થ ભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ, અર્ધમાસક્ષમણ અને માસક્ષમણ જેવી નાની મોટી તપશ્ચર્યા કરીને પિતાના આત્માનું, મનનું દમન કરીને સ યમમાં પૂર્ણ મસ્ત બન્યા હતા. પરંતુ જમાલી મુનિનું આ દમન સાર્થક થવા પામ્યું નથી. કેમકે – ભવપરંપરામાં ઉપાર્જન કરેલી કમેની ગ્રંથીઓ ઘણી જ વિચિત્ર અને દુર્ભેદ્ય હોય છે. યદ્યપિ સમ્યક્ત્વની પ્રાપ્તિ સમયે સાતે કર્મ પ્રકૃતિઓને ક્ષપશમ જરૂર થાય છે, તે પણ ઉપશમ એટલે ઉપશમ દબાઈ ગયેલા માણસને દાવ કેઈક સમયે પિતાના પક્ષમાં પડતાં પિતાના વિપક્ષીને માર્યા વિના નથી રહે તેવી રીતે ઉપશમ પામેલા કર્મો પણ સર્વથા વિશ્વાસને પાત્ર હોતા નથી. જમાલમુનિ પણ ઉત્કટ જ્ઞાની, તપસ્વી અને મમત્વ રહિત બનવા જરૂર પામ્યા છે તે પણું સમ્યગજ્ઞાનની પકડ જેવી જોઈએ તેવી દ્રઢ ન હોવાના કારણે મિથ્યાત્વકર્મના ઉદય સમયે તેઓ સ્થિર રહી શક્યા નથી. પરિણામે દિક્ષા લેતા પહેલાં અને દીક્ષિત થયા પછી ઘણા વર્ષો સુધી જમાલમુનિને આવા પ્રકારની શ્રદ્ધા ખૂબ જ મજબૂત હતી કે – Page #455 -------------------------------------------------------------------------- ________________ શતક શું ઃ ઉદ્દેશક-૩૩ ૩૯૫ ૧. મેહનીયકર્મને સર્વથા નાબુદ કર્યા પછી કેવળજ્ઞાન થાય છે. ૨. અને કેવળજ્ઞાન થયા પછી જ તીર્થકર કહેવાય છે. ૩ મહાવીર સ્વામી જ સાચા અર્થમાં તીર્થંકર છે. ૪. મહાવીર સ્વામીને છોડીને બીજા કેઈ તીર્થકર નથી જ. ૫ તીર્થકરોના વચને કેઈ કાળે પણ મિથ્યા હોતા નથી. ૬. છસ્થને ન સમજાય તે તેની ભૂલ છે, પણ તીર્થકરની ભૂલ નથી. ૭ હું પોતે છદ્મસ્થ છું, તીર્થકર નથી જ. આવા પ્રકારની રોમરોમમાં શ્રદ્ધા રાખનારે જમાલમુનિ પણ દબાવી દીધેલું મિથ્યાત્વકર્મા જયારે જોરદાર ઉદયમાં આવ્યું ત્યારે શ્રદ્ધાથી સર્વથા ચલાયમાન થયા અને મહાવીર સ્વામીના તને સર્વથા જુઠ માનનારો પણ થયા છે. આ જમાલમુનિના સંયમ અને તપશ્ચર્યામાં જ્ઞાનબળનું મિશ્રણ જેવું જોઈએ તેવું નહીં થયુ હોય માટે જ ઉપશમ પામેલું મિથ્યાત અત્યંત શક્ત બનીને જયારે ઉદયાપાલિકામાં પ્રવેણ્યું ત્યારે તેને ઉપશમ કરવાની શક્તિ સમાપ્ત થયેલી હોવાના કારણે છિદ્રાવેષી ચેરની જેમ દર્શનમોહનીયને તીવ્ર વિપાકેદય પિતાન જોર બતાવી શક્યું અને ઉત્થાન પામેલે જમાલમુનિને આત્મા આંખના પલકારે જ પતનના ઊંડા ખાડામાં પડી ગયા છે. મેં ધુ કર્મોની જબરદસ્ત તાકાત હોવાના કારણે મુહપતિની પ્રતિલેખના સમયે પચાસ બેલમાં “સમ્યક્ત્વ મેહનીય પરિહરું? આ બેલ પણ જરૂરથી બેલાય છે. પ્રશ્ન એ થાય છે કે સમ્યફવને શા માટે પરિહરવાનું કહ્યું? Page #456 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેના જવાબમાં કદાચ આ કારણ હોઈ શકે છે. “આત્માને માટે ભાડુતી રૂપને ક્ષાપશમિક સમ્યકત્વ જ્યારે જમાલીની જેમ ઉદયમાં આવે અને સાધક પાસે ઉપશમની શક્તિ ન હોય તે રમાત્માને માટે ખતરો બની શકે છે.” માટે સાધક માત્ર સાવધાની રાખે અને પોતાના મૂળ ખજાના જેવું ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા ભાવ રાખે છે તે આત્મા ખતરામાંથી બચી શકશે. હવે આપણે આગળ વધીએ અને જમાલીને વિચાર કરીએ. પુરૂષાર્થ રોગ જેમ સ્વતઃ પૂર્ણ શક્ત છે, તેમ ભવિતવ્યતા નામને વેગ પણ પિતાની મર્યાદામાં પૂર્ણ શક્ત હોય છે. તેથી એક દિવસે જમાલમુનિએ ભગવાન મહાવીર સ્વામીને વંદન, નમન કરી આ પ્રમાણે કહ્યું હે પ્રભે! હું મારા પાંચસે શિષ્યોની સાથે જુદે વિચારવા માંગુ છું, માટે મને અનુમતિ આપે. દયાના સાગર ભગવંતે જમાલી મુનિની વાતને નિષેધ પણ કર્યો નથી, તેમ અનુમતિ પણ આપી નથી. બીજી ત્રીજીવાર પૂછવા છતાં પણ ભગવાન મૌન રહ્યા છે. અને જમાલમુનિ પિતાના શિષ્યો સાથે જુદો પડ્યો વિહાર કરતાં ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યના ઉદ્યાનમાં આવી અવગ્રહની યાચનાપૂર્વક પિતાના આત્માને ભાવિત કરતે વિહરે છે. એક દિવસે – અરસ-(હિંગ, જીરૂ આદિથી રહિત હોવાથી સ્વાદ વિનાનું) વિરસ(રસ વિનાનું બની ગયેલું) અંત-(અરસરૂપ હોવાથી સર્વ ધાન્યાતવર્તી) પ્રાંત-(વાસી હોવાથી સર્વથા સાધારણ) રંક્ષ-(ઘી આદિ પદાર્થ રહિત લુખો) . - Page #457 -------------------------------------------------------------------------- ________________ શતકમ્ : ઉદ્દેશક-૩૩ - ૩૯૭ તુચ્છ-(સત્વહીન) કાળાતિક્રાંત-(ભૂખ પ્યાસના સમય પછી પ્રાપ્ત થયેલે) પ્રમાણતિક્રાંત-(ભૂખ વ્યાસના પ્રમાણ કરતાં વધારે) શીત-(અર્થવા ઠંડે આહાર) - ઈત્યાદિક આહાર લેવાથી જમાલી મુનિને શલાદિ રોગ ઉત્પન્ન થવાથી ઘણો જ બીમાર પડ્યો દાહજવર જે ભયંકર રોગ લાગુ પડે હોવાથી બેસવાની પણ ક્ષમતા રહી નથી એટલે પિતાના શિષ્યને સંથારે પાથરવા માટે કહ્યું. ગુરૂવચન તહત્તિ કરીને મુનિઓ સંથારો પાથરવા લાગ્યા અધિક વેદનાના ભારથી આકુલ-વ્યાકુલ બનેલા જમાલમુનિએ ફરીથી શિષ્યોને બોલાવીને પૂછ્યું કે “સુવા માટે સંથારો પાથરી લીધુ છે? કે પાથરી રહ્યા છે? એટલે કે પથારી થઈ ગઈ છે? કે થઈ રહી છે? આમાં “થઈ ગઈ છે” એ ભૂતકાલિકી ક્રિયા અને થઈ રહી છે એ વર્તમાનકાવિકી ક્રિયા છે. બંનેમાં ભેદની કલ્પના કરીને કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે કુન અને ક્રિયમાણમાં બંને કાળને નિર્દેશ છે જ્યારે જમાલી મુનિએ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે શિષ્યોએ કહ્યું હે ગુર! અમે તમારી આજ્ઞા પ્રમાણે પથારી બિછાવી રહ્યા છીએ પણ બિછાવી દીધી નથી. અત્યંત સરળ સ્વભાવે બાલાયેલા શિષ્યના વચન સાંભળતાં જ જમાલી મુનિને અત્યાર સુધી ઉપશમિત થયેલે મિથ્યાત્વ મેહકમ ઉદયમાં આવ્યું અને આત્મગત, ચિતિત, પ્રાર્થિત, કપિત અને મનોગત આ પ્રમાણે વિચાર થયે. - Page #458 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આત્મગત–એટલે કે તાવની જોરદાર અસરના કારણે જીભ જેમ કડવી થાય છે, તેમ મિથ્યાત્વના તીવ્ર વિપાકેદ જમાલીને પણ મહાવીર પ્રત્યે અશ્રદ્ધા થઈ અને ભગવાનના વચનોની વિરોધભાવનાના અંકુરની ઉત્પત્તિ થવા પામી. ચિંતિત-અંકુરામાથી જેમ બે પાંદડી ફૂટે તેમ જમાલીસુનિને પણ અશ્રદ્ધા વધતી ગઈ અને સાથે સાથે વિરોધભાવ પણ વધતે ગયે પ્રાર્થિત—વિકસિત લતા જેમ પલવિત થાય છે તેમ જમાલીને ચિંતીત વિચાર વધારે વિકસિત થયે, તેથી તેના મનમાં “મહાવીરના વચને સર્વથા અશ્રધેય છે, આવી ભાવના વધી ગઈ અને પછી તે “મહાવીર મન ઈષ્ટ નથી” તેવા વિચારો જમાલીના થયાં. - જમાલમુનિ ભૂત અને વર્તમાનરૂપ કૃત અને ક્રિયમાણમાં ભેદ માનીને તે બનેમાં અભેદનું પ્રતિપાદન કરનારા ભગવાનના વચનેને મિથ્યા અને અસત્ય માનનારે થયે છે કારણ આપતાં કહે છે કે “બિછાવવામાં આવી રહેલું સ થારિયું બિછાવાઈ ચૂકયું નથી. માટે સસ્તીર્યમાણ સ થારક અસંતૃત છે.” તેથી ક્રિયામાણુ શય્યા સંસ્મારક (સંથારિયું) જેમ અકૃત હોય છે તેમ સસ્તીર્યમાણ સંસ્કારક અસંતૃત જ રહે છે. તેવી રીતે ચલાયમાન વસ્તુ અચલિત, ઉદીર્યમાણ અનુદીર્ણ, વેદ્યમાન અદિત, પ્રહાયમાણુ અપ્રહણ, છિદ્યમાન અછિન્ન, ભિલ્લમાન અભિન્ન, દદ્યમાન અદશ્ય, શ્રિયમાણ અમૃત અને નિર્યમાણ વસ્તુ અજીર્ણ જ હોય છે. તાવના જોરમાં સારામાં સારો ખોરાક પણ અજીર્ણ થઈને વમનરૂપે બહાર આવે છે, તેમ મિથ્યાત્વના જોરદાર હમલાના Page #459 -------------------------------------------------------------------------- ________________ શતક બું ઉદ્દેશક-૩૩ ૩૯૯ કારણે ઉપરના વિચારો અને વચને જમાલીના અણુઅણુમાં ઓતપ્રેત થઈ ગયા. . પછી તે પિતાના શિને બેલાવીને કહ્યું કે હે મુનિઓ ! તમે મારી વાત ધ્યાનથી સાંભળે. જે શ્રમણ મહાવીર નીચે પ્રમાણે કહે છે. - જે ચલાયમાન વસ્તુ ચલિત પ્રમાણે કહે છે. જે ઉદીર્યમાણ વસ્તુ ઉદીર્ણ કહે છે. જે વેદ્યમાન વસ્તુ વેદિત કહે છે. જે પ્રહાયમાણ વસ્તુ પ્રહણ કહે છે. જે છીદ્યમાન વરતુ છિન્ન કહે છે. જે વિમાન વસ્તુ ભિન્ન કહે છે. - જે દહામાન વસ્તુ દગ્ધ કહે છે. -જે પ્રિયમાણ વસ્તુ મૃત કહે છે. જે નિજીર્યમાણ વસ્તુ નિજીર્ણ કહે છે. આવા પ્રકારને મહાવીરનો ભાષાવ્યવહાર સત્ય શી રીતે હોઈ શકે? તેથી તેમને ઉપદેશ સર્વથા ખેટે છે. કેમકે ચાલવા બેઠેલી વસ્તુ વાસ્તવિક રીતે તે અચલિત જ હોય છે. થાવત નિમાણ નિજીર્ણ. નથી. હે શિષ્ય! તમે પણ એમ જ કરી રહ્યા છે ને “સંથારિય હજી બિછાવાઈ રહ્યું છે, બિછાવાયું નથી.” એ જ પ્રમાણે ચાલતી વસતુને “ચાલી' એમ કહેવું મિથ્યા છે, તેથી ક્રિયમાણ વસ્તુ કૃત નથી પણ અકૃત જ છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કરાતી વસ્તુ કૃત એટલે કરાઈ જ ગઈ હોય તો પછી તેમાં કરણક્રિયા” માનવાને પ્રસંગે ઉપસ્થિત થતાં અનેક દેશેની સંભાવના રહેશે. કેમ કે જે કૃત હોય તે ક્રિયમાણ હેતું નથી ઘડાઈ ચૂકેલે જૂને ઘડે જેમ ફરીથી ઘડાતું નથી, તેમ કૃત ચલિત આદિ વસ્તુઓમાં પણ “કરણરૂપ” ક્રિયા કરવામાં આવે તે કરણકિયાને ક્યારે પણ અંત આવશે નહીં. બીજી વાત આ છે કે કરણરૂપ ક્રિયા અકૃતમાં હોય છે. કૃતમાં હતી નથી તથા અવિદ્યમાન વસ્તુ અમુક ક્રિયા દ્વારા જ વિદ્યમાન બને છે. જેમ વર્તમાનકાળે માટીમાં ઘટ વિદ્યમાન નથી પરંતુ અમુક કિયા કલાપથી તેમાં પર્યાયે ઉત્પન્ન થતા દેખાય છે. તેથી ક્રિયમાણને કૃત કહેવું એ પ્રત્યક્ષ વિરોધાભાસ રૂપ છે. એક ઘટના નિર્માણમાં અધિક કિયાઓની જરૂરત હોય છે. પ્રાર - કાળે જ ઘડો બનતે નથી માટે તેનું નિર્માણ થયેલું ત્યારે જ દેખાય છે, જ્યારે કિયાઓનું અવસાન થાય છે. આ કારણોને લઈ કિયાકાળમાં કાર્યની વિદ્ય માનતા માનવી ઠીક નથી. આ પ્રમાણે જમાલીના કથિત, પ્રતિપાદિત, પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત મ તબેને જે સાધુઓએ શ્રદ્ધાપૂર્વક માન્યા અને સ્વીકાર્યા છે, પરંતુ જેઓને જમાલીના વચને રૂચા નથી તે સુનિઓએ બહુ જ હિંમતપૂર્વક જમાલીને સમજાવવા પ્રયત્ન કર્યો, તે આ પ્રમાણે — , , જે વસ્તુ અકૃત-અભૂત અને અવિદ્યમાન હોય છે તે અભાવ વિશિષ્ટ જ હોવાથી આકાશ પુષ્પની જેમ તેનું નિર્માણ અશક્ય જ હોય છે.” Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ શતક બું ઉદ્દેશક-૩૩ - જે અકૃત– અવિદ્યમાનની ઉત્પત્તિ કરાતી હોય તે ગધેડાને શિંગડાની ઉત્પત્તિ પણ સ્વીકારવી પડશે, જે કઈ કાળે શક્ય નથી. કેમ કે અરવિષાણ અસત્ છે. કૃતને કરવામાં કરણરૂપ ક્રિયાની સમાપ્તિ નહીં થાય તે રૂપ જે દેની તમે કલ્પના કરી છે તે દે તે અકૃતને કરવાની તરફેણમાં પણ લાગુ પડે છે. માટે દેશેની સમાનતા અને તરફ સમાન છે. મૂળરૂપે જ અવિદ્યમાન વસ્તુનું નિર્માણ કઈ કાળે શક્ય નથી. તેમ છતાં તેની નિષ્પત્તિ થાય તે અસતને કરવામાં ક્રિયાની સમાપ્તિ થઈ શકે તેમ નથી. અથવા ક્રિયાનું વૈફલ્ય થશે ઘડાના કિયા કલાપમાં વધારે સમય લાગતું હોય તે તેને, નિષેધ અમે કરતા નથી, કેમકે એક વસ્તુના નિર્માણમાં બીજી ક્રિયાઓ પણ દેખાતી જ હોય છે. સ્થાસ, કેસ આદિ કાર્યાન્તરનાં આરંભે કાર્યાન્તર ઘટ કઈ રીતે દેખાશે ? કેમકે ઘડે બનાવવાના પ્રારંભમાં જ ઘડો દેખાતું નથી પણ ક્રિયમાણને સમય નિરંશ હોવાથી ક્રિયમાણ જ કૃત હોય છે. યદિ વર્તમાન સમયરૂપ કિયાકાળમાં વસ્તુને અકૃત માનવામાં આવે તે સમય પૂરો થયા બાદ પણ તેની ઉત્પત્તિ બની શકે તેમ નથી વર્તમાનમાં જે કાર્ય ન થયું તે ભવિષ્યમાં પણ કેવી રીતે થશે? કેમકે બ ને કાળમાં ક્રિયા અન્ય બધ્યમાન છે તેથી ક્રિયાકાળમાં જ વસ્તુને કૃત કહેવામાં વાંધો નથી ઉપર પ્રમાણેની માન્યતાવાળા શ્રદ્ધાવત મુનિઓ જમાલીને છેડીને મહાવીરસ્વામીના ચરણમાં પાછા આવી ગયા છે. કાળક્રમે જમાલી રોગમુક્ત થયો અને શરીર જ્યારે સશક્ત Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સૉંગ્રહ બન્યુ ત્યારે એક દિવસે ચંપાનગરીના પૂર્ણ ભદ્ર ચૈત્યમાં બિરાજમાન ભગવાન મહાવીર સ્વામી પાસે આવીને જમાલીએ ભગ વાનને માક્ષેપ કહ્યુ, “ જે પ્રમાણે તમારા ઘણા શિષ્ય છદ્મસ્થભાવે વિચરે છે, તેવી રીતે હું' છદ્મસ્થ નથી પણ ઉત્પન્ન દન, જ્ઞાન અને ચારિત્રયી યુક્ત અરિહંત છું, જિન છુ, કેવળી છુ અને કેવળી પર્યાયમા વિષ્ઠુરૂ છુ. "" માલીનું વચન સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યુ હે જમાલી ! કેવળીનુ કેવળજ્ઞાન પર્વતાદિથી પણ અવરૂદ્ધ થતું નથી; માટે આ પ્રત્યક્ષ દેખાતે લે’ શાશ્વત છે કે અશાશ્વત છે? જીન્ન શાશ્વત છે કે અશાશ્વત આ પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નથી જમાલી મુનિ હેબતાઇ ગયે. યપે જમાલી પણ પડિત હતા. ઘણા લાખા કાળ સુધી મહાીરના વચને પ્રત્યે શ્રદ્ધાળુ હતે. અભ્યાસ પણ અગ્યાર અ ગેાના હતા, તેમ છતા પણ ગૌતમસ્વામીના આતપનામ કર્મીના પડછાયામાં ભલભલા મહા પડિતા પણ સુ'આઈ જતા તેોહીન બની જાય છે; તેા પછી તીવ્રાતિતીવ્ર દર્શનમહુનીય કર્મના ઉદયમાં વતા બિચારા જમલીનું શું પૂછવાનું? સારાશ કે ગૌતમસ્વામીના પ્રશ્નોને જવામ જમાલી આપી શકયો નથી. છે મતિમૂઢ માનવનુ મતિજ્ઞાન અષ્ટ થાય છે અને બુદ્ધિ વિલુપ્ત થાય છે અથવા મુખ્ય તત્વ સમાપ્ત થયેલાનું જ્ઞાન અને વિજ્ઞાન શકિત થઇને તેના માલિકના ૪ મારક બને છે. અગ્યાર અગના અઠંગ અભ્યાસી જમાલીની પણ એ જ થઈ છે. ” દશા 11 Page #463 -------------------------------------------------------------------------- ________________ શતક સ્ : ઉદ્દેશક-૩૩ ૪૦૩ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે હે જમાલી! પિતાની જાતને કેવળજ્ઞાની માનવા છતાં પણ વાસ્તવિકતાને છુપાવી શકાતી નથી. ભગવાને કહ્યું લેક શાશ્વત જ છે, અશાશ્વત નથી. પહેલાં લેક ન હતું, હવે છે અને ભવિષ્યમાં નહીં રહેશે આવું નથી કેમ કે શાશ્વત વતુ હમેશા દ્રવ્યનયની અપેક્ષાએ શાશ્વત હેાય છે, અશાશ્વત નથી હોતી. તેવી રીતે જીવ પણ સદાકાળે છે, તેને નાશ નથી. જ્યારે પર્યાની દષ્ટિએ લેક અશાશ્વત પણ છે કારણ આપતાં ભગવાને કહ્યું કે ઉત્સર્પિણ અને અવસપિંણીના કારણે લેકમાં પરિવર્તન થાય છે, તેવી રીતે ગતિઓના કારણે જીવ પણ જુદી જુદી રીતે સંબોધાય છે. શરીરમાં તાવની અસર જબરદસ્ત હોય ત્યારે સારામાં સારો ઘી, દૂધને પૌષ્ટિક આહાર પણ કડે ઝેર જેવો લાગે છે. તેવી રીતે મિથ્યાત્વરૂપી તાવ આત્માના અણુ અણુમાં ભરાઈ ગયે હોય ત્યારે તેને તીર્થકરોની વાણું પણ અરૂચિકર બને છે. આમાં તીર્થ કરેને દોષ નથી. કેમ કે સૂર્યનારાયણની હાજરીમાં ઘુવડ દિવસે જોઈ શકતા નથી, ધેધમાર વરસાદમાં જયારે બધીએ વનસ્પતિઓને નવા પાદડા આવે છે તે સમયે પણ કેરના ઝાડને એક પણ પાંદડું આવતું નથી બિચારા ઘુવડની કે કેરના ઝંડની ભવિતવ્યતા જે તેવી હોય તે સૂર્ય કે વરસાદ શું કરે? તેમ સંસારના જીવમાત્રને તીર્થંકરાની વાણી રોચક લાગે છે ત્યારે મિથ્યાત્વી અને અભિવ્યને કડવી લાગે છે શુભવિર પણ કહે છે, “મિચ્છ અભવ્ય ન ઓળખે, એક અંધ એક કાણે રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું માને સુરનર રાણે રે...” Page #464 -------------------------------------------------------------------------- ________________ ४०४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - “સ્વચ વદ પરા ના તિ” આ ન્યાયાનુસારે જમાલી મરીને ૧૩ સાગરોપમની સ્થિતિવાલે કિલિબષિક દેવ થયે છે આ દેવે ત્રણ પ્રકારના હોય છે :૧ ત્રણ પલ્યોપમની સ્થિતિવાલા. ૨. ત્રણ સાગરોપમની સ્થિતિવાલા. ૩. તેર સાગરોપમની સ્થિતિવાલા. આમાના ત્રણ પાપમની સ્થિતિના દેવે તિક અને અને પહેલા તથા બીજા દેવલોકની વચ્ચે રહે છે. ત્રણ સાગરોપમવાલા કિબિશિક પહેલા અને બીજા દેવલકની ઉપર અને સનકુમાર તથા મહેન્દ્ર દેવલેકની નીચે રહે છે. તેર સાગરેપમવાલા બ્રહ્મદેવકની ઉપર અને લાન્તક દેવલેકની નીચે રહે છે. મનગેલેકના હરીજન જેવા આ કિટિબશિક દેવે કયા કર્મોના અનુસારે થાય છે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! નીચે લખ્યા પમાણે કિલ્બિશિક દેવેની ઉત્પત્તિ હોય છે. (૧) આચાર્યદ્રોહી–બહુશ્રત, તપસ્વી, મહાન ઉપકારી એવા આચાર્ય ભગવંતોની નિંદા, હીલના, અપમાન આદિ કરવાથી. (૨) ઉપાધ્યાયદ્રોહી–પાઠક ઊપાધ્યાયને દ્રોહ કરવાથી.. (૩) કુળદ્રોહી–એક જ આચાર્યને પરિવારમાં રહેલા સુનિએને કોક કરવાથી, દ્વેષ કરવાથી. Page #465 -------------------------------------------------------------------------- ________________ શતક શું ઃ ઉદ્દેશક-૩૩ ૪૦૫ (૪) ગણદ્રોહી-ઘણા કુલના સમુદાયરૂપ ગણ દ્રોડ કરવાથી. આચાર્ય, ઉપાધ્યાયની યશગાથા, તેમની વિદ્વતા અને તપશ્રય આદિ સદગુણોને નિદવા તથા તેમની પ્રસિદ્ધિ થતી હોય તે તેમની સામે વિરોધ વ્યવહાર કરે, તેમને હલકા પડવા, અવર્ણવાદ બલવા, અપકીર્તિ કરવી તથા પિતાની કપોલકપિત, અસય અને ઝેરની ભરેલી માન્યતાઓને આગળ કરી કદા ગ્રહપૂર્વક સંઘમાં વિખવાદો ઉભા કરવા અને મૃત્યુ સમયે પણ પિતાના અપરાધેની આલોચના કરવી નહીં, તે જીવે આવા પ્રકારની કનિષ્ઠ દેવાનિ પ્રાપ્ત કરે છે. દેવલેકમાંથી યુવીને ચાર ગતિઓમાં પરિભ્રમણ કરતાં ચાર પાંચ ભવે સિદ્ધ થાય છે. આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીના વચનમાં શ્રદ્ધા રાખતા ગૌતમસ્વામી ઘણા જ ખુશ થયા, મુનિઓ અને સાધ્વીઓ જમાલીના દષ્ટાતને સાંભળ્યા પછી પિતાના ચારિત્રની શુદ્ધિ માટે કાળજીવાળા થયા. કે તેત્રીશમે ઉદ્દેશો સમાસ : 0 : O: - - = Page #466 -------------------------------------------------------------------------- ________________ શતક નવમું : ઉદેશક–૩૪ મગધ દેશની રાજગૃહી નગરીમાં આ ત્રીસમે ઉદ્દેશ પ્રકાશા છે. ગૌતમે ભગવાનને પૂછયું કે, હે પ્રભે! કઈ પુરૂષ બીજા પુરૂષને હણે છે તે શું ત હણનારો મરણ પામેલા પુરૂષની હત્યાનો જ ભાગી બને છે કે તેના અનુસંધાનમાં બીજા જીવને પણ હણે છે ? ભગવાને કહ્યું હે ગૌતમ! એક પુરુષની હત્યા કરતો પુરૂષ બીજા જીવોને પણ હણનારો બને છે. કારણ આપતાં ભગવાને કહ્યું યદ્યપિ હણનાર પુરૂષ એમ માને છે કે, હું મારા લક્ષ્ય પુરૂષને જ મારૂં છું પરંતુ આ તેને ભ્રમિત જ્ઞાન છે કેમ કે એક જીવને જ આશ્રય કરીને ત્યાં બીજા છે પણ રહેતા હોય છે. જેમ કે તેના માથામાં જ, લીખ આદિ, પેટમાં કરમીયા, તેમ મરનાર માણસની કમાણી પર તેના પુત્ર, પરિવાર, સ્ત્રી આદિને જીવન નિર્વાહ પણ રહેલે હોય છે. તેવી સ્થિતિમાં એક માણસને મારતાં તેના શરીરપરિશ્રમ આદિ સાથે સંકળાયેલા બીજા જીવોને પણું મરવાનું કારણ બનશે. માટે હે ગૌતમ! એક જીવને મારતાં તેને બીજા જીની હત્યા પણ લાગે છે એ જ રીતે ઘડા, હાથી, સિંહ, દીપડા, વાઘ આદિની હત્યા કરતાં તેઓના આશ્રિત જીવેની હત્યા પણ અવશ્યભાવિની છે અને તે જીની હત્યા પણ મૂળ જીવને મારનારાને જ લાગે છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ ૪૦૭ શતક ઉભું ઃ ઉદ્દેશક-૩૪ યદ્યપિ બીજા ને મારવાનો આશય તેને હેતે નથી તે પણ એક જીવને આશ્રયી બીજા નાના મોટા હજારે છે પણ ત્યાં રહેલા જ હોય છે માટે આ બધાઓનું અજ્ઞાન એ જ મેટું પાપ છે. માટે કહેવાયું છે કે : “જ્ઞાનેન સાવૃત્ત જ્ઞાન તેન કુત્તિ કરાવ:” T: રાત્રઃ 7 દિતિયોતિરાત્રઃ અજ્ઞાનતા: રાજા येनावृत्तः कुरुते सप्रयुक्तो घोराणि कर्माणि सुदारुणानि ॥१॥ કે હે પ્રભે ! કોઈક માનવ ત્રમજીવની (બેઈન્દ્રિયાદિ જીવની) હત્યા કપ્તાં, તે કેવળ ત્રસજીવને જ હણે છે કે બીજા જેને પણ હણે છે? ભગવાને કહ્યું કે મારનારના મનમાં ભલે બસ જીવને જ માર વાને ભાવ હે, તે પણ મૃત્યુ પામતા તે ત્રસજીવને આશ્રયી બીજા ત્રસજી પણ મરે છે, માટે એક જીવને મારતા બીજા જીની હત્યા પણ તેને લાગશે. સંસારવતી કેઈપણ જીવ કેઈ કાળે પણ સર્વથા એકાકી રહી શકવાને નથી કેમકે -અનતાનંત કર્મવર્ગમાં ફસાયેલે જીવ બીજા છે સાથે રાગ અથવા ઠેષ સંબંધથી સંકળાયેલ જ હોય છે. અને તે રાગદ્વેષને ભેગવવા માટે ગમે તે ગતિમાં પણ તે જીવને નાનું મોટું કૌટુંબિક જીવન પણ અવશ્યમેવ હોય છે. માટે જ એક જીવને આશ્રય કરીને બીજા જીવો પણ ત્યાં સંકળાયેલા હોય છે જેમ કે-“જ્યાં જ્યાં પાણું છે ત્યાં વનસ્પતિ છે” આવી સ્થિતિમાં સમ્યગજ્ઞાન અને સમ્મચારિત્ર વિનાને માનવ હરહાલતમાં પણ ઉપયોગશૂન્ય હોવાથી જ્યારે Page #468 -------------------------------------------------------------------------- ________________ ४०८ શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ જ્યારે પણ પાણીને ઉપભોગ કરશે ત્યારે પાણીની સાથે રહેલી વનસ્પતિ અને અસંખ્યાતા ત્રસ જીવેને પણ તે મારશે જ. કેમકે પાણીને હણતાં તેને આશ્રય કરીને રહેલા ત્રસ જીવે પણ મય વિના રહેશે નહીં. અચિત્ત પાછું શા માટે ? આમ છતાં પણ પાણ એ જીવન છે અને જીવન જીવવાને માટે પાણીનો ઉપગ સર્વથા અનિવાર્ય છે. ત્યારે સમ્યગજ્ઞાની આત્મા પાણીને અચિત્ત કરીને તેને ઉપયોગ કરશે. યદ્યપિ પાણુને સગડી ઉપર મૂકતાં ઘણાં ત્રસ જીવે મરવાનાજ છે; તે પણ સર્વથા અનિવાર્યરૂપે પાણીને ઉગ કરવાને હેવાથી પ્રતિ સમયે થતી છત્પત્તિથી બચવાને માટે ભાવદયાપૂર્વક તે ભાગ્યશાળી આત્મા પાણીને એકવાર અચિત્ત કરે છે. માટે ઉકાળેલું પાણી જ સર્વથા શ્રેયસ્કર છે - આ પ્રમાણે વનસ્પતિને આશ્રય કરીને હજારો જીવે ત્યાં રહેલા હોય છે. જેમકે-ડાળ ઉપર નાના મોટા ૫ ખીઓ, તેને બચ્ચાઓ, તેના માળાઓ, ઝાડના મૂળમાં પણ બીજા ઘણા છે ત્યાં રહેલા જ હોય છે માટે વનસ્પતિની હત્યા કરનારે તેના આશ્રિત જીવને પણ મારનાર બને છે. ઋષિ હત્યાનું પાપ ગૌતમસ્વામી પૂછે છે કે એક ત્યાગી તપસ્વી અષીની હત્યા કરતાં તે જીવને બીજા જીની હત્યા શી રીતે લાગશે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! સમજદારીપૂર્વક પાપભીરુ આત્માઓ પાપની નિવૃત્તિરૂપ સર્વવિરતિ કે દેશવિરતિ ધર્મ Page #469 -------------------------------------------------------------------------- ________________ શતક ૯મું : ઉદ્દેશક-૩૪ સ્વીકારે છે અને તેવા વ્રતધારીઓની સંખ્યા લાખોમાં એકાદની જ હોય છે જ્યારે બીજા જ સ્વાર્થો કે બીનસ્વાર્થો ક્રોધ કે લેભપૂર્વક માયા અને પ્રપંચમાં આવીને મેહવાસનામાં પૂર્ણ મસ્ત બનીને હિંસક, જઠ, પ્રપંચી હાઈને આખાએ સ સારને વિષમય બનાવી દેનારા હોય છે. આવી સ્થિતિમાં સંપૂર્ણ ત્યાગી, તપસ્વી અને અહિ સક તથા સંયમધારી ઋષિઓ (મુનિઓ જ) સંસારને અહિંસા, સંયમ અને તપને ઉપદેશ દેનારા હોવાથી સંસારમાં ડી ઘણી પણ શાંતિ સમાધિ દેખાતી હોય તે તે મહા ઉપકાર ષિએનો જ છે પિતે સર્વથા ત્યાગી હોવાના કારણે પરિશ્રમની પરવા કર્યા વિના જ ઋષિઓ ગ્રામોનગ્રામ દિલ વિહાર કરે છે અને અહિંસા આદિ ધર્મોને ઉપદેશ કરે છે. માટે જ ઋષિ હત્યા મહાપાપ કહેવાય છે. ભગવાને કહ્યું કે ત્રષિઓના ઉપદેશથી પાપમુક્ત થયેલા છ મુક્તિને પામે છે, યા કઈ પણ જાતનું માનસિક પાપ પણ નથી હોતું. માટે જ ઘણુ જીવેને અભયદાન આપનારા, અપાવનારા, સતિની હત્યા મન, વચન અને કાયાથી સર્વથા નિષેધ કહેલી છે. - હે પ્રભે! જે વ્યક્તિ બીજ જીવની હત્યા કરે છે તે શું તેની જ સાથે વિરથી બંધાય છે? મરનારા બીજા સાથે પણ વૈરના પાપથી સંબધિત થાય છે? ભગવાને કહ્યું કે હે ગૌતમ! જેની હત્યા થાય છે. તેની છે તે વૈરથી બંધાય જ છે સાથે સાથે તેના આશ્રિત મરનારા બીજા જ સાથે પણ વૈર બધાય છે.' હે પ્રભે ! વાતે વાયુ એક ઝાડને નીચે પાડે છે ત્યારે તે વાયના જાને કેટલી ક્રિયા લાગે છે? ભગવાને કહ્યું કે કયારેક ત્રણ, ક્યારેક ચાર અને ક્યારેક પાંચ ક્રિયાઓ પણ લાગે છે Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નદીના કિનારે માટી દ્વારા જેના મૂળીયા ઢંકાયેલા નથી તે વૃક્ષ મૂળથી લઈ બીજ પર્યત એટલે કે મૂળ, કન્દ, સ્કન્દ (થડ) છાલ, શાખા, પ્રવાલ, પાન, પુષ્પ અને ફળ તથા બીજ ગ્રાહત વૃક્ષને પાડતે વાયુ પાચે કિયાઓને માલિક બને છે. એગ્રીમે ઉદ્દેશ સમાસ, સમાપ્તિ વચન નવયુગપ્રવર્તક, શાવિશારદ, જૈનાચાર્ય, સ્વર્ગસ્થ ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ વિશમી શતાબ્દીના શુક્રના તારા જેવા ચમકદાર, ગુરુના તારાની જેમ સૌમ્ય, યુધિષ્ઠિરની જેમ પોતાના શત્રુને માટે પણ સાચા સલાહકાર, બ્રહ્મચર્યની આરાધનાવડે એજસ્વી, સંયમની આરાધનાવડે તેજસ્વી, અહિંસાના પ્રચાર માટે અહિંસક ભાષાવાદી હતા, જેમના ગીતડા સંસારના તમામ ભાષાવિદોએ ગાયા છે. તે સૂરીશ્વરજીના અનન્ય ચરણે પાસક અપ્રમાદી સ્વાધ્યાય મસ્ત, આગમરહસ્યજ્ઞાતા, શાસનદીપક, પ્રચંડ વકતૃત્વશક્તિધારક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ હતાં. સિબ્ધ જેવા હિ સક દેશમાં પણ અહિંસા તથા જૈન ધર્મને પ્રચાર કરનારા પૂ ગુરુદેવના ચરણોમાં દીક્ષિત અને શિક્ષિત થયેલા પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણે) કેવળ પોતાના સ્વાધ્યાય ખાતર તથા આવતા ભવમાં પણ જેન વાણીના સંસ્કાર બન્યા રહે તે માટે ભગવતી સૂત્રના નવમાં શતકને પોતાની યથામતિએ વિચિત ક" છે शुभ भूयातु सर्व जीवानाम् । सर्वे जीवा भद्रं प्राप्नुयः ।। - શતક નવમું સમાપ્ત Page #471 -------------------------------------------------------------------------- ________________ શતક દશમું : ઉદ્દેશક-૧ ભગવતીસૂત્રના દેશમા શતકમાં ચેાત્રીશ ઉદ્દેશાઓના સમાવેશ થાય છે તે દરેકમાં નીચે પ્રમાણે વર્ણન છે?-- પહેલા ઉદ્દેશામાં દિશાએ સંબંધી, ખીજામાં સવરધી શ્રમણેા સબ’ધી, ત્રીજામાં આત્મઋદ્ધિથી દેવા અને દેવીએ કેટલા આવાસાન્તરા ઉલ્લુ ઘે છે તે સબધી ચેાથામાં શ્યામહરતી મુનિના પ્રશ્નો સંબંધી, પાંચમામાં ચમર વગેરે ઇન્દ્રો અને ઇન્દ્રાણીઆ સખંધી, છઠ્ઠામાં સુધર્મ “ભાનાં પ્રતિપાદન સંબધી અને સાતથી ચેાત્રીસ ઉદ્દેશા સુધીમાં ઉત્તર દિશાના ૨૮ અંતદ્વીપનું વર્ષોંન છે. આ પ્રમાણે ૩૪ ઉદ્દેશામાં આ શતક પૂર્ણ થાય છે. દિશા માટૅનું કથન રાજગૃહી નગરીમાં સમવસરણુમાં બિરાજમાન થઈને ત્રિશલા પુત્ર દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ પદાની આગળ ધર્મકથા કહી અને તે સાંભળી પ્રસન્ન થયેલી પરિષદા પેાત પેાતાને સ્થાને ગઈ. વિનયધમ થી અતિ નમ્ર ગૈતમસ્વામીએ ભગવંતને પૂછ્યું' કે હું સદંત | પૂત્ર (પ્રાચી) દિશા જીવસ્વરૂપ છે કે અજીવસ્વરૂપ છે ? જવાબમાં ભગવ’તે ફરમાવ્યુ કે હે ગૌતમ! પૂ*દિશાં જીવસ્વરૂપ પણ છે અને અજીવવરૂપ પણ છે. કારણુ કે પૂ દિશામા એકેન્દ્રિયાદિ જીવા અને પુદ્ગલાસ્તિકાય અજીવા પણું Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રહેલા હોવાથી જીવ અને અવરૂપ છે. આ પ્રમાણે પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર અને ઊર્વ તથા અદિશા માટે પણ જાણવું. હે પ્રભો ! દિશાઓ કેટલી છે? હે ગૌતમ ! દિશાએ દશની સંખ્યા છે ૧ પૌરત્ય (પૂર્વ દિશા), ૨ પૌરસત્ય દક્ષિણ (પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે અગ્નિકેણ, ૩ દક્ષિણ દિશા, ૪ દક્ષિણપશ્ચિમાં (અગ્નિકોણ), ૫ પશ્ચિમ દિશા, ૬ પશ્ચિમોત્તર દિશા (વાયવ્યકોણ), ૭ ઉત્તર દિશા, ૮ ઉત્તર પરિસ્થા (ઈશાનકેણ) ૬ ઊર્વદિશા, ૧૦ અદિા . હે પ્રભે! દશે દિશાઓનાં બીજા નામે કયા છે? ઇન્દ્ર જેને સ્વામી છે તે એન્દી દિશા (પૂર્વ દિશા) અગ્નિ જેને સ્વામી છે તે આનેયી દિશા (અગ્નિકોણ) થમ જેને દેવતા છે તે યાખ્યા (દક્ષિણ દિશા) નિતિ જેને દેવતા છે તે નૈતિ નૈઋત્યકેશુ) વરૂણ જેને દેવતા છે તે વારૂણી (પશ્ચિમ દિશા) વાયુ જેને દેવતા છે તે વાયવ્ય (વાયવ્યકોણ) એમ જેને દેવતા છે તે સેમ્યા (ઉત્તર દિશા) ઈશાન જેને દેવતા છે તે અશાની (ઈશાન કોણ) અત્યંત વિમલ હેવાથી વિમલો દિશા (ઉર્વ દિશા) શત્રિના જેવી અધિકારમય હોવાથી તમા દિશા (અધ દિશા) ચારે દિશા શકોદ્ધિ (ગાડાની ઉંધ) જેવા આકારવાળી છે. ચારે વિદિશા મુક્તાવલીના આકાર જેવી છે. ઉદર અને અદિશા સૂચક (ગાયના સ્તન) જેવી છે, Page #473 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૧ 1 દિશામાં જીવ અજવાની વક્તવ્યતા : ૪૧૩ હે પ્રભુ! પૂર્વ દિશા જીવ રૂપ છે ? જીવ દેશરૂપ છે? જીવ પ્રદેશ રૂપ છે? અજીવ રૂપ છે? અજીવ દેશ રૂપ છે? અજીવ પ્રદેશ રૂપ છે? હું ગૌતમ ! પૂર્વ દિશા જીવ રૂપ પણ છે, જીવ દેશરૂપ પણ છે, જીવ પ્રદેશ રૂપ પણુ છે. આ પ્રમાણે અજીવ રૂપ, અજીવ દેશરૂપ અને અજીવ પ્રદેશરૂપ પણ છે. પુત્ર દિશા જીવ રૂપ હાવાથી ત્યાં નિયમા એકેન્દ્રિ, દ્વીન્દ્રિય, ત્રીરિન્દ્રિય, ચતુ રિન્દ્રિય, ૫ ચેન્દ્રિય અને અનિન્દ્રિય અર્થાત્ કેવળી જીવા હોય છે. આ જ પ્રમાણે એકેન્દ્રિયથી યાવત કેવળીના દેશ અને પ્રદેશ રૂપ પશુ છે. સારાશ કે પૂર્વ દિશામાં એકેન્દ્રિય જીવેા યાવત્ કેવળી જીવા પણ રહે છે. આ દિશામાં જે અજીવા રહે છે તે રૂપી અજીવ અને અરૂપી અજીવરૂપે એ પ્રકારે છે. રૂપી અજીવના ચાર ભેદ છે. ૧. સ્કંધ, ૨. સ્કંધ દેશ, ૩, સ્કંધ પ્રદેશ, ૪. પરમાણુ પુગલ. ÷ અર્થાત્ પૂર્વ દિશામાં પુગàાના સ્કંધા પણ છે. તેના દેશે, પ્રદેશે। તેમ પરમાણુ પણ છે. અરૂપી અજીવ સાત પ્રકારે છે તે આ પ્રમાણે — 1 ૧. ધર્માસ્તિકાયના દેશ. ૨. ધર્માસ્તિકાયના પ્રદેશ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૩. અધર્માસ્તિકાયને દેશ ૪. અધર્માસ્તિકાયને પ્રદેશ ૫. આકાશાસ્તિકાયને દેશ ૬. આકાશાસ્તિકાયને પ્રદેશ ૭. કાળ (અદ્ધા) આ દિશામાં ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાતિકાય આ ત્રણે દ્રવ્ય નથી હોતા પણ તેમના દેશ અને પ્રદેશ હોય છે. કારણ આપતાં કહ્યું કે ધર્માસ્તિકાયથી સંપૂર્ણ ધમસ્તિકાયને બંધ થાય છે અને સૂત્રમાં નો” શબ્દનો અર્થ નિષેધાર્થક હોવાથી પૂરા ધર્માસ્તિકાયને નિષેધ સમજ વા એ જ પ્રમાણે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે સમજવું. ભગવતી સૂત્રમાં આ પ્રમાણે સાત ભેદ જ મનાયા છે. જ્યારે ઉત્તરાધ્યયન સૂત્રના છત્રીસમા અધ્યયનની પાંચમી - ગાથામાં ધમસ્તિકાયાદિ ત્રણેને સમાવેશ કર્યો હોવાથી દશ ભેદ થાય છે. જ્યારે આ સૂત્રાનુસારે પૂર્વ દિશામાં ધમસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે. અધમસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી પણ તેને દેશ અને પ્રદેશ છે તેમ કાળદ્રવ્યને પણ પ્રદેશ છે. માટે સાત પ્રકારના અરૂપી અજીના આશ્રયરૂપ બનેલી પૂર્વ દિશા અજીવરૂપ પણ છે. Page #475 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૧ ૪૧૫ આગ્નેયી દિશા જીવરૂપ, જીવદેશરૂપ કે જીવપ્રદેશ રૂપ છે? ગૌતમ! આગ્નેયી દિશા જીવરૂપ નથી કેમકે વિદિશા માત્ર એક પ્રદેશની જ પહેાળાઈવાની હાવાથી અસખ્યાત્ પ્રદેશી જીવતું ત્યાં અવગાહન નથી હતું. માટે જ આગ્નેયી દિશાને જીરૂપ નહીં પણ દેશ અને પ્રદેશરૂપ માની છે. " એકેન્દ્રિયજીવે સકળલેાકવ્યાપી હાવાથી તેના દેશે। ત્યાં વિદ્યમાન હૈાય છે. હવે ત્રણ ત્રણ ભાંગે કથત કરે છે. એકેન્દ્રિય જીવેાના અનેક દેશે અને એન્દ્રિય જીવન એકદેશરૂપ આ દિશા છે. કેમકે એકેન્દ્રિય જીવા કરતાં એઇન્દ્રિય જીવા ઓછા છે. ૧ ભાગેા. એકેન્દ્રિયજીવેાના અનેક દેશે અને એઇન્દ્રિયજીવના અનેક દેશા ખીજા ભાગેા. એકેન્દ્રિયજીવેાના અનેક દેશે અને એઈન્દ્રિયજીવાના અનેક દેશે. ત્રીજો ભાગે. આમાં એકેન્દ્રિયજીવાનુ` મહુત્વ અને એઇન્દ્રિયજીવનુ એકત્વ અને ખડુત્વ વિવક્ષિત છે, માટે ત્રણ ભાંગા સમજવા, તૈઇન્દ્રિયના પણ આ પ્રમાણે ભાંગા છે: - આગ્નેયી દિશામાં એકેન્દ્રિયના અનેક દેશે તેઇન્દ્રિયને એક દેશ. ઘણા દેશે અને તૈઇન્દ્રિયજીવાના ઘણા દેશેપ ત્રણ ભાંગા સમજવા. Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ * આજ રીતે ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય અને કેવળી પ્રદેશના પણ ત્રણ ત્રણ ભાંગા સમજી લેવા. અને આ જ રીતે બીજી દિશા વિદિશામાં પણ એમ જ સમજવું. શંકા–ઉર્ધ્વદિશામાં સિદ્ધના જ હોય છે, પણ અધેદિશામાં નથી હોતા તે ત્યાં સિદ્ધના દેશ અને પ્રદેશની કલ્પના શી રીતે સંગત થશે? સમાધાન–સમુઘાતરૂપ દંડાદિ અવસ્થાવાળા સિદ્ધજીને અનુલક્ષીને જીવના દેશ-પ્રદેશની સંભાવના નકારી શકાતી નથી. સૂર્યાદિના પ્રકાશના કારણે કાળને વ્યવહાર સંભવે છે, માટે અધે દિશામાં કાળનો વ્યવહાર નહી હોવાથી ત્યાં ભેઢ સમજવા, ઉદિશામાં પણ સૂર્યને સદ્દભાવ નથી, તેમ છતાં મેરૂપર્વતના સફટિકકાંડમાં સૂર્યની પ્રજાની સંક્રાન્તિ થાય છે. તેનાથી સંચાર કરતા સૂર્યને પ્રકાશ ત્યાં પહોંચી શકે છે માટે ઉર્વ દિશામાં સમયનો વ્યવહાર છે. ક જ શરીરેની વતવ્યતા: ભગવાને કહ્યું કે હે ગૌતમ! દારિક, વકિય, આહારક, તૈજસ અને કાર્મણ રૂપે શરીર પાંચની સંખ્યામાં છે. 4 : - Page #477 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું ઃ ઉદ્દેશક-૧ ૪૧૭ સિધ્ધને શરીર નથી , આ આઠે આઠ કર્મોને સમૂળ નાશ કર્યા પછી જ સિદ્ધશિલાપ્રાપ્ત ને સિદ્ધાળ નથિ રેહો” આ સૂત્રના અનુસારે શરીર હોતું નથી; કેમ કે –પુણ્યપાપના પ્રારબ્ધકર્મોને ભેગવવા માટે જ શરીર વિનાને કેઈપણ જીવાત્મા કર્મોને ભોગવટે કરી શકતું નથી. માટે જ “જ્યાં જ્યાં કર્મ સત્તા છે ત્યાં ત્યાં શરીર છે.” સિદ્ધના જીવે સંપૂર્ણ રીતે નિર જન, નિરાકાર અને શુદ્ધ સ્વરૂપી હોવાથી તેમને અવતાર લેવાના હોતા નથી અને જે અવતારો લે છે તેઓ પરમાત્મતત્વના માલિકે પણ નથી હોતા. 'यत्र यत्र कर्मपरमाणनां एकोऽपि परमाणु: विद्यते तत्र तत्र परमात्मतत्त्वमपि नास्ति, यथा क्य, कर्मपरमाणुवन्तः सन्ति अतः परमात्मतत्ववन्तोऽपि न सन्ति.' માટે શરીરને ધારણ કરવા અનુમાન આપતા કહ્યું કે, यत्र यत्र कर्मपरमाणवो विद्यन्ते तत्र तत्र शरीरधारणमस्त्येव यथा वय कर्मपरमाणवन्तः सन्तिमतः शरीर धारण सवथाऽनिवायमस्ति. સારાંશ કે બીજો અવતાર લેવા માટે કર્મ પરમાણુઓની વિદ્યમાનતામાં જ શરીર ગ્રહણ કરવું સર્વથા અનિવાર્ય છે, તેથી "सिद्ध बिना सर्वेऽपि जीवा: यावत् लौकिका देवा अपि शरीरवन्तः सन्ति यथावय तथा देवाअपि अतः तेषामपि अवतारग्रहण રાધ્યમતિ.” सिद्धजीवाना एकोऽपि कर्मपरमाणुर्नास्ति अतः तेषामवतारग्रहणे किमपि कारण नास्त्येव. - આ કારણે જ સિદ્ધશિલાપ્રાપ્ત સિદ્ધ છે જ જે લેકોત્તર Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દેવ છે માટે પરમાત્મા, પરમેશ્વર, તીર્થકર, દેવાધિદેવ સર્વસ અને ભગવાન છે સંસારી જીને શરીર ગ્રહણ કરવામાં મુખ્ય કારણ કર્મો છે. વારો ચેષ તે સસરળ va” આ ન્યાયે સાત નરકમાં રહેનારા સર્વે પંચેન્દ્રિય નારક જીવે, એકેન્દ્રિય જીવે, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયમાં બે પગવાળા પંખીડાઓ, ચાર પગવાળા ગાય, ભેસ, બકરી આદિ, આકાશમાં ઉડનારા, પૃથ્વી પર છાતીએ ચાલતા સર્પ આદિ, પગે ચાલનારા નળીઆ, ગરોલી વગેરે, પાણીમાં ચાલનારા માછલા, મગર મછ, કાચબા વગેરે, સે પગવાળા કાનખજુરા વગેરે બધા તિર્યંચ જી, માત પિતાના સાગ વિના જન્મનારા સંમૂછિમાં પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્ય, ગર્ભથી ઉત્પન્ન થનારા બધાએ મનુષ્ય, સ્ત્રીઓ, વિદ્યાધર, ખેચરે, પ૬ અન્તદ્વપ તથા ૧૫ અકર્મભૂમિ તથા કર્મભૂમિમાં થનારા દેવકુરૂ અને ઉત્તરકુરૂના યુગલિક મનુષ્ય તથા મેઘકુમાર, વાયુકુમાર, સુવર્ણકુમાર, નાગકુમાર આદિ ભવનપતિના દેવ-દેવીઓ, ભૂતપ્રેત, વ્યંતરચક્ષ, રાક્ષસ-કિન્નર કિપુરૂષ, આદિ વ્યંતરદેવ અને દેવીઓ, સૂર્ય, ચ દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા આદિ તિષ દેવો અને દેવીઓ તથા સુધર્મા, ઈશાન, બ્રહ્મલેક આદિના વૈમાનિક દે, થાવત્ અનુત્તર વિમાનવાસી દે આ બધાએ ચારે ગતિના છે સંસારી છે, માટે સૌને પોતપોતાના પુણ્ય ક્ષય થયે બીજું શરીર ધાર્યા વિના હરહાલતમાં પણ છુટકારો નથી. કેમ કે સંસારીને જ સંસારમાં રખડવાનું છે. ભવ ભવાંતરમાં માયાવશ કરાયેલા નિયાણુઓને લઈને પુણ્યપાપના ફળ ભેગવવાના સર્વથા અનિવાર્ય છે, અને શરીર Page #479 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૧ ૪૧૯ વિના પુણ્ય પાપના ફળે કોઈ કાળે અને કેઈનાથી પણ ભેગવાતા નથી. ઈશ્વર કમેન ફળદાતા નથી મેહ, માયા, ઈછા આદિ દોષોથી સર્વથા રહિત ઈશ્વર કેઈને પણ શરીર ધારણ કરવામાં નિમિત બની શકે તેમ નથી. ત્યારે સત્યદષ્ટ, યથાર્થવાદી, ભગવાન મહાવીરસ્વામીએ શરીરને ધારણ કરવામાં વ્યક્તિ કે પ્રાણીમાત્રના પાતપિતાના કરેલા કર્મોને જ મુખ્ય કારણરૂપે કહ્યું છે. જીવ જેમ અનંત શક્તિઓને માલિક છે, તેમ કર્મસત્તા પણ અનંતશક્તિની માલિક છે. ત્યારે જ તે સંસારવર્તી એક પણ કાર્યમાં ઈશ્વરની સત્તાને અત્યાર સુધીમાં કેઈએ જાણું નથી, જોઈ નથી તેમ અનુભવી પણ નથી પોતાની કુક્ષિમાં આવનારા જીવને ઈશ્વર મૂકી જતું હશે ? તેવો અનુભવ સંસારની એક પણ સ્ત્રીને થયો નથી. ઈશ્વર પુરૂષના શુક્રમાં (વીર્યમાં) જીવને મૂકી દેતે હશે ? માટે શુક્રક્ષરણ સમયે જ જીવ કુક્ષિમાં આવી જાય છે. પરંતુ આ માન્યતા સર્વથા નિરાધાર એટલા માટે છે કે શુક્રક્ષણમાં જે જીવ હોય તે પ્રત્યેક સમયે શુકરણ સમયે જીવને કુક્ષિમાં આવવું જ જોઈએ પણ તેમ થતું જ નથી. માટે શુકમાં જીવ રહેતા નથી. પણ શુક્ર અને રજની મિશ્રણતા વર્ષે, બે વર્ષે કે ત્રણ ચાર વર્ષે જ્યારે થાય ત્યારે તે મિશ્રણમાં જીવ આવે છે. અને આ વાત સૌને માન્ય છે; પછી તે વૈદિક હાય, આયુર્વેદિક હોય કે કેકશાસ્ત્રને જ્ઞાતા હોય. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અમુક મહિના, અમુક દિવસ, ઘડી પળ પર્યત કુક્ષિમાં રહેનારા જીવને સંસારભરના ડોકટરો, નર્સે છેવટે ઈશ્વર પણ સમય પહેલા સ સારના સ્ટેજ પર લાવી શકતો નથી માટે કુક્ષિથી જીવને બહાર આવવા માટે અપાન વાયુ જ સ્વતઃ શક્તિમાન છે, જે પદગલિક છે. કુક્ષિમાંથી બહાર આવનારા જીવને ઈશ્વર હાથ પકડીને બહાર ખેંચે છે તે અનુભવ ઇતિહાસના એકેય પાના ઉપર નોંધાયે નથી. - સંતાન પ્રત્યે અગાધ પ્રેમ જ માવડીના સ્તનમાં લેહી. માંથી દૂધ બનાવનાર હોય છે. બેશક ! જન્મ લેનારા સંતાનનું પુણ્યકર્મ કે આયુષ્યકર્મ જ ઓછું હોય અને માવડીના સ્તનમાં દૂધ સૂકાઈ જાય તે ઈશ્વરની મહેરબાની નથી પણ સંતાનના પાપને આભારી છે, જે પોદ્દગલિક છે. ગરીબી કે શ્રીમતાઈ, તેમજ સંગ કે વિયેગ ઈશ્વરદત્ત નથી પણ પાપ અને પુણ્યરૂપ કર્મસત્તાને આભારી છે. ઉપર્યુક્ત કારણોને લઈ કર્મસત્તાની અન ત શક્તિ મહિમા નાના મોટા કવિઓને, ઋષિમહર્ષિઓને પણ ગાવે પડયો છે અને તે પણ મુક્ત કઠે કંઈ પણ શરમ રાખ્યા વિના કમરાજાના પરાક્રમે ગાયા છે મૃત્યુ પામતે આત્મા પિતાનું વિદ્યમાન શરીર છોડીને જેમ પરલોકે જાય છે તેમ કૂતરા, બીલાડા, કાગડા, કીડી મકડા કે દેવ દેવીઓ ચક્રવતીઓ પણ પિતાનું શરીર છેડીને જ પરલેક જાય છે, તે છતાં શરીર વિનાનો આત્મા નથી. તેને સત્યાર્થ એ છે કે શરીર સૂક્ષ્મ અને બાદર રૂપે બે પ્રકારે છે. કાર્પણ અને તિજસ સૂક્ષ્મ શરીર છે. Page #481 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૧ ૪૨૧ દારિક, વૈક્રિય અને આહારક સ્થળ શરીર છે. શરીરની રચનામાં મૂળ કારણ સૂક્ષ્માતિસૂક્ષમ કાર્માણ શરીર હોય છે, જેની વિદ્યમાનતામાં પ્રાણીમાત્રને બીજા શરીરો ધારણ કરવા પડે છે. ભવભવાંતરમાં જ જીવ વધારેમાં વધારે ચાર સમય સુધી ભલે સ્થૂળ શરીર વિનાને હોય તે પણ સૂક્ષ્મ કામણ શરીર તે તેની સાથે જ રહે છે. અર્થાત્ એક ભવને છેડત જીવ પોતાના સૂક્ષ્મ શરીરને સાથે લીધા વિના કોઈ કાળે પણ બીજે ભવ સ્વીકારી શકતા નથી. બીજા શરીરને ધારણ કરવાના પ્રથમ સમયે જ પિતાની આહાર પર્યાપ્તિ વડે ઓજસ શક્તિથી લીધેલા આહારને પચાવવાનું કામ તેજસ શરીર કરે છે બીજા આચાર્યો એમ કહે છે કે બીજા ને શાપ અને આશીર્વાદ દેવાની શક્તિમાં તૈજસ શરીર મૂળ કારણ રૂપે છે. સર્વથા નિખાલસ વૃત્તિ, ક્રોધ કષાયનુ મન્દીકરણ, સંયમમાં દઠરાગ, બદલાની આશા વિનાની તપશ્ચર્યા, તથા લેભ અને પરિગ્રહોને ત્યાગનારા પુણ્યશાળીઓના આશીર્વાદ ફળનારા હોય છે. મંત્રમાં આ શક્તિ હશે, પરંતુ ભૂલવું ન જોઈએ કે મંત્રની શકિતના વિકાસમાં મૂળ કારણરૂપે બ્રહ્મચર્ય ધર્મ જ રહેલે હોય છે. બ્રહ્મચર્યની સાધના વિનાની મંત્ર શક્તિઓ, તાંત્રિક પ્રયોગ, એકાક્ષી નાળીયેર કે જમણા શ ખની સાધનાવડે જનતાનું ભલું કરવાની ભાવના સર્વથા વાંઝણી જ રહેશે. અરિહંતના શાસને કહ્યું કે ભાગ્યશાલિન! સંયમની યથાશક્તિ સાધના જ મોટામાં મોટી શક્તિ છે, બ્રાતેજ છે, અને બીજાઓને આશીર્વાદ દેવા માટેની અભૂતપૂર્વ સાધના છે. Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હીરવિજયસૂરિજી પેાતાના તપ, સયમ અને બ્રહ્મચર્યંની સાધનાથી જ અનાય સસ્કૃતિના સ્વામી અકબર બાદશાહને જૈનત્વનું દર્શન કરાવી શકયા હતાં. ૪૨૨ સિદ્ધસેન દિવાકરસૂરિજીએ સંયમની ઉત્કૃષ્ટ સાધનાવડે જૈન શાસનને જયજયકાર કરાવી શક્યા હતાં. શાસ્ત્રવિશારદ, જૈનાચાર્ય, સ્વ. શ્રી વિજયધમ'સૂરીશ્વરજી તથા શાસન સમ્રાટ્ વિજયનેમીસૂરીશ્વરજી મહારાજ પેાતાની ઉત્કટ બ્રહ્મ સાધનાવડે જૈન શાસનના અભૂતપૂર્વ કાર્યો કરી શકયા હતાં વ્યક્તિત્ત્વશુદ્ધિના જોરે પ્રાપ્ત થયેલી વતૃત્વશક્તિ વડે શાસનદીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ (મારા ગુરુ) સિંધ જેવા માંસાહારી દેશમા સેંકડો-હુજારા કુટુ એને માંસાહાર તથા શરાબપાનને ત્યાગ કરાવી શકયા હતા. ઈત્યાદિક અગણિત દૃષ્ટાંતા ઈતિહાસ પ્રસિદ્ધ છે. આહારક શરીરને માલિક ચતુર્દશ પૂ`ધારી જ હોય છે. વૈક્રિય શરીર દેવેશને જ સુલભ છે. જ્યારે ઔદારિક શરીર અત્યંત ઉદાર અને છેવટે માક્ષ મેળવવાને માટે સાધકતમ છે. હવે આ જ વાતને ભગવતી સૂત્રકાર કહે છે – હે ગૌતમ ! ઔદારિક શરીરના પાંચ પ્રકાર છે— એકેન્દ્રિય ઔદ્યારિક શરીર દ્વીન્દ્રિય ઔદારિક શરીર શ્રીન્દ્રિય ઔદારિક શરીર Page #483 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૧ ૪૨૩ ચતુરિન્દ્રિય ઔદારિક શરીર પંચેન્દ્રિય તિર્થં ચ મનુષ્ય ઔદારિક શરીર જીવમાત્રના ઔદારિક શરીર જુદા જુદા આકારના હોવાથી શરીર સંસ્થાના વિવિધ પ્રકારનું કહ્યું છે શરીર પ્રમાણે જઘન્યથી આંગળીના અસ ખ્યાતના ભાગમાં હોય છે, અને ઉત્કૃષ્ટ પ્રમાણે એક હજાર એજન કરતાં પણ કંઈક વધારે છે. દારિક શરીરનું પુદગલચયન છએ દિશાઓથી થાય છે, અને વ્યાઘાત નડતો હોય તે ક્યારેક ત્રણ દિશાઓથી થાય છે. અને ક્યારેક ક્રિય શરીર પણ હોય છે. આહારક શરીર સૌથી થોડા છે. ઔદારિક શરીરની અવગાહના સૌથી અલ્પ છે આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની વાણી સાંભળીને, ગૌતમ સ્વામીજી ખૂબ જ રાજી થયા અને કહ્યુ હે પ્રભો! આપ શ્રીમાને જે કહ્યું તે સર્વથા યથાર્થ છે, સત્ય છે. ભગવાનની વાણીની વારંવાર પ્રશંસા કરતા ઈન્દ્રભૂતિ ગણ ઘર ગૌતમ ખૂબ પ્રભાવિત થયા. : પહેલે ઉદ્દેશક સમાસ : Page #484 -------------------------------------------------------------------------- ________________ શતક દશમું : ઉદ્દેશકર ક્રિયાઓ સંબંધી પ્રશ્નોત્તરે? રાજગૃહી નગરીમાં સમવસરણમાં બિરાજમાન દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીને ગૌતમે પૂછ્યું કે, હે પ્રભો! પ્રાણાતિ પાતાદિ આશ્રવમાનો ત્યાગ કરી સ વરધર્મયુક્ત મુનિ, યદી યથાખ્યાત ચારિત્રથી પૃથફ થઈ કષાયભાવ(વિચિપથ)માં રહીને અથવા સરાગભાવે ઈર્યાસમિતિની મર્યાદાને ઉલ્લ ઘીને પિતાથી આગળ રહેલા, પાછળ રહેલા, પડખે રહેલા, ઉંચે રહેલા, નીચે રહેલા પદાર્થોને જેતે હય, જોવાની ઈચ્છા રાખતું હોય, તેવા મુનિ શું પથિકી ક્રિયાને સ્વામી બની શકશે ? કે સાંપરાયિકી ક્રિયાને સ્વામી બનશે? જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ત્યાગી, વિરાગી અને સંયમધારી પોતાની આજુબાજુ, સામે, પાછળ કે ઉંચેનીચે રહેલા પદાર્થોને જોવા-જાણવા માટેની ઈચ્છાવાળો થયે છતા સાંપરાયિકી ક્રિયાને તે માલિક બનશે કેમ કે-અનંત શક્તિઓ સત્તામાં પડેલી હોવા છતાં પણ તે આત્મા અનાદિકાળથી પૌગલિક પદાર્થોને સહવાસી હોવાથી, અને તે સહવાસથી ભવભવાંતરમા અનંતા દુઃખ ભોગવીને દુઃખી બનેલે હોવાથી જ્ઞાનપૂર્વક તે પૌલિક પદાર્થોને સહવાસ છેડવાને માટે જ દીક્ષિત અને શિક્ષિત થયે છે છતાં પણ જ્ઞાન અને સ્વાધ્યાયમાં રમતા નહીં થયેલી હોવાથી ઈરછાથી કે અનિચ્છાથી પણ પૌગલિક પદાર્થો પ્રત્યેની માયા ગમે તેવા સાધકને પણ એક વાર તે કષાયભાવ ઉત્પન્ન કરાવવા માટે પૂર્ણ સમર્થ બને છે અથવા બની શકે છે Page #485 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૨ ૪૨૫ યદ્યપિ પૌગલિક પદાર્થો સ્વતઃ જડ હોવાથી કેઈને પણ રાગદ્વેષેત્પાદક બનતા નથી, પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રની કેળવણી અને આચરણ વિનાને સાધક પોતે જ જાણી બુઝીને ઇન્દ્રિય તથા મનને ગુલામ બને છે. તથા મન, વચન અને કાયાને પૌગલિક ભાવથી સર્વથા છુટકારો અપાવનારી સંયમાવસ્થા સ્વીકાર્યા પછી પણ તેના માનસિક જીવનમાં દૌર્બલ્ય, વાચિક જીવનમાં ચાંચલ્ય, સ્વાધ્યાયિક જીવનમાં આલસ્ય, તપશ્ચર્યા ધર્મમાં માન્ય અને કાયિક જીવન અસ યમી હેવાથી પ્રકારાન્તરે પણ ત્યાગ કરેલી વસ્તુઓને સ્વીકારવા તરફ તેની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધવા પામશે. પરિણામ સ્વરૂપે ઈન્દ્રિયના ઘડા ફરીથી તોફાને ચઢશે અને શ્રદ્ધા, જ્ઞાન તથા વૈરાગ્યપૂર્વક ત્યાગેલી વસ્તુઓના સ ગ્રહ પ્રત્યે મનજીભાઈમાં ચંચલતા અને ચાલતા આવશે. અને તેમ થતા ભાવસંયમને ત્યાગ કરી પગલિક દ્રવ્યને જોવાના નિરીક્ષણ કરવાના ભાવ થતાં પિતાની પાસે, પડખે, ઉંચે, નીચે કેણ બેઠા છે? તેને જેવા માટે પ્રવૃત્તિ કરશે. આવી રીતે ઇન્દ્રિની ચંચળતા જ સજાગતા (કષાયભાવ) કહેવાય છે જે અત્યંત દુજેય છે. યદ્યપિ જીવમાત્રને ખાવા, પીવા, સૂઘવા, સાંભળવા, સ્પર્શવા કે જોવાની ક્રિયાઓ સર્વથા અનિવાર્ય છે, એટલે કે હરહાલતમાં પણ જોયા વિના, સૂધ્યા વિના, સ્પર્યા વિના કે સાભળ્યા વિના કેઈને પણ ચાલી શકે તેમ નથી. તેમ છતા પણ “જેમનુ હદય મૂઢ છે, આંખમાં લાલસા છે, આત્મા અને પરમાત્મા પ્રત્યે બેધ્યાન છે, સ સારના પદાર્થોને ભેગવટો કરે એ જ સંસાર છે, સંસારને સાર છે, અને જીવનને લહાવે છે. માટે મનગમતી વસ્તુઓને રસવાળી બનાવીને, જેટલી ખવાય તેટલી રસ Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂર્વક ખાવી, બીજાઓને ખવરાવવી, પિઝીશન વધે તેવાં કપડા અને આભૂષણે પહેરવા આદિ સંસારના પૌગલિક પદાર્થોના ગવટાવાળાને માણસની પ્રત્યેક ક્ષણ ખાવા, પીવા, હરવા, ફરવા અને શરીરની ટાપટીપમાં પૂર્ણ થશે અને કષાયોના ઉત્પાદનમાં વર્ધનમાં મૂળ કારણભૂત ઇન્દ્રિયના ગુલામ બનેલા માણસોને કષાયભાવ કેઈ કાળે પણ એછે થાય તેમ નથી. આ કારણથી હે ગૌતમ! પૌગલિક પદાર્થોના સાધકે ચાહે ગૃહસ્થ હોય કે મુનિ હોય તો પણ સાંપરાયિકી ક્રિયાના તેઓ માલિક બનશે. સં૫રાય એટલે કષાય જ્યાં વર્તતે હોય ત્યાં સરાગતા (રતિ) કામ કરે છે અને જ્યાં રતિ આવી ત્યાં તેની બહેનપણું અરતિ પણ હાજર જ રહેશે જેમ કે વંદન કરતી સ્ત્રીને કે શ્રીમંતને કેવળ ધર્મલાભ આપવા માટે આપને ઉપ ગ કરવામાં નિખાલસવૃત્તિ હેઈ શકે છે. પરંતુ જ્યારે તે જ વ્યક્તિ ઉપર બીજીવાર આંખ માંડી તેમાં સરાગતા કામ કરે છે. ખાવા બેઠા પછી ભેજનીયાની સરસતા અને વિરસતા ઉપર ધ્યાન જવું તે સરાગતાનું જ કામ છે. ઇત્યાદિક જીવનના પ્રત્યેક પ્રસંગમાં અથવા ઉપગમાં આવતા પ્રત્યેક પદાર્થ માત્રમાં રતિ થાય તે સરાગતા અને અરતિ થાય તે સદ્વેષતા જે બંને કષાયે છે. યદ્યપિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આ ચાલુ જમાનામાં ચરાગતા સર્વથા દુeત્યાજ્ય જ છે, છતાં પણ પિતાના આત્માની ટ્રેનિંગ સરાગતા ઉપર કાબુ મેળવવાની હોય તે તે સાધક સર્વ શ્રેષ્ઠ છે અને નિકટના ભવિષ્યમાં તે સાધક માસના પંથે ચડશે એમાં બે મત નથી. ગોચરીપા કે દેવદર્શને જતાં સંયમીની આગળ, પાછળ Page #487 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૨ ૪૨૭ કે પડખે કઇ પણ જેવાની વૃત્તિમાં સરાગતા જ કામ કરે છે. જ્યારે નિરાગી–વિરાગી સાધકને પેાતાની ઈ*સમિતિ સિવાય બીજે કયાંય પણ ખ્યાલ હેાતા નથી “ કદાચ કોઇ સાધકને શ્રુતજ્ઞાન આ પ્રમાણે પરણમ્યું. હાય કે આવા ભયંકર જમાનામા વનવાસ છે।ડીને આપણે વસતિમાં રહ્યા હોઇએ શ્રીમતા તથા તેમની પત્નીએ કે પુત્રીઓની વચ્ચે રહેતા હાઈએ ત્યારે કાઇની સાથે ખેલવું નહીં, ચાલવું નહીં, કાઇને જોવુ નહીં; આ તે નર્યાં ખુલ્લુરામના લક્ષણ્ણા છે અને ગૃહસ્થા પણ તેવા સાધકને ખુલ્લુ જ કહેશે. ” પરંતુ આ પ્રમાણેની માન્યતાને ભગવતીસૂત્ર એટલા માટે પસંદ્ન કરતા નથી કારણ કે આમાં ઇર્માંસમિતિ આદિ આઠે પ્રવચનમાતાઓને લેાપ થવાના સ ભવ છે તેમ થયે અસયમની માત્રા પ્રતિસમયે વધતા તે સાધકને પણ અધઃપતન જ ભાગ્યમાં રહે છે. અને અસયમની માત્રા પ્રતિસમયે વધતા તે સાધકને પણ અધ:પતન જ ભાગ્યમાં રહે છે. અને અસંયમી આત્મા ઉત્સૂત્રપ્રરૂપક અને ઉત્સૂત્ર આચરણ કરનારા હૈાય છે. માટે હે ગૌતમ ! સંચમ સશ્રેષ્ઠ માર્ગ છે. ભગવાનની વાણી સાંભળીને સૌ ખુશ થયા. ચેાનિ વિષયક પ્રશ્નોત્તર ગૌતમસ્વામીના પૂછવાથી ભગવંતે ચૈાનિના ત્રણ ભેદ કહ્યા છે. ૧. શીતયેાનિ ૨. ઉષ્ણુયેાનિ ૩. શીતેાધ્યુ (મિશ્ર ) ચેાનિ. “તેજસ અને કામણુ સૂક્ષ્મ શરીરવાળા જીવાને પેાતાના જ કરેલા પુણ્ય અને પાપ કર્મોના ફળાને ભાગવવા માટે ઔદારિ Page #488 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે, ત્યારે શરીરાથે જે ૪૨૮ કાદિ શરીરાને ધારણ કરવા જ પડે સ્થાનમાં આવે તેને ચેાનિ કહે છે.” “ અથવા જન્મ લેવા માટેનુ સ્થાન તે યાનિ છે.” “શુક્ર અને રજના મિશ્રણ થયા પછી ત્યાં જન્મવાની ગાગ્યતાવાળા જીવા જેમાં મિશ્રિત થાય તેને ચેાનિ કહે છે ” તે ચે।નિનું સ્થાન નિયત નહીં હેાવાથી, જેમ ગાયના શરી૨માં ગુમડું થયુ' અને કીડા પડ્યા તે જન્મ લેનારા તે કીડાઆની ચેાનિ ગાયનું શરીર છે લાકડા, ચેાખા, ગેાળ, વાસી રાટલી આદિમાં ઉત્પન્ન થનારા જીવાની ચેાનિ લાકડુ, ચેાખા, ગાળ આદુિં જ કહેવાશે. આ પ્રમાણે ગાય, ભેંસ, સ્ત્રી આદિના શરીરમાં ઉત્પન્ન થવાની ચૈાગ્યતાવાળા જીવે ત્યાં આવે તે જ તેની ચેનિ કહેવાશે. જ આમ અન'તાનત જીવેાને જન્મ લેવાના સ્થાને પણ અન ત છે, છતાં પણ સ્પર્શે રસગધ આદિના કારણે તેએની સંખ્યા ૮૪ લાખ છે. એટલે કે ૮૪ લાખ સ્થાનેામાં જ અન તા નત જીવા જન્મે છે અને મરે છે. ' જેમ કે—છાણમાં ઉત્પન્ન થનારા કીડા, એ ઇન્દ્રિય પણ હાય છે, ત્રીન્દ્રય અને ચતુરિન્દ્રિય પણ હાય છે; માટે જુદી જુદી ઇન્દ્રિયવાળા જીવેાની ચૈાનિ છાણુ જ કહેવાશે હવે આપણે ભગ વતીસૂત્રને સ્પર્શીએ. હે પ્રભુ ! નરકગતિમાં ઉત્પન્ન થયેલા જીવાને શું શીતયેાનિ હાય છે ? ઉષ્ણુયેન હેાય છે ? અથવા શીતેષ્ડ(મિશ્ર)ચે નિ હાય છે ? Page #489 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મુ' : ઉદ્દેશક-૨ ૪૨૯ જવાબમાં કહેવાયું છે કે, નારકના જીવાને શીત, ઉષ્ણુ અને શીતેષ્ણુ ત્રણે પ્રકારની ચેનિ હાય છે. જે સ્થાનમાં જન્મ લેતાં શીત સ્પર્શ હેાય તે શીતયેાનિ કહેવાય છે અને ઉષ્ણુ સ્પર્શ હાય તે ઉષ્ણુયે નિ તથા કઈક શીત, કંઇક ઉષ્ણુ સ્પશ હેાય તે શીતેાણુ ચેાનિ છે તાત્પ આ છે કે રત્નપ્રભા, શકરાપ્રભા, વાલુકાપ્રભા તથા ૫કપ્રભા આદિ ચારે નરકમાં ઉત્પન્ન થનારા જીવાતું ઉત્પત્તિ સ્થાન શીત સ્પર્શી હાવાથી તે નારકે પણ શીત ચેાનિવાળા છે. 1 ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમપ્રભાના કેટલાક નર્કવાસેામાં નારકાનું ઉત્પત્તિસ્થાન ઉષ્ણસ્પશી હાવાથી આ નારકે ઉષ્ણુ ચેાનિવાળા પણ છે. સમસ્ત દેવાને, ગભ જ જીવાને, શીતેાણુ ચેનિ હોય છે. અગ્નિકાય જીવેાની ઉષ્ણચેાનિ હેાય છે. શેષરહેલા પૃથ્વીકાયકા, અાયિકા વાયુકાયિકા, વનસ્પતિકાયિકા, વિકળે ન્દ્રિય જીવે, સ સૂચ્છિŚમ પંચેન્દ્રિય તિય ચ અને મનુષ્યમાં ત્રણે પ્રકારની ચેનિ હેાય છે. હે પ્રભુ ! ચેાનિ કેટલા પ્રકારની છે? ગૌતમ । સચિત્ત, અચિત્ત અને સચિતાચિત્ત પ્રકારે ત્રણ છે. જે જીવાનુ જન્મસ્થાન સચિત્ત હૈાય તે સચિત્ત ચેાનિક, જન્મસ્થાન અચિત્ત હાય તે અચિત્ત ચેાનિક અને જેમનુ સ્થાન સચિત્ત પણ હાય અને અચિત્ત પણ હાય તે મિશ્રયૈનિક કહેવાય છે. નારક અને દેવાનું ઉત્પત્તિસ્થાન અચિત્ત જ હોય છે. કેમ કુ દેવે દેવશય્યામાં અને નારકા કુભીપાકમાં જ જન્મે છે, જે અચિત્ત હાય છે ગર્ભજ મનુષ્ય અને તિયચાને, મિશ્ર ચેાતિ Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હાય છે, તેમ પાંચ સ્થાવર, ત્રણ વિકળેન્દ્રિય અને સંમૂર્છાિમ ૫ ચેન્દ્રિય તિય "ચ તથા મનુષ્યને પણ મિશ્ર યાનિક કહ્યા છે. ગર્ભમાં જન્મ લેનારા મિશ્ર ચેાનિક એટલા માટે છે કે મિશ્રિત થયેલા શુક્ર અને રજના પરમાણુ અચિત્ત છે અને ગર્ભાશય સચિત્ત હાવાથી મિશ્ર ચેાનિ અને છે. સ્થાવરેાની અને સમૂચ્છિમ જીવાની ચેાનિ જીવ પરિગૃહીત, અપરિગ્રહીત અને ઉભય પ્રકારે પણ હાય છે; માટે તે મિશ્રયૈાનિક છે. હે ગૌતમ! ત્રીજા પ્રકારે ચેાનિના ત્રણ ભેદ છે: ૧ સ'વૃત ચેનિ, ૨ વિદ્યુત ચેન અને ૩ સંવૃતવિવૃત (મિશ્ર) ચેાનિ. એકેન્દ્રિય જીવ, નારક અને દેવ જીવાની ચેાનિ ઢાંકેલી હાવાથી સંવૃત ચેાનિ છે, વિકળેન્દ્રિય જીવાની ઉઘાડી ચેનિ હાવાથી વિસ્તૃત ચેાનિવાળા છે. જ્યારે ગજ પંચેન્દ્રિય તિયચ અને મનુષ્યાને મિશ્ર ચેાનિ છે. તેવા પ્રકારના સ્વભાવ હાવાથી એકેન્દ્રિય જીવા સંવૃત ચેાનિક છે. નારકેાને સંવૃત યાનિનું સ્થાન ગવાક્ષ જેવુ' હાય છે અને દેવાને દેવશય્યા પણ ઢાંકેલી હાય છે. ચેાથા પ્રકારે પણ હું ગૌતમ! ચેાનિના ત્રણ ભેદ છે: કૂર્માંન્નત, શ ંખાવત' અને વશીપત્ર. પહેલી ચેાનિમાં તીથ કરા, ચક્રવર્તીએ, બલદેવા, વાસુદેવે જેવા મહાપુરૂષ! જન્મે છે. બીજી ચેાનિમાં ચક્રવર્તીના આ રત્નની હાય છે, જે ગાઁત્પાદક નથી. જ્યારે વશપત્રી ચેાનિક જીવા શેષ જીવાની હાય છે. BH 5 卐 Page #491 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મ્' : ઉદ્દેશક-૨ હું પ્રભા ! વેદના કેટલા પ્રકારની છે ? ભગવતે કહ્યું કે શીતા, ઉષ્ણુા અને મિશ્રા આ ત્રણ પ્રકારે વેદના હાય છે. જેનાથી ઠંડીનેા સ્પર્શ થાય તે શીત વેદના. ૪૩૧ ગરમીના સ્પર્શ થાય તે ઉષ્ણ વેદના. અને કયાંય ઠંડી તથા કયાંય ગરમી તે મિશ્રવેદના. નારકના જીવાને શીત અને ઉષ્ણુવેદના છે. આ પ્રમાણે અસુરકુમારાથી વૈમાનિક સુધી જાણવુ. વેદના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચાર પ્રકારે છેઃ-દ્રવ્ય વેદના એટલે દ્રવ્યની અપેક્ષાથી જે વેદના થાય તે પુદ્ગલ દ્રવ્ય સબધી વેદનાને દ્રવ્યવેદના કહે છે. નરકભૂમિએના દ્રવ્ય પરમાણુએ જ અત્યંત અશુભ, ગદા, કાળા, સડી ગયેલા, ખીભત્સ અને ભયકર પીડા કરનારા જ ડાવાથી નારક જીવા જે વેદના ભાગવે છે તેને દ્રવ્યવેદના કહે છે. ક્ષેત્રવેદના-નરકભૂમિના ક્ષેત્રા જ ભયાત્પાદક છે, શીત અને ઉષ્ણ છે; માટે નરકભૂમિમાં ગયેલા જીવ તે ક્ષણુથી જ ક્ષેત્રવેદનાને સેાગવનારા થાય છે. કાળવેદના-હાથમાં પડેલી એડી જેવુ... આયુષ્ય કમ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી જેટલા કાળ પર્યંતનુ હાય છે, તેમાંથી એક સમય પશુ આછુ થઇ શકે તેમ નથી, ઢાઈ કરી શકે તેમ નથી, તેમનુ અનપવનીય આયુષ્ય હાવાથી તે નારકોને પરમાધામીઓથી કે પરમ્પરાદિત દ્વારા ગમે તેવા મરવાના કારણેા મળે તે પશુ તેઓ Page #492 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હરહાલતમાં પણ આયુષ્યકમને છેલ્લે ક્ષણ પૂરો કર્યા વિના મરી શકતા નથી. ભાવેદના કઈક સમયે પરમાધામીઓનું કે પરસ્પર મારકાટનું કારણ ન પણ હોઈ શકે તે પણ નરકભૂમિની ત્રાસજનક પીડાઓથી અત્યંત પીડિત અને સમાતીત દુઃખીયારા બનેલા તે નારકને પિતાના પૂર્વભવના પાપ યાદ આવતાં જ બેહદ ક્રોધ અને શેક આદિમાનસિક પીડાઓને લઈને તેઓ ભાવવેદનાને ભેગવતા હોય છે. પૂર્વ ભવના મનુષ્ય અવતારને પોતાના વિર્ભાગજ્ઞાન કે સમ્યગજ્ઞાન દ્વારા જોતા જ, તેમને આવી યાદ (મૃતિઓ) આવતી હોય છે અને સતાવતી હોય છે, તે આ પ્રમાણે –“હાય રે ! મારૂં અહં પોષણ, પિઝીશન અને સમાજમાં મારે વટ પડે તે માટે તથા મિથ્યાભિમાનમાં આવીને ઘરને, પુત્ર, પુત્રીઓને અને ઘરવાળીઓને શણગારવાને માટે, મોટામાં મેટે શ્રીમંત થવાને માટે, મોટા ઉદ્યોગે, કારખાનાઓ, પંદર કર્માદાના વ્યાપાર અને ગણિકા, જુગારી, શરાબી, માચ્છીમાર, કસાઈ તથા ગુંડાઓની સાથે કરેલા વ્યાપાર દ્વારા યેનકેન પ્રકારેણ પૈસા ભેગા કરવા અર્થે મેં ઘણું જ ખોટા કાર્યો કર્યા, જૂઠ પ્રપંચ કરીને ઘણાઓની સાથે વૈર-ઝેર ઉભા કર્યા, ભાઈભાંડુઓ સાથે પણ સ્વાર્થી બન્યા. હજારે લાખના દાન પુણ્ય કર્યા તે પણ અહંપાષણને માટે, ઉજળા કપડામાં ઠાવકેબંદ રહ્યો તે પણ પિોઝીશન જમાવવાને માટે, ઘણી સંસ્થાઓને ટ્રસ્ટી બને તે પણ મારી બદદાનતને પિષવા માટે.” આ પ્રમાણે દેવદુર્લભ મનુષ્ય અવતાર બગાડ્યો અને નરકભૂમિમાં આવ્યા. મારી ભેગી કરેલી માયા ત્યાં ને ત્યાં રહી અને માયા માટે કરાયેલા પાપના પોટલા મારા માથા Page #493 -------------------------------------------------------------------------- ________________ - શતક ૧૦મું : ઉદ્દેશક-૨ ૪૩ ઉપર જ રહ્યા, જે મારે એકલાને જ ભેળવવાના રહ્યાં. હવે મને કેણ બચાવશે? આમ શેક સંતાપ કરતા નારકે ઘણી જ ભાવવેદનાઓને ભેળવી રહ્યા છે. હે ગૌતમ! ઉપર પ્રમાણેની ચાર વેદનાઓ તારતમ્ય જોગે બધાએ સ સારી જ ભેગવી રહ્યા છે. મનુષ્ય અવતારને પામેલા પણ ઈર્ષ્યા, અદેખાઈ અને ક્રોધ આદિના કારણે અંદરના અંદર બળતણ જોગવતા જ હોય છે. આ પ્રમાણે દેવને પણ ભાવવંદના હોય છે. ' બીજા પ્રકારે ત્રણ વેદના હે ગૌતમ ! બીજા પ્રકારે પણ વેદના ત્રણ પ્રકારની છે – ૧. શારીરિક, ૨. માનસિક અને ૩. મિશ્રવેદના. જેમને દ્રવ્યમન મળેલું છે તેવા સંજ્ઞી (સમતસ્ક) જીવેને છેડીને બાકીના બધાએ અસંજ્ઞી (અસમતસ્ક) જેમાં એકેન્દ્રિય, * વિકળેદ્રિય, સામૂર્ણિમ તિર્યંચે અને મનુષ્યનો સમાવેશ છે, તેમને શારીરિક વેદના જ હોય છે, જે અસ્પષ્ટ, અકથનીય અને અસહ્ય હોય છે, પૃથ્વીકાધિક ને ઘાત જેમ કે પૃથ્વીકાયિક જીના વાત બે પ્રકારે થાય છે. શાસ્ત્ર, પરશસ્ત્ર. શ્વશન્સ એટલે કે કાળી માટી પેળીમાટી સાથે, પેળીમાટી કાળી અને પીળી માટી સાથે મિશ્રણ થતા જ પૃથ્વીકાયિક જ પરસ્પરના ઘાતક બને. છે. તે સ્વશ વેદના કહેવાય છે. કેમકે પેળીમાટીના અને કાળી માટીના છ જુદા જુદા છે અને પરસ્પર ભિન્ન પ્રકૃતિના હોવાથી કાયિક કાળી અને પીળા મન વશ Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ એક બીજાને માટે ઘાતક છે. માટે જ સયમધારી મુનિરાજાને એક ગામથી બીજે ગામ પ્રવેશ કરતાં ડ`ડાસનથી અથવા રજોહરણથી પગ પુજવાનુ કહ્યું છે. જ્યારે કાઢાળા, પાવડા, હળ, લાકડી કે પગ આદિ પરશસ્ર છે પાણીકાય જીવાને ઘાતઃ પાણીકાયના જીવેને પણુ સ્વશસ્ત્ર અને પરશસ્રરૂપે એ શત્રુ છે એક કુવાના પાણીના જીવા સાથે ખીજા કુવાના પાણીના છવાના શત્રુભાવ હાવાથી જ દયાવંત માણસે કુવામાંથી પાણી કાઢ્યા પછી અને ગાળ્યા પછીના કપડા ઉપર રહેલે સ`ખારી એ જ કુવામાં પાછે નાખે છે. તથા અગ્નિ, વિષ, સાકર, ગેળ, ત્રિફળા, રાખ આદિ પદાર્થા પર-શત્રુ છે. અગ્નિ જો પાણીને શત્રુ હાય તે પાણીને ઉકાળતા તે જીવા મરવાના જ છે. તે પ્રમાણે ત્રિફળા, ગાળ, રાખ નાખીને મનાવેલા ધાવણમાં પાણીકાયના જીવે મર્યા વિના રહેવાના નથી, ત્યારે ઉકાળેલુ કે ધાવણુ પીનાનું જૈન મુનિએ માટે કરાતે આર્ભ પાપ નથી ? જેવા. આવી રીતે હાઇ શકે છે. અન તાન ત જીવરાશિથી ભરેલા સ'સારમાં જલકાય પણુ અનત જીવાથી પરીપૂર્ણ છે અને તે બધા જીવે આંખના પલકારા કરતા પણ ઓછા ≠મયના આયુષ્યવાળા હાય છે. પાણીમાં રહેલા સૂક્ષ્મ પ્રકાયના જીવેની હત્યાના પ્રશ્ન રહેતા નથી. કેમ કે તે આળ્યા ળતા નથી, માર્યા મરતા નથી, કેમ કે તેમનુ’ આયુષ્ય જ એટલું બધું એછુ હાય છે કે તેમને મારવાની ભાવનાથી મારતા પહેલાં જ તેએ પેાતાના મેાત જ મરી જનારા Page #495 -------------------------------------------------------------------------- ________________ શાક ૧૦મું ; ઉદ્દેશક-૨ ४३५ હેય છે. પરંતુ તેમાં રહેલા બાદર અપૂફાયિક અંત. મુહૂર્તના આયુષ્યવાળા હોવાથી તે પ્રતિ અતર્મુહને જન્મે છે અને મરે છે અને બીજાઓના પ્રયોગથી મરી શકનારા હોય છે. તેમ છતાં પ્રાણીમાત્રને પિતાના જીવન માટે આહાર, પાછું અને હવા સર્વથા અનિવાર્ય છે. જે વિના કોઈ પણ ગૃહસ્થ કે મુનિ પણ હરહાલતમાં બચી શકે તેમ નથી હવે સમજો કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મુનિરાજોને પણ પાણી પીવાનું અનિવાર્ય હોવાથી પરશસ્ત્રવડે હણાયા વિનાનું પાણીનું ભરેલું માટલું યદિ મુનિરા પિતાની પાસે રાખે તે મુનિમક તે ઘડામાં રહેલા પાણીમાં પ્રતિક્ષણે જ જન્મ અને મરશે. તેમા નિમિત્ત બનને જેન મુનિ પણ તે હત્યાથી બચી શકે તેમ નથી તેવી સ્થિતિમાં પાણીને ઉકાળતી વખતે એક જ વારમાં જી મરી જાય છે જરૂર, પણ ઉકળી ગયેલા પાણીમાં અમુક સમયની મર્યાદા સુધી ફરીથી જીવની ઉત્પત્તિ હેતી નથી. માટે જ જૈન મુનિઓને ઉકાળેલું પાણી જ સર્વથા પીવાનું રહે છે. બીજી વાત આ છે કે કેઈ પણ જાતને આહાર અને પાણી મુનિના નિમિત્તને હોય તે આહાર અને પાણીનો ઉપયોગ જૈન મુનિ કરતા નથી. પાપભીરુ અને દયાધર્મવાળા ગૃહસ્થ પણ આવી રીતે થનારી નિરર્થક જીવહિનામાથી બચવા માટે પિતે પિતાના માટે પણ પાણીને ઉકાળશે અને મુનિઓને તે પાણી વહોરાવશે. આ જ કારણે જૈન મુનિએ પાપમાંથી સર્વથા બચી જાય છે. બેશક ! પાણીના વપરાશ માટે મુનિ પણ જેટલે ઉગવંતે હશે તેટલા પ્રમાણમાં તે મુનિ અહિંસક બનવા પામશે. અન્યથા ગૃહસ્થાએ કરેલા આરંભ સમારંભમાં મુનિને આત્મા પણ નિમિત્ત બનતા હિસાથી લેપાયા વિના રહેવાને નથી. ૬ન Page #496 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉકાળેલા પાણીની અચિત્તતાની મર્યાદા કરતાં રાખેાડી, ત્રિફળા, ગાળ આદિ દ્રવ્યેથી અચિત્ત કરાયેલા પાણીની મર્યાદા મહુ થડી હાવાથી તે પાણી અમુક જ સમય પછી પાછુ સચિત્ત બની જવાના કારણે સૂય્યદયથી સૂર્યાસ્ત સુધી તે પાણીને ઉપયાગ સથા ત્યાજ્ય છે. જ ૪૩૬ અગ્નિકાયનું પરશસ્ત્ર પાણી રાખેાડી તથા ધૂળ આદિ દ્રવ્યેા છે. એકલા વાયુકાયની દયા ખાવા માટે દેરા સાથે મુદ્ગપતિને બાંધીને રહેનારા અહિંસકેાને સમજવાનું છે કે મેઢામાંથી નીકળતા ગરમ વાયુથી મહાર રહેલા વાયુકાયના જીવે ચડ્ડી મરી જતા હાય તે। ગરમીની મેાસમમાં પરસેવાથી રેલમછેલ શરીર. વાળે! અહિંસક જે મારી કે ખારણામાંથી જોરદાર હુવા આતી હાય તેવા સ્થાને જ બેસવાના આગ્રહ પણ શા માટે રાખી શકશે ? અને રાખે તેા પરસેવાના શરીરમાં તે વાયુકાયના જીવાની કઈ દશા થશે? હવા મળવાથી હિંસક હાવાના દાવેા કરનારા થોડીવારને માટે શાન્તિના શ્વાસ જરૂર લેશે પશુ તે જીવેની હત્યાનું શું ? શરીર અને કપડાને શેખીન અહિંસક ધેાઈને સૂકાવેલા કપડાંએને ઝાટકી ઝાટકીને જ્યારે સમેટશે, ત્યારે ઝટકાતાં કપડાંએથી વાયુકાયિક જીવે જીવશે કે મરશે ? આ પ્રમાણે વનસ્પતિકાયિક જીવે ટાઢ, તડકા, વરસાદને માર સહન કરવા ઉપરાંત છેદ્યન, લેન, દહન, મારણ આદિની ભય કર વેદનાઓ ભેગવી રહ્યાં છે. આવી રીતે એકેન્દ્રિય જીવા શારીરિક વેદનાઓને ભેગવતા શ્વેતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. Page #497 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૨ ૪૩૭ જ્યારે બધાએ નારક છે, દેવાનિકો અને ગર્ભજ પ્રાણીઓ શારીરિક અને માનસિક વેદના ભેગવનારા છે. ત્રીજા પ્રકારે ત્રણ વેદનાઓ હે ગૌતમ! જીને સાતા, અસાતા અને સાત સાતા વેદના હોય છે. સમસ્ત સંસારી જીને આ ત્રણે પ્રકારની વેદના હોય છે. જેમકે નારક અને સ્થાવરેને એકાન્ત અસાના વેદના હોય છે, પણ તીર્થકરાના જન્મ સમયે તે સમય પૂરતી જ સાતા વેદનાને પણ અનુભવ થાય છે. દેવે અને મનુષ્યને સાતા વેદના હેય છે પણ પાપકર્મોને ભેગવટા સમયે અસાતારના પણ અનુભવાય છે. પિતાના આયુષ્યકર્મના છ મહિના શેષ રહે ત્યારે દેવે પણ અસાતાને ભેગવે છે. સુખ-દુઃખ અને મિશ્રરૂપે પણ વેદના ત્રણ પ્રકારની કહી છે. બંનેમાં ભેદ એટલે જ છે કે ઉદય પ્રાપ્ત વેદનીય કમને સાતાસાતા રૂપ અનુભવ થાય તે સાતા અસાતા કહેવાય છે અને બીજા દ્વારા ઉરીર્થમાણ વેદનીયના અનુભવને સુખ દુખ કહે છે. હે ગૌતમ! આભુપગાયિકી અને ઔપક્રમિકરૂપે વેદના બે પ્રકારે છે. આક્યુપગાયિકી વેદના એટલે “શરીર પાપનું ઘર છે, ભવવાંતરમાં શરીરના કારણે જ અનંતાન ત કર્મો ઉપાર્જન કર્યા છે, પરંતુ સમ્યગજ્ઞાનનો અભાવ હોવાથી કેઈ દિવસે પણ પિતાના કરેલા પાપકર્મોને ખ્યાલ આત્માને આવ્યું નથી, આવતું નથી તે પછી તે પાપને નિમ્ન કરવા માટે સમ્યક્રચારિત્ર પ્રત્યે શ્રદ્ધા કઈ રીતે ઉત્પન્ન થશે? આવી સ્થિતિમાં Page #498 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મહાપુણ્યયેાગે મેળવેલા મનુષ્યાવતાર સથા નિષ્ફળ તે ગયા જ છે, સાથે સથ બુદ્ધિપૂર્વક જાણી બુઝીને પાપાચરણા વડે જીવાત્માને વધારે વજનદાર બનાવ્યે છે. ૪૩૮ રાધાવેધની સમન કંઈક સમયે જૈન મુનિએના ચરણે અને શરણે આવેલા જીવાત્માને કાઇક સમયે સંસારની અસારતાને ખ્યાલ આવે છે ત્યારે પાપેાના દ્વાર સુપૂ રીતે બધ કરે છે અને સાથેસાથે જીન અનિકાચિત કર્માને ઉદ્દીરા કરણ વડે નાશ કરવા માટેના પ્રયત્ન વિશેષપણે આદરે છે. જેમ કે પાપપૂણુ શરીરતું જ્ઞાનપૂર્વક દમન કરવા માટે કેશાન્તુ લુચન કરશે, કરાવશે, ગરમીના દિવસેામાં જાણીબુઝીને તડકામા કાર્યાત્સગ કરશે, અને ઠં‘ડીમાં ઉઘાડે શરીરે ઠં'ડીને સહન કરશે, એમ કરીને પણ કાયાની સુકુમારતાની પરવા કર્યા વિના પણ નાના મેટા ઉપસગેને યથાશક્તિ સહુન કરશે. માનસિક ઇચ્છાએનુ સથા દમન અને મારણુ કરશે. સેવાઈ ગયેલા દાષાનુ છેદન કરશે, અને ફરીથી દે।ષે! સેવાઈ જવાના સમય આવે ને પહેલા જ પૌદ્ગુગલિક પદાર્થા તથા પેાતાના નાત-જાત સગાકુટુ બીજનાને જ સંથા છેાડી દેવા માટેના પ્રયત્ન કરશે તથા પેાતાના ગુરુચરણાના રાગ સિવાય પેાતાના સ્વાર્થ પ્રત્યેને રાગ પણ ત્યાગી દેશે અને તેમ કરીને પેાતાના મામાને ક્રમનારે આલ્યુપામકી વેદનાના માલિક બનશે. ઓપદ્મમિકી વેદના: એટલે ઉદીરણા કરણુ વડે જાણીબુઝીને ઉદયમાં લાવેલી વેદનાએને સમતાભાવે ભગવશે, જેમકે ગુરુવંદન કરીને નવકારશીનુ પચ્ચક્ખાણ લીધુ છે, ગેચરી માટે લઈ જવા ભાવુક પશુ આવ્યા છે, ભૂખ પશુ લાગી છે, તેમ છતાં પણ પેાતાની Page #499 -------------------------------------------------------------------------- ________________ શતક ૫૦મું : ઉદ્દેશક-૨ ૪૩૯ ભૂખને જ્ઞાનપૂર્વક કંટોલમાં લઈ નવકારશીનું પચ્ચક્ખાણ લીધું છે, છતાએ પારસીનું પ ગ ધારી લેશે. ઈત્યાદિક બધાએ પ્રસગેમાં મનને મારીને સમતભાવપૂર્વક સહન કરશે. ' -આ બંને પ્રકારની વેદનાઓને પચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય જ અનુભવ કરનારા હોય છે. | તિર્યંચ માટે આપણે જાણીએ, તીર્થંકરદેવ ભગવાન મહાધીરસ્વામીના કેવળ બે શબ્દો વડે જ ઉપશમિત થયેલા ચંડકૌશિક નાગરાજે બીલમાં જ પિતાનું મીઠું નાખી અદૂભૂત સ યમશીલ બન્યું. બીજા ને મારી નાખવાની શક્તિ હોવા છતા કીડીઓની ભયંકર વેદના જ્ઞાનપૂર્વક સહી છે અને નરકગતિમાં જવાની ચેગ્યતાવાળે નાગરાજ દેવગતિનું ભાજન બન્યા છે. રાશી લાખ જીવનમાં કેવળ ગર્ભ જ તિર્ય ચ અને મનુષ્ય જ ઔપકમિટી વેદનાના માલિકે હોય છે. કેમ કે જાણી બુઝીને જ્ઞાનપૂર્વક ભેગવવાની વેદના સ યમના અભાવમાં કઈ કાળે ભેગવાતી નથી અને ગર્ભ જ જીવેને છેડીને બીજે ક્યાંય સચમ હેતે નથી. હે ગૌતમ ! એક માસની પર્યાયવાલી ભિક્ષુ પ્રતિમાને ધારણ કરેલ ભિક્ષુ જેણે શરીરના સ કરે ત્યાગ્યા છે, વધ-બ ધનને પ્રતિકાર ક્યો છે તથા ધર્મસાધન નિમિત્તે જ દેહમાં પ્રીતે રહેલી છે, તથા દેવ–મનુષ્ય અને તિર્યંચાના ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરે છે તે ભિક્ષુ આરાધક છે. હે ગૌતમ! કેઈ સાધુએ અકૃત્યનું સેવન કર્યા પછી તે અકૃત્યની આલેચના અને પ્રતિક્રમણ કરે છે તે તે આરાધક છે પણ વિરાધક નથી. Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪yo શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ. હે ગૌતમ! અકૃત્ય સ્થાનનું સેવન કર્યા પછી, તે મુનિ જે આમ વિચારે કે “મૃત્યુ સમયે તેની આલોચના કરી લઈશ” પણ આલેચના કર્યા વિના જ તે મૃત્યુ પામી ગયેલ હોય તે તે આરાધક નથી બનતે, પણ આલેચના અને પ્રતિક્રમણ કરે તે આરાધક બને છે. દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની સત્ય સ્વરૂપા વાણી સાંભળીને ગૌતમસ્વામી ઘણુ જ ખુશ થયા છતાં ભગવાનને વારંવાર વાંદે છે, નમે છે અને પેત પિતાની આરાધનામાં દત્તચિત્ત થાય છે. છે બીજો ઉદ્દેશક સમાસ : on: Page #501 -------------------------------------------------------------------------- ________________ શતક દશમું : ઉદ્દેશક-૩ દેવે પિતાની શક્તિથી કેટલા દેવવાસને ઉલ ઘે છે? રાજગૃહી નગરીમાં દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી પિતાના વિશાળ સાધુ સાધ્વીઓથી પરિવૃત્ત થઈને સમવસરણમાં બિરાજમાન છે. મનુષ્યભવમાં જ્ઞાન ચારિત્રના પાલન વડે ઉપાર્જન કરેલ પુણ્યકર્મને ભેગવવા માટે, દેવક પ્રાપ્ત કરેલા દે, દેવાઓ, ઈન્દ્રા, ઈન્દ્રાણુઓ ભગવંતના ચરણે બેઠેલા છે. હરણ, સિંહ, ગાય, વાઘ, સાપ, મેર, ઉંદર, બીલાડી, જેવા જન્મજાત વૈરને ધારણ કરેલા પ્રાણુ આ પણ સમતારસ પ્રધાન, અહિંસાની મૂર્તિ, દયાના સાગર ભગવંતના ચરણોમાં પોતાના જાતવૈરને ભૂલી જઈને સમવસરણમાં બેઠા છે. - સૌ પ્રાણીઓ પિતાના સ્વાર્થને ત્યાગીને ભવભવાંતરમાં કરી પણ નહીં સાંભળેલી અમૃતવાણીને સાંભળવામાં મસ્ત બન્યા છે સૌનું એક જ લક્ષ્ય છે કે આજે ગૌતમસ્વામી કે પ્રશ્ન પૂછશે? અને મહાવીર સ્વામી તેને જવાબ કે આપશે ? અને ગૌતમસ્વામીજીએ પૂછયું કે હે દયા સાગર ! પોતાની આત્મશક્તિ વડે દેવે બીજાના દેવાવાને કેટલી સખ્યામાં ઉલંઘી શકે છે? Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! જેમ પોતાના પુણ્ય કર્મના તારતમ્યભાવના કારણે કેટલાક મન અ૫દ્ધિવાળા હાવાથી મજદુર ઘણું કરે છે પણ પિતાનું કે પિતાના કુટું. બનું પાલન પિષણ બરાબર કરી શકતા નથી. બીજા પ્રકારના મધ્યમ પુરૂષ જેઓ વધારે શ્રીમંત પણ નથી અને ગરીબ પણ નથી, તથા ભાગ્યશાળી પુરૂ પુણ્યકર્મી હોવાથી મહાસુખી હોય. છે, તેવી રીતે દેવકના દેવો પણ અલ્પદ્ધિક, સમાનાદ્ધિક અને મહદ્ધિક હોય છે સદ્બુદ્ધિ, સદ્વિવેક અને સત્ય પુરૂષાર્થની કમજોરીવાળા મનુષ્ય પણ ધર્મ કર્મ કરે છે પણ તેઓને તેની સૂઝબુઝ નહીં હોવાથી તૂટતે હૃદયે ધર્મધ્યાનના અનુષ્ઠાન કરે છે, તે તે દાન પુણ્ય કરે છે, બીમારી, લાચારી કે રોગાદિના કારણે ભગ્ન હૃદયે બ્રહ્મચર્ય પાળે છે તથા કીતિ માટે, માનપત્ર મેળવવાને માટે, બેટા બેટીઓના સગપણ થઈ જાય તે માટે, તાતજાતમાં મેટાઈ મેળવવા માટે, દાન પુણ્ય કરેલાઓ દેવલોકમાં જન્મ લે છે અને અલપદ્ધિક દેવ બને છે થડા વ્રત પાળ્યા હોય, ઇન્દ્રિયને તથા મનને કંઈક સંય 'મિત રાખ્યા હોય તે સમાનાદ્ધિક દેવ થાય છે. - તથા સમ્યગ્દર્શનપૂર્વક દેશવિરતિ કે સર્વવિરતિ પાળી હોય તે ભાગ્યશાળી મહદ્ધિક એટલે મોટી ઋદ્ધિ-સમૃદ્ધિનો માલિક દેવ થાય છે. દેવ ચાહે અ૫દ્ધિક હોય કે મહદ્ધિક હોય તે પણ તેને વૈકેય શરીર અને લબ્ધિ મળેલી હોવાથી ઈન્દ્રોની આજ્ઞાને આધીન થઈને ઉતર વૈક્રિય શરીરવડે ગમે ત્યાં અને ગમે તેટલું જઈ શકે છે. પરત અહીં જે પ્રશ્નોત્તર છે તે ઉત્તર વકિય શરીરની અપેક્ષા વિના હોવાથી દેવે પોતાની આત્મઋદ્ધિથી. કેટલા Page #503 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ દેવાવાસ ઉઠ્ઠી શકે? કેમ કે દેવે સ્વાભાવિક સુખ–શાત અને પિતાના પુણ્યકર્મના ભેગવટામાં જ મસ્ત હોય છે, અન્ય ત અગત્યના કર્યા વિના તેમને ગમનાગમન આદિમા વધ રે, રસ હોતો નથી. ભવનપતિ, અંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ માટેની વાત એકસમાન હોવાથી ગૌતમ પૂછે છે કે હે પ્રભે! દેવ પિતાની શક્તિ વડે યાવત્ ચાર દેવાવાસને ઉલ્લુ ઘી શકે છે? અને તેનાથી આગળ જવું હોય તે અન્ય દેવની સહાયતા વિના જઈ શકે છે? ભગવતે “હ”માં જવાબ આપે છે. અર્થાત કોઈપણ દેવ, પોતાની શક્તિ વડે એક-બે-ત્રણ-ચાર કે પાંચ દેવાવાને ઉલ્લશે છે, અને આગળ જવા માટે બીજાની સહાયતાની આવશ્યકતા દેવાવાને ઉલવવામાં નિયમઃ 1 અપદ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે નીકળી શક નથી, સમાનતંક દેવ પણ સમાનદ્ધિક દેવની વચ્ચે નીકળને નથી, પરંતુ સામેવાળાના પ્રમાદ કે અસાવધાનીને લાભ લઈ બીજું દેવ તેની વચ્ચેથી પસાર થઈ શકે છે સામેવાળા દેવને ધુમસનાં અંધકાર વડે મોહિત કર્યા પછી જ વચ્ચેથી નીકળે છે, અને તે પણ પહેલા જ મોહિત કરે છે પરંતુ પછી નહી. મહદ્ધિક દેવ, અદ્ધિક દેવને મોહિત કરીને કે કર્યા વિના પણ વચ્ચેથી નીકળી શકે છે. અપદ્ધિક દેવ મહદ્ધિક દેવની વચ્ચે નીકળી શકતું નથી. સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીની વચ્ચેથી નીકળતું નથી, કદાચ નીકળે તો તેની અસાવધાનીના કારણે જ નીકળી શકે છે. • Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 1 અપદ્ધિક દેવી પણ મહદ્ધિક દેવની વચ્ચેથી નીકળતી નથી. આ પ્રમાણે જ બધું સમજવું. હૈડાના પેટને વાયુ ? હે પ્રભે! દેડતા ઘેડાના પેટમાંથી “ખુનું” એ અવાજ શા કારણે થાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે ગૌતમ ! દેડતા ઘડાના હૃદય અને યકૃત (જમણી બાજુનું પેટ)માથી “કર્બટક” નામને વાયુ ઉત્પન્ન થાય છે, તે કારણે પેટમાંથી “ખુછું” અવાજ નીકળે છે. પ્રાણાધારમાં વાયુની મુખ્યતા અનંત સંસારની અનંત માયાને કેવળજ્ઞાની વિના કઈ જાણી શક્યું નથી તેથી જ સંસારના અપ, અ, વિપરીત, અને મિથ્યાજ્ઞાનીઓ સંસારની માયાની સત્યાર્થતા સુધી પહોંચી શકવાને માટે સમર્થ નથી બની શકતા ત્યારે “ઈશ્વર અને વચ્ચે લાવીને સંસારને બધેએ ભાર ઈશ્વર પર મૂકી દે છે. પણ હું તો કહું છું કે સુખ–દુખ, સંગ-વિયેગ આદિ દ્વોના ગવટા માટે શરીરમાં રહેલા પાંચ પ્રકારના વાયુઓજ મુખ્ય કામ કરે છે તે આ પ્રમાણે - " (૧) પ્રાણવાયુ –પ્રાણીમાત્રને પિતાના પ્રાણને ધારણ કરવા ચાટે તેમજ સુખરૂપે જીવન પસાર કરવા માટે શ્વાસ અને નિશ્વાસની ક્રિયા મુખ્ય છે, જે પ્રાણવાયુને આધીન છે. બહારને તાય નાકવડે અંદર લેવાય તે શ્વાસ છે, અને તેને પાછો બહાર કા તે નિઃશ્વાસ છે. Page #505 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦ : ઉદ્દેશક-૩ ૪૧ (૨) અપાનવાયુ-શરીમાં રહેલી વિષ્ટા, મૂત્ર અને ગ આદિને બડ઼ાર લાવવાનું કામ અપાનવાયુનું છે. (૩) સમાનવાયુ –ખાધેલા આહાર અને પીધેલા પાણી અનેિ પિરપત્ર (પચાવીન) કરીને અમાર એવા ૨મ આદિને પાતપેાતાના સ્થાને પહોચાડવાનું' કામ આ વાયુ કરે છે. - (૪) ઉદ્યાનવાયુ’-શરીરમાં ઉત્પન્ન થયેલા રસ, લેડી આદિ પાર્થાને ઉંચે લઈ જનાર આ વાયુ છે. (૫) બ્યાનવાયુ: આખા શરીરને વ્યાપીને રહ્યો છે. ઉપર્યુક્ત પાચે પ્રકારના વાયુએ પૌદ્લક હાવાથી જડ છે અને પ્રાણીમાત્રના પુણ્ય તથા પાપને આધીન હેાવાથી સ્વતઃ શક્તિમાન છે. સંસારભરના અનંત પૌદ્ગલિક પદાર્થાંના નિર્માણમાં અને સહારમાં ઇશ્વરની હાજરીને કેાઇએ જોઇ નથી જોવામા આવતી નથી અને ભવિષ્યમાં પશુ જોવામાં આવશે નહીં આહાર-શરીરમાં રહેલા પાચે પ્રકારના વાયુઓને યથાશકય ઈપણ જાતના હાનિ થવા ન દેવા તનુ નામ સુખી જીન છે. અર્થાત્ આહાર વિહાર અને નિહારને સમિત મર્યાં'ત રાખનાર ભાગ્યશાળી જ જીવનના છેલ્લા શ્વાસ સુધી સુખેથી જીવી શકે છે અન્યથા આહાર યદી ધર્મી, ન્યાય્ય તથા સુષુ ન રહ્યો, તેમ જ જીવનમાં સયમની માત્રા ન રહી તે નના પચે વાયુએ પણ અમર્યાદિત થશે અને જીવનકથા દુ: ખદ યી બનશે મેટ્રીક, ડૅાકટર, ઈન્જનિયર થવુ', મેાટા હેદ્દા કે મેટા ઉદ્યોગપતિ થવુ, મેટી સત્તાએ મેળવીને હજારા લાખે। માણુસેને Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે કન્ટ્રોલમાં રાખવા તે કદાચ સુસાધ્ય હેાઇ શકે છે પરંતુ સુખ અને સમાધિપૂર્ણાંક જીવન જીવવાની કળા તે ભલભલાને માટે પણ કષ્ટસાધ્ય છે. કેમ કેઃ-સ’મારભરના ભૌતિક પદાર્થીની પ્રાપ્તિમા અને સેગવટામાં સંયમની આવશ્યકતા હાવી જ જોઇએ. આમાં કાચ મતભેદ હોઇ શકે છે પરંતુ સુખપૂર્વક જીવન જીવવામાં તે સયમની મર્યાદા સર્વથા અનિવાય છે. જીવનના છેલ્લા શ્વામ સુધી ખાવા-પીવા અને કમાવાની ચિંતામાં રહેનારા તથા પરિગ્રહ અને વ્યાપારી ને અમર્યાદિત કરનારા જીવે સંયમના શત્રુ જ હાય છે, માટે જ તવાઓના ખાનપાન હિત-મિત અને પથ્ય હાતા નથી, ફળસ્વરૂપે અમર્યાંદિત, અસંયમિત, અહિત, અમિત, અપથ્ય તથા અપાચ્ય આહારને કરનારાઓના શરીર ઉમ્ર વધતાં સ્થૂલ અને મેડોળ બનવા સાથે ઉઠવા બેસવામાં વેતાઓને ભાગવવી પડે છે અને શ્વાસે શ્વાસમાં અમુક પ્રકારની અકથ્ય વેદના ઉભી થતાં કમજોર થઈ ગયેલુ હાટ (હૃદય) ગમે ત્યારે પણ ફેલ થતાં વાર લાગતી નથી. * વિહાર અને નિહાર—થેાડી કે ઘણી મેળવેલી શ્રીમ તાઈના નશામાં શરીર અને તેના અંગેાષાગેામાં આલસ્યને પ્રવેશ થતા વિહાર એટલે વ્યાયામના કટ્ટર બૈરી બનેલાઓને અપાનવાયુ દૂષિત થવાના કારણે પણ જઠરાગ્નિ પણ કમજોર બને છે. શરીરના પાચક તત્ત્વા પેાતાનું કામ કરવામા ઢીલા પડે છે અને શરીરની સુકુમારતાને જ પાષનારા અજીણુ ના રેગિષ્ટ બને છે. તેમ છતાં પણ ભેગેપભેગ વિરમણુત્રન (ધમ')ના હાડવૈરી બનેલા આવા જીવે રોગિષ્ઠ બન્યા પછી પણ જીભ ઇન્દ્રિયના "ગુલામ બનીને અપથ્ય ભાજન છેડી શકતા નથી. પરિણામે ભડકી ગયેલે અપાનવાયુ વધારે ભડકે છે અને અજીણુ માથી જ ઉત્પન્ન Page #507 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ થનારા તાવ, સળેખમ, ઉધરસ, માથાને તથા હાથ–પગના સાંધાઓમાં દુઃખાવાની સાથે સાથે લેહીને દબાણ આદિ રોગો તેમના શરીરમાં હંમેશાને માટે પ્રવેશ કરે છે તે ઉપરાંત અજીર્ણના રોગીઓની વીર્ય શક્તિ પણ દૂષિત બને છે અને તે સમયે પણ તેમને વીર્યનાશ રિકી શકાતું નથી. કારણ કે અસ યમપૂર્વકના અજીર્ણ રોગીઓની કર્મેન્દ્રિયે પિતાને સયમ ગુમાવી દેતાં વિર્ય પતન પણ અવશ્ય ભાવી છે પ્રાકૃતિક કે અપ્રાકૃતિક વીર્યશક્તિનો નાશ શરીરમાં રહેલા લેહી ઉપર અસર કર્યા વિના રહેતું નથી, અર્થાત લેહી પાતળુ અને અશક્ત બને છે પરિણામે મળ ઉપર તેની અસર થાય છે, અને તેવાઓને મળ ત્યાગ કે મૂત્ર ત્યાગ પણ કષ્ટસાધ્ય બનતો જાય છે આમ વીર્યનાશની અસર લેહી ઉપર અને લેહીની અસર મળત્યાગ પર પડે છે અને તેમા થતા જીવલેણ અસાધ્ય રોગો જેવા કે હાર્ટ ઉપર એટેક, લેહીનુ દબાણ (બ્લડ પ્રેશર), ડાયાબિટીસ, ભગ દર, મસા, સારણગાઠ અને છેવટે છાતીના કે ગળાના કેન્સર પણ થઈ જાય છે. આ પ્રમાણે આહાર-વિહાર અને નિહારમાં અસંયમિત થયેલા જી રીબાઈ રીબાઈને કમેતે મરે છે. દેવદુર્લભ મનુષ્ય અવતારની સાથેસાથે માનવતા, આર્ય, ખાનદાન અને તીર્થકદેવને ધમ પ્રાપ્ત કરવા માટે આ જીવાત્માએ કઈક ભવમા– (૧) કષ્ટસાધ્ય તમય જીવન બનાવ્યું હશે. (૨) મુનિરાજોના સહવાસમાં રહીને અત્યંત દુઃસાધ્ય ત્યાગધર્મ સ્વીકાર્યો હશે. , (૩) દીન, દુખી અને અનાથને ભેજનું પાણી આપ્યા હશે Page #508 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) સ્ત્રીની વિદ્યમાનતામાં પણ સંયમી જીવન બનાવ્યું હશે. (૫) ઘણા એને અભયદાન આપ્યું હશે. ઇત્યાદિક કષ્ટસાધ્ય ધર્મોની આરાધના કર્યા પછી જ માનવને અરિહંતેનું શાસન મળે છે. માટે મેળવેલા માનવ જીવનમાં – (૧) આજીવન વિષયવાસનાના કીડા બનવા કરતાં, (૨) પરિગ્રહની માયામાં ગધેડૂબ રહેવા કરતાં, (૩) હિંમક, દુરાચારી અને ભોગવિલાસીઓની સેબત કરવા (૪) પુત્રાદિ પરિવારની માયામાં આસક્ત બનવા કરતાં. (૫) વ્યાપાર કેજગારમાં જ અહોરાત પૂર્ણ કરવા કરતાં, પિતાની જીવન કંપનીના બંને ભાગીદારો ફાયદામાં રહે તે માટે જ પ્રયત્ન કરે હિતાવહ છેવ્યાપારમાં બને ભાગીદારો પરસ્પર વફાદારી પૂર્વક રહે તે કંપનીને કંઈ પણ વધે આવતે નથી, તેવી રીતે અનાદિકાળથી ચાલતી આપણી જીવન કંપનીમાં પણ બે ભાગીદારો છે ૧) ચૈિતન્યશક્તિ સંપૂર્ણ આપણે આત્મા. ૨) બીજે ભાગીદાર આપણું શરીર અને શરીર સાથે સંકળા ચેલે સંસારને વ્યવહાર. આ પ્રમાણે બને ભાગીદારોથી સંચાલિત જીવન કંપની છે આત્મા નામના શેઠની પરવા કર્યા વિના તથા તેની વફાદારીને ત્યાગ કરીને ચોવીસે કલાક સંસારના રંગરાગમાં ડૂબી રહ્યા તે Page #509 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ મૃત્યુના સમયે આત્મા પિતાના બધાએ પુણ્યકર્મોનો દેવાળો કાઢીને પરલેકની યાત્રા કરનારે બનશે માટે ચોવીસ કલાકમાથી ઘડી આધ ઘડી પણ પરમાત્માનું ભજન કીર્તન, પૂજન, સામાયિક, પ્રતિક્રમણ, દાન, પુણ્ય આદિ સત્કાર્યો કરવા જેથી આત્મા તુષ્ટપુષ્ટ અને ભવાંતરમાં પણ સુખી બને. પ્રાણાયામ-શરીરની સુખાકારી ખાવા-પીવા કે રંગરાગ માત્રથી નથી પણ ધ્યાન પ્રક્રિયાને અભ્યાસ કરવાથી જ શરીર, ઈન્દ્રિ, વાયુ, મન અને આત્મા પણ કન્ટ્રોલમાં આવશે આત્મકલ્યાણની ટ્રેનિંગ લેવા માટે પ્રાણાયામ સુલભ અને સુસાધ્ય માર્ગ છે. જે દ્વારા શરીરમાં રહેલે વાયુ સ્વાધીન બનશે અને મન, વચન તથા કાયાના રોગો નાબુદ થશે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જગતના જી ઉપર અનંત ઉપકાર કરનારા, દેવાધિદેવ અરિહંત દેવેનુ ધ્યાન જ્યારે કરવાનું હોય છે ત્યારે બધાએ સ કોનો ત્યાગ કરી મન, વચન અને કાયાની એકાગ્રતાપૂર્વક પદ્માસને અથવા પિતાની સ્વસ્થતા જે રીતે રહે તે આસને ઘડી આધ ઘડી માટે વાયુના-દમનપૂર્વક ધ્યાન કરવું જોઈએ. સ્વસ્થતાપૂર્વક બેસીને બહારનો વાયુ નાકવડે અંદર લે તે પૂરક કહેવાય છે. અંદર લીધેલા વાયુને મિનિટ આધી મિનિટ રોકી રાખ તે કુંભક છે અને પછીથી ધીમે ધીમે અંદરના વાયુને નાકવડે બહાર કાઢવાની ક્રિયાને રેચક ક્રિયા કહે છે. પૂરક પ્રાણાયામ કરવાથી અને ધીમે ધીમે દિન-પ્રતિદિન તેને અભ્યાસ કરવાથી તથા વધારવાથી શરીર પુષ્ટ બને છે અને વ્યાધિઓ નાશ પામે છે. Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪પ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્ર ધીમે ધીમે વધારેલે કુંભક હદયકમળને વિકસિત કરીને અંદરની ગાંઠનું ભેદન કરે છે. સાથે સાથે શરીરમાં બળની વૃદ્ધિ થાય છે, તથા રેચક પ્રાણાયામથી પેટની બધી બીમારીઓ તથા કફ આદિના રેગેનું શમન થાય છે. સ્વરેાદય વિજ્ઞાન–શરીરના અણુ અણુમાં આત્મપ્રદેશની જેમ વાયુ પણ વ્યાપક બનીને રહેલો છે. માટે જ શરીરનું પાંજરું જ્યારે છેડવાનું હોય છે ત્યારે આત્માની સાથે વાયુનું પલાયન પણ અવશ્ય ભાવી છે. આ કારણે જ મરવાની અણી પર આવેલા માણસના નાકના છિદ્રોમાં રૂ મૂકીને ખાત્રી કરીએ છીએ. શરીરમાં જ્યાં વાયુ રહે છે, ત્યાં જ મન પણ રહે છે. માટે જ ચત્ર ચત્ર વા: તત્ર તત્ર ઃ અને યત્ર યત્ર મન: તત્ર તત્ર વાહૂ: કહેવાય છે. માટે જ રોગીઓએ મનને જીતવા માટે પવનને વિજય અનિવાર્યરૂપે માન્ય છે. કારણ કે તે વિના મનજીભાઈ ઉપર વિજય મેળવે લગભગ અશક્ય છે. આ કારણને લઈને શરીના પવનને જીતવા માટે પ્રાણાયામ સર્વશ્રેષ્ઠ માર્ગ છે. માળા ગણવાની હોય કે કાર્યોત્સર્ગ આદિ શ્રેષ્ઠતમ વિધિવિધાન કરવાના હોય, અથવા કુંભસ્થાપના, મૂર્તિ સ્થાપના કે દીક્ષા પ્રદાન કરવાનું હોય તે બધાએ કાર્યો પ્રાણા યામપૂર્વક જ કરવાના હોય છે. માનવમાત્રના શરીરમાં રહેલે આ પ્રાણવાયુ કોઈક સમયે નાકની ડાબી બાજુથી, કેઈક સમયે જમણી બાજુથી અને કોઈક સમયે બંને બાજુથી બહાર નીકળે છે. પ્રત્યેક માનવને નાકના એ છિદ્રો હોય છે ડાબા હાથ તરફના છિદ્રને ડાબો નાક ચન્દ્રનાડી કે ઈડા નાડી કહે છે, અને જમણા હાથ તરફના નાકને Page #511 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ ૪૫૧ જમણે નાક સૂર્યનાડી કે પિંગલા નાડી કહે છે. અને બન્ને છિદ્રોને સુષુણ્ણા નાડી કહે છે. ઈડા નાડી(ચન્દ્રનાડી ડાબી બાજુ)ને શાસ્ત્રકારોએ અમૃતનાડી કહી છે. જે શરીરમાં અને આત્મામાં અમૃતની પુષ્ટિ કર. નારી, ધારેલા કાર્યોને કરનારી હોય છે. ચન્દ્રસ્વરમાં એટલે કે ડાબી બાજુએ જ્યારે પવન નીકળતું હોય છે ત્યારે મનુષ્ય કે સ્ત્રીનું મન પ્રસન્ન હોય છે, ગાત્રે ઠંડા હોય છે, મગજ શીતળ હોય છે, ઉશ્કેરાટ હોતી નથી. તે સમયે કરેલા કાર્યો સફળતાને આપનારા હોય છે. જ્યારે પિંગલા નાડી (સૂર્યનાડી જમણે નાક) ચાલતી હોય છે, ત્યારે માનવને કંઈક ગરમીનો અનુભવ થાય છે, મગજમા ઉષ્ણુતા વધે છે અને માનસિક દુઃખને અનુભવ થાય છે. સાધા રણ વાતચિતમાં પણ ઉશ્કેરાટ વધતા કલેશ કંકાસનું વાતાવરણ સર્જાઈ જાય છે. આમાં ઉતાવળીયા કામ કરવા. અને બંને નાકમાંથી પવન વહેતું હોય છે ત્યારે વ્યવહારના કાર્યોમાં હાનિ કરનાર હોવાથી તે સમયે કંઈપણ કામ કરવું તે નુકશાનને માટે થાય છે માટે પરમાત્માનું ધ્યાન કરવું, મૌન ધારીને બેસી રહેવુ. સંસારને માનવ પોતાના પ્રત્યેક કાર્યોથી સુખી થવાની ઈચ્છાવાળો હોય છે. માટે પરમ દયાળુ જૈનાચાર્યોએ અમુક કાર્યો માટે અમુક નાડી નિયત કરેલી છે એટલે કે તે તે કાર્યો તે તે નાડીમાં જ કરવા જેથી સુખ અને શાંતિ મળે; વિધ્રો અને ઉપદ્ર નાશ પામે. Page #512 -------------------------------------------------------------------------- ________________ ૪૫ર શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ચદ્રનામાં કરવાના કા: અમૃતવર્ષિણી ચંદ્રનાડી જ્યારે બરાબર ચાલતી હોય છે ત્યારે નીચેના કાર્યો કરવા. ૧. જિનમંદિર બ ધાવનાર ભાગ્યશાળી જ્યારે પિતાને ચંદ્રવર ચાલે ત્યારે પાયે નાખે ૨. મૂર્તિની પ્રતિષ્ઠા સમયે ચંદ્રસ્વરને ખાસ ખ્યાલ રાખવો; લગ્ન અને નવાંશને સમય જે સાથ આપે તે સોનામાં સુગંધ છે અન્યથા ચ દ્રસ્વરમાં જ મૂર્તિ બિરાજમાન કરવી અને વાસક્ષેપ પણ ત્યારે જ નાખવે. ૩. મદિરના શિખરે કળશારોપણ પણ ચંદ્રવરે કર. ૪ પૌષધશાળા, ધર્મશાળા, દાનશાળા, પાઠશાળા, ઘર, હાટ, હવેલી, કેટ વગેરે નવા બનાવવા હોય, અથવા તૈયાર થયેલામાં પ્રવેશ કરે હોય ત્યારે ચંદ્ર સ્વરને જ આગ્રહ રાખો. પ નાની મોટી તીર્થયાત્રા માટે પ્રસ્થાન કરવું હોય ત્યારે ચંદ્રસ્વર ચાલતું હોય ત્યારે ઘેરથી રવાના થવુ. ૬. દીક્ષાના સમયે દીક્ષાદાતા ગુરુ પિતાના ચદ્રસ્વરે જ દીક્ષા આપે ૭. કોઈને મંત્ર આપ હોય તે પોતાના ચ સ્વરમાં જ આપ. મંત્ર લેનારને પણ તે સમયે ચંદ્રસ્વર ચાલે તે સારું છે. પણ મ ત્રની સાધના સમયે સૂર્ય વર ચાલતો હોય તે વધારે સારૂં. ૮. રહેવા માટે નવા ઘરમાં કે શહેર-ગામમાં પ્રવેશ કરતા સમયે ચ દ્રસ્વરનો તિરસ્કાર કયારે પણ ન કરે. Page #513 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું ઃ ઉદ્દેશક-૩ ૪૫૩ ૯. નવા કપડાં અને આભૂષણે પણ ચંદ્રસ્વરે પહેરવા ૧૦. ગામ, દેશ, દુકાન કે બીજી કઈ પણ સત્તાને ચાર્જ ચંદ્રવરે લે. ૧૧ બીમાર માણસ ચંદ્રસ્વરે ઓષધ લે. ૧૨. બગીચા કે ખેતરમાં ચંદ્રસ્વરે બીજ નાખે. ૧૩. રાજાની કે મોટા માણસની મુલાકાત ચંદ્રસ્વરે લેવી ૧૪. રાજ્યગાદી ઉપર કે સત્તાના ચાર્જ લીધેલી ગાદી કે ટેબલ ખુરશી પર ચંદસ્વરે બેસવું. ૧૫. નવી દુકાન ખોલવી, ગાદી બિછાવવી હોય અથવા દુકાન પર નેકરી અર્થે જવું હોય તે ચંદ્રસ્વરનું ધ્યાન રાખવું. ૧૬. નદી, નાળા કે પુલ ચદ્રસ્વરે બાંધવા. ૧૭. ઝવેરાતનું કામ શિખવું હોય તે ચંદ્રસ્વરે ૧૮. પરણવા માટે ઘેરથી બહાર ઘેડે અથવા મોટરમાં બેસતા સમયે યાવત્ પાણીગ્રહણ પણ ચંદસ્વરે કર. ઈત્યાદિક સ્થાયી કાર્યો, તુષ્ટિ–પુષ્ટિ કે માંગલિક કાર્યો ચંદ્રસ્વરે જ કરવા. ૯ સવારમાં પથારી છે. ત્યારે ચંદ્રસ્વરે જ ડાબે પગ નીચે મૂકીને છેડશે. પણ સુષષ્ણુ એટલે બંને નાકમાંથી પવન નીકળતું હોય ત્યારે ભૂલેચુકે પણ પથારી છોડશે નહી. અન્યથા આ દિવસ કલેશ-કકાસ અને નુકશાનમાં પૂરો થશે. ઈત્યાદિક સ્થાયી કાર તથા તુષ્ટિ-પુષ્ટિને આપનારા કાર્યો ચંદ્રસરે કરવા. Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪પ૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સૂર્યનાડી (જમણું નાક)માં કરવાના કાર્યો : ૧. નવી વિદ્યાનો પ્રારંભ સૂર્યસ્વરમાં કરે ૨. ન્યાયાધીશ કે બીજા કોઈને નિવેદનપત્ર આપવું હોય તે. ૩. શત્રુને હરાવવા માટે પ્રારભ કર હોય. ૪. ભૂત-પ્રેત કે કઈ ઝાડે ઝપટે દે હેય પ. વૈષે રેગીને દવા આપવી સૂર્યસ્વરમાં પણ રોગી ખાય ચંદસ્વરમાં. ૬. કેઈની સાથે લડાઈ ઝઘડા કરવા હોય. ૭. ભજન સૂર્યસ્વરે કરવું પણ પાણ આદિ પીવાનું કાર્ય ચંદસ્વરે કરવું. ૮. કામસેવન સૂર્ય સ્વરમાં કરવું જેથી પુરૂષાર્થની હાની ઓછી થશે. . ૯. નવી ડાયરી કે ચેપડા વહીમાં સૂર્યસ્વરે લખવુ. ૧૦. લડાઈમાં જતા માણસને સૂર્યાસ્વર સારો છે. ૧૧. સમુદ્રાદિની યાત્રા આ સ્વરે કરવાની. ૧૨. શત્રુના ઘરે જવા માટે આ સ્વર સારે છે. ૧૩. ઉધાર લેવડ અને દેવડ સૂર્યસ્વરે સારી છે. ૧૪. કેર્ટ કચેરીએ સૂર્યસ્વરે જવું. ઉપર્યુક્ત કાર્યો ઉપર પ્રમાણે કરવા. જ્યારે સુષુણ્ય નાડીમાં પરમાત્માનું ભજન, પ્રતિકમણ, જાપ અને મોક્ષની આરાધના સિવાય બીજું કંઈ પણ કરશે નહીં. અન્યથા હાનિ-રેષ-લડાઈ-ઝઘડા જ ભાગ્યમાં રહેશે. Page #515 -------------------------------------------------------------------------- ________________ ૪૫૫ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ પ્રજ્ઞાપની ભાષાઃ બોલાતી ભાષાના ચાર ભેદ છે– ૧ સત્યા, ૨ મૃષા, ૩ સત્યામૃષા, ૪ અસત્યા અમૃષા. આ ચારમાંથી પહેલાની ત્રણ ભાષાઓનું વિવેચન પહેલા ભાગમાં આવી ગયું છે, જ્યારે આ ચાલુ પ્રશ્નમાં ચોથા નંબરની બાર ભેદવાળી ભાષાને પ્રજ્ઞાપની ભાષા કહેવાય ? કે ન કહેવાય? આ સંબંધી ચર્ચા છે. ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે “આશ્રય કરવા ગ્ય વસ્તુનો આશ્રય લઈશું, ખૂબ સૂઈશું, ઊભા થઈશું, બેસીશું, પડ્યા રહીશું ઈત્યાદિ અને બીજી રીતે આમંત્રણ આદિ ભાષામાં પ્રજ્ઞાપનીયત્વ છે એટલે કે તે ભાષા શું પ્રજ્ઞાપની ભાષા કહેવાય? પૂછવાને આશય આ પ્રમાણે છે: જે અહિંસક માણસે છે તે સદૈવ સત્યા ભાષા બોલે છે. જે હિંસક છે તેઓ સદૈવ મૃષા ભાષા બોલે છે. ત્રીજા પ્રકારના માણસના ભાષા વ્યવહારમાં કંઈક સત્યતા અને કંઈક અસત્યતા હોય છે જ્યારે ચોથા પ્રકારના માણસના ભાષા વ્યવહારમાં કેવળ લેક વ્યવહાર એટલે કે લેકામાં બોલાતી અને સમજાતી ભાષામાં સત્યતા કે અસત્યતા નથી હોતી. કેવળ લેક વ્યવહાર જ મુખ્ય છે બોલવાના આશયમાં ખરાબી, અસત્યતા કે સ્વાર્થાન્યતા આદિ દેશે નહીં હોવાના કારણે આ ચેથી ભાષા ભાષાસમિતિને લાયક બને છે. એટલે કે ચારે ભાષામાથી પહેલી સત્યાભાષા અને એથી અસત્યા અમૃષા ભાષા ઉપર જ ભાષાસમિતિની છાપ લાગે છે. અને વચ્ચેની બીજી અને ત્રીજી ભાષા ગમે તે આશયથી બેલાતી હોય તે પણ તેને સમાવેશ ભાષા સમિતિમાં થતું નથી. Page #516 -------------------------------------------------------------------------- ________________ આ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાતને ભગવાન મહાવીરસ્વામીએ પણ કહ્યું કે, હું ગૌતમ ! “હું આશ્રય કરીશ” આદિ ભાષાઓમાં પ્રજ્ઞાપનીયત્વ રહેલું છે અને સૃષાત્વ નથી હાતું. તથા નીચે પ્રમાણે ખેલાતી ખારે પ્રકારની ભાષામાં મૃષાત્વ નથી, તેના ખાર પ્રકાર આ છે ૧. આમત્રણી ભાષા— હૈ જિનદત્ત ! હે સુખેાધ ! હું . હું વિનયચંદ્ર ! ' આવી રીતની સમેાધનપૂર્વક ખેલાતી ભાષા આમ ત્રણી ભાષા છે. આમાં અને નીચે લખેલી મીજી ભાષાએમાં સત્ય, અસત્ય, તથા મિશ્રના લક્ષણે નથી, પણ પેાતાના વ્યવહાર ચલાવવા પૂરતી આ ભાષામાં નિર્દેષિત્વ રહેલુ' હાવાથી જ આ ભાષા મૃષા ભાષા નથી. - ૪૫૬ 7 ૨ આજ્ઞાપની ભાષા—હે શિષ્ય ! મારૂં પુસ્તક લઇ આવે. અન્યને પ્રવૃત્ત કરનારી ભાષા આજ્ઞાપની છે. ૩. યાચની ભાષા—મને ભિક્ષા આપે’ ઇત્યાદિ. ૪. પુચ્છની ભાષા—— આ વાત કેવી રીતે બની શકે?॰ ઇત્યાદિ. ૫. પ્રજ્ઞાપની ભાષા-હિંસા કરનાર માણસ દુઃખી બને છે.’ આમાં શિષ્યાને ઉપદેશ આપવાને ભાવ છે. ૯. પ્રત્યાખ્યાની ભાષા—જેમ કે ‘ સાધુઓએ આવશ્યકતા કરતાં વધારે વસ્ર-પાત્ર આદિ રાખવા જોઇએ નહીં.' આમાં માંગનારને વધારે પરિગ્રહથી અટકાવવા માટે પ્રતિબ`ધ વચનને પ્રયાગ છે. ૭. ઈચ્છાનુàામા ભાષા-શુભ કાર્ય કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિને કહેવું કે ‘હા, તમે આમ જ કરેા, મને પણ ગમશે.’ પૂછનાર પૂછે છે કે ‘હું સાધુ મહારાજની સેવા કરૂ'.’ તે જવાખ આપવે કે ‘હા કરે, મને પણુ ત કરવા ચેગ્ય લાગે છે.’ ‘હુ Page #517 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૩ ૪૫૭ ? દીક્ષા લઉં, ' આમ પૂછનારને કહેવું કે ‘હા ભાઈ, તું જરૂર દીક્ષા લે.' વક્તાને અનુકૂળ ખેલવુ' તે આ ભાષાના આશય છે, ૮ અનભિગ્રહીત ભાષા—જે ભાષામાં કેાઈ ચાક્કસ અને ખાધ ન થાય તેને અનભિગૃહીત ભાષા કહે છે. જેમ કે હું અત્યારે શું કરૂ? આમ પૂછનારને કહેવુ કે ‘તમને રૂચે તેમ કરો. ૯. અભિગૃહીત ભાષા——અને સ્પષ્ટ કરતી આ ભાષા છે. જેમ કે ‘આ વસ્ત્ર-પાત્રાદિ ધર્મપકરણ છે,’ ‘અત્યારે તમે આમ કરા,' ‘અત્યારે તમારે આમ કરવું જોઇએ નહીં.’ ૧૦ સંશયકરણી ભાષા—અનેક ધર્મને કહેનારી હાવાથી સાંભળનારને સંશય કરાવે તેવી ભાષા. જેમ કે કાઇ કહે છે કે સૈન્ધવ લાવ’આમા સૈન્યત્ર એટલે સિન્ધ દેશમાં જન્મેલે માનવ, ઘેાડે અને સિંધાલુણુ. આ ત્રણે અર્થા સૈન્યવના થાય છે. હરિ શબ્દના વિષ્ણુ, વાનર, સિંહુ આદિ અર્થ થાય છે. આવી ભાષા સામેના મનમાં એક વાર તે સ’શય ઉત્પન્ન કરનારી થાય છે. ૧૧. વ્યાતા ભાષા—àાકપ્રસિદ્ધ ભાષા ખેલવી. : ૧૨. અભ્યાક્તા ભાષા-ગ’ભીર અથ વાળી ભાષા મેાલવી જેમ કે, ‘ શ્રાવકસ્ય મહાપ પ્રતિક્રમણ ક્રભિ' આ પદને સીધે અથ કરવામાં આવે તે શ્રાવકને પ્રતિક્રમણ કરવાથી મેટું પાપ લાગે છે’ પશુ આ અથ સિદ્ધાંતથી સથા વિરૂદ્ધ છે. અને ખેલનાર જુઠો પણ નથી માટે આને અથ આવી રીતે કરવા‘ શ્રાવકસ્ય ’ આ શબ્દમાં શ્રાવક શબ્દને સ એધનમાં રાખવા અને ‘સ્ય ’મા‘ છે' છેદને અથવાળા ધાતુના પ્રેરક અમાં બીજા પુરૂષનુ એક વચન સમજવુ', એટલે કે “ હું શ્રાવક ! પ્રતિક્રમણ કમ ભિ; મહત્તાપ સ્પષ્ટિન્તિઃ ’ અર્થાત્ પ્રતિક્રમણ વડે પાપને છેદી નાખ. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪પ૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રશ્નોત્તર પાછળનો ભાવ એ છે કે, “હું આશ્રય કરીશ.” ઈત્યાદિક રૂપ જે ભાષા છે, તે ભવિષ્યકાળને વિષય કરનારી છે. અને ભાવીકાળની અપેક્ષાએ તેમા કંઈક કહેવામાં આવેલ છે. પણ વચ્ચે વિન આવી પડવાની શક્યતા હોવાથી તે બોલાયેલી ભાષા વિસંવાદિની પણ હોઈ શકે છે. તથા ભાષાને પ્રયોગ કરનાર પિતાને માટે જ્યારે બહુવચનને પ્રવેગ કરે છે, ત્યારે એકાથે વિષયવાળી ભાષા હોવા છતાં, બહુવચનથી બોલ વામાં તેમાં અયથાર્થતા પણ આવી જાય છે તથા આમંત્રણ આદિ જે ભાષા છે તે વિધિ પ્રતિષેધ રહિત હોવાથી સત્યભાષાની જેમ અર્થપ્રતિપાદનમાં નિયત નથી, માટે અવ્યવસ્થિત છે. તેથી આવી ભાષા બોલવી જોઈએ? કે ન બોલવી જોઈએ ? ભગવંતે કહ્યું કે હે ગૌતમ“હું આશ્રય કરીશ.” ઈત્યાદિક રૂપ જે ભાષા છે, તે પ્રજ્ઞાપની ભાષા છે. માટે અસત્ય નથી. તથા સાયણ આમાં વર્તમાનના વેગની અપેક્ષા અનવધારણું રૂપ હોવા છતાં પણ “આશ્રય કરીશ” ઈત્યાદિ રૂપ વિકલ્પ ગર્ભવાળી છે. તથા ગુરુ અથવા પિતે એક હોવા છતાં બહુવચનને પ્રયાગ સ્વી. કાર્ય માનેલ હોવાથી અથખ્યાનિકા છે એટલે કે પિતાના વાચાઈને પ્રગટ કરનારી હોવાથી પ્રજ્ઞાપની ભાષા છે અને આમંત્રણ આદિ જે ભાષા છે, તેમાં વસ્તુનું જેમ વિધાન નથી તેમ પ્રતિષેધ પણ નથી છતાં પણ નિરવઘ પુરૂષાર્થ સાધક હોવાથી પણ તે પ્રજ્ઞાપની ભાષા છે. ભગવાન મહાવીરસ્વામીની સર્વથા યથાર્થ ભાષાને સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે–હે પ્રભે! આપ જ યથાર્થવાદી છે, માટે વંદનીય, નમસ્કરણય, પૂજનીય, મરણય, સન્માનનીય આપ જ છે, એમ કહીને ગૌતમે ભગવાનને વાંદ્યા, નમ્યા, પૂજ્યા અને સન્માન્યા. ત્રીજો ઉદેશે સમાપ્ત. Page #519 -------------------------------------------------------------------------- ________________ , શતક દશમું : ઉદ્દેશક-૪ ત્રાયશ્ચિંશ દેવાનો અધિકાર ? આ ઉદ્દેશામાં દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય શ્યામહસ્તી મુનિએ ગણધર ગૌતમસ્વામીને પ્રશ્નો પૂછ્યા છે. એટલે કે પ્રશ્નકર્તા શ્યામહસ્તી મુનિ છે અને ઉત્તરદાતા ગૌતમ સ્વામી છે. ત્યાર પછી ગૌતમસ્વામીને જ્યારે શ કા થાય છે ત્યારે ભગવતે જવાબ આપે છે પ્રત્યેક દેવલેકમાં દેના દશ ભેદો હોય છે. તે આ પ્રમાણે(૧) ઈન્દ્રો–ચારે નિકાયના દેવેના અધિપતિએ. (૨) સામાનિકો–ઈન્દ્રની જેમ ઐશ્વર્ય સમ્પન્ન અને અમાય, પિતા, ગુરુ, ઉપાધ્યાયની સદશ હોય છે. માત્ર ઈન્દ્રની જેમ આજ્ઞા આપી શકતા નથી. (૩) ત્રાયઅિંશ–પુરોહિત તથા મંત્રી તરીકે નિયુક્ત હોય છે. (૪) પારિષદ્ય—મિત્ર સમાન છે અથવા સભાસદ છે. (૫) આત્મરક્ષક–હથિયાર વગેરે લઈને ઈન્દ્રની પાછળ રહે. નારા હોય છે. (૬) લોકપાળ–ફેજદાર તુલ્ય. (૭) અનિકાધિપતિ–સેનાપતિ સદશ. (૮) પ્રકીર્ણક-પ્રજાજન જેવા (૯) આભિયેગનેકર જેવા (૧૦) કિરિબષિક–હરિજન તુલ્ય Page #520 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ દશ ભેદમાંથી આ પ્રશ્નોત્તર ત્રાયશ્વિશ દેવે પૂરતો જ છે, વ્યંતર અને તિષિક દેવલેમાં ત્રાયસિંશ અને કપાળે નથી હોતા. બાકીના બધાએ દેવલોકમાં આ દશ ભેદ છે. નવમા અને દશમા તથા અગ્યારમા અને બારમામા એક એક જ ઈન્દ્ર છે. ઉપરના નવરૈવયેક તથા અનુત્તર વિમાનમાં ઈન્દો હોતા નથી. તે કાળે અને તે સમયે વાણિજ્ય ગ્રામમાં સ્થાપિત સમવસરણમાં બિરાજિત થયેલા ભગવાન મહાવીર સ્વામીએ બારે પરિષદાને ધર્મનો ઉપદેશ કર્યો, સાંભળીને સૌ ખુશ થયા અને પિતપોતાના ઘેર ગયા. એક દિવસે ગૌતમ ગણધર પાસે શ્યામહસ્તિ મુનિજી પધાર્યા, જે હક અણગારની જેમ ભદ્રિક, સરળ અને પિતાના સંયમ પ્રત્યે પૂર્ણ સાવધાન હતા. તેઓએ ગૌતમસ્વામીને ત્રણવાર પ્રદક્ષિણા કરીને સવિનય પૂછ્યું કે હે ગૌતમ! અસુરેન્દ્ર ચમરને સહાયભૂત થનારા તેત્રીસની સંખ્યામાં ત્રાયશિ દે છે? જવાબમાં ગૌતમે કહ્યું કે હે શ્યામ હસ્તિન! તે ઈદ્રને ત્રય. ચિંશ દે હોય છે. અને ગૌતમસ્વામીએ તેમને પૂર્વભવ કહ્યો, તે આ પ્રમાણે – જમ્બુદ્વીપના ભારતમાં કાકંદી નગરી હતી, જેમાં શ્રમણપાસકોની સંખ્યા ઘણી હતી, તેમાંથી ૩૩ શ્રમણોપાસકે મુખ્ય, પરસ્પર અત્યંત પ્રેમાળ, એક બીજાને સહાયભૂત થનારા હતા, થાવત્ કેઈનથી પણ ભય પામનારા નહીં હતા, ખૂબ શ્રીમંત, જીવાદિ તના જ્ઞાતા, પાપપુણ્યના ભેદને જાણનારા હતા. આ તેત્રીસ શ્રમપાસકે પહેલા પિતાના શ્રાવકધર્મનું બહુ જ Page #521 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૪ ૪૬ ૧ કડક રીતે પાલન કરનારા હતાં, એટલે કે ધર્મ સંબંધી તેમના વિધિવિધાને કેવળ પિતાના આત્મકલ્યાણને માટે હેવાથી પિતાના લીધેલા સામાયિકમાં મનના દશ દેષ, વચનના દશ દેષ અને કાયાના બાર દેને સર્વથા ટાળનારા હતા. વીતરાગ ભગવંતના મંદિરમાં ચોરાશી આશાતનાઓને સમજણપૂર્વક ટાળી દેનારા હતા, લીધેલા પૌષધમાં અઢાર દેને સર્વથા વર્જનારા હતા સંવિગ્ન એટલે મોક્ષની જ ચાહનાવાળા હતા, સ સારના કાર્યોથી ભય પામનારા હતા, માટે જ વૈરાગ્યવંત હતા. છતાં પણ ગમે તે કારણે તેમની શ્રદ્ધામાં ઢીલાશ આવતી ગઈ અને કરાતી ક્રિયાઓમાં ઉપગસંજ્ઞા ઓછી થતી ગઈ. પરિણામે સામાયિક, પોષધ કે મંદિરની આશાતનાઓ પ્રત્યે બેધ્યાન થતા ગયા અને આલસ્ય, પ્રમાદ, બીજાઓની નિંદા, નિદ્રાવિકથા અને ઉપાશ્રયમાં રહેનારા બીજાઓની સાથે ગપ્પાસપ્પા મારવાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ વધતી ગઈ. ઉપાશ્રયના ભક્ત બન્યા પણ મુનિરાજોના છિદ્રાન્વેષી થયા. પોતાની ક્રિયાએમાં પ્રમાદના કારણે ડગલે ને પગલે ભૂલે પડે છે અને બીજી ઓની ક્રિયાઓમા ભૂલે કાઢવાની આદત વધવા લાગી સાથે સાથ સાધુ સાધ્વીઓને પણ અવસર આવે કેર કરી દેવાની વૃત્તિ જોર પકડતી ગઈ. સારાંશ કે પિતાની ગમે તેવી ક્રિયાને સારી માની બીજાઓમાં ગમે ત્યાથી પણ ભૂલે કાઢવાની આદત વધતી ગઈ થતષ્ઠાનોમાં હવે તેમને થાક લાગવા માંડ્યો. પ્રમાદવ લીધેલા વ્રતમાં શૈથિલ્ય અને અતિચારો વધતા ગયા. દેશન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યાચારમાં મંદ પડ્યાં. આ પ્રમાણે સ્વચ્છદી બનીને જીંદગીના બાકીના વર્ષો Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ( ૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂરા કર્યા છેવટ અર્ધમાસના ઉપવાસ સાથે સંલેખના વ્રતમાં શરીરને ત્યાગ કર્યો, પણ પોતાની ભૂલે, અપરાધે, અતિચારો આદિનું ભાવ પ્રતિક્રમણ, ભાવ આલેચના કરી શક્યા નહીં એટલે કે દ્રવ્યપ્રતિકમણ, દ્રવ્ય ઉપવાસ આદિ કર્યા, પણ ભાવ કેરા ધાકર જ રહ્યા અને લીધેલા વ્રતે બરાબર નહીં પાળી શકવાના કારણે અસુરકુમાર અમરેન્દ્રના ત્રાયશ્ચિંશ દેવરૂપે ઉત્પન્ન થયા છે. અસુરકુમાર અમરેન્દ્રને આ ત્રાયશ્ચિંશ દેવ થયા, તે શું પહેલા તે ઈન્દ્રને ત્રાયશ્ચિંશ દે નહીં હતા? શ્યામહસ્તી મુનિના આવા પ્રશ્નથી ગૌતમસ્વામી પણ શંકાઆકાંક્ષાવાળા થયા છતાં તે બંને ભગવત પાસે આવીને ગૌતમ સ્વામીએ પૂછયું ? જવાબમા ભગવતે કહ્યું કે, હે ગૌતમ! ત્રાયશ્ચિંશ દેના નામ શાશ્વતા હોવાથી અમરેન્દ્રને પહેલા પણ આ દે હતા, વર્તમાનમાં પણ છે, અને ભવિષ્યમાં પણ રહેશે. ચ્યવન પામેલા દેવના સ્થાને બીજે જીવ દેવ થઇને તેના સ્થાને આવીને જન્મ ધારે છે અને તે ત્રાયશ્ચિંશ તરીકે જ ઓળખાય છે. હે ભગવત! વરેન્દ્ર બલિ ઈન્દ્રને ત્રાયશ્વિશ દે છે? હમાં જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, ભરતક્ષેત્રના બિભેલ નગરીમાં તેત્રીસ શ્રમણોપાસક હતા, યાવત્ શ્રાવકકર્મમાં શિથિલ થયા અને પંદર દિવસને સંથારે કરી ત્રાયન્નિશ દેવ થયા. શેષ અમરેન્દ્રની જેમ સમજવુ. નાગકુમાર ધરણેન્દ્રને પણ ત્રાયશ્વિશ દે છે, તે દ્રવ્યાર્થિક તયે શાશ્વતા છે અને પર્યાયાર્થિક નયે ચ્યવન થયે બીજો જીવ તેના સ્થાને દેવ થાય છે. બધાએ દેવેનું ચ્યવન એક સમયે ઘતું નથી Page #523 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૪ ૪૩ આ પ્રમાણે ભૂતાનંદ, વેદેવ, વેણુદારી, હરિ, હિંસ, અગ્નિશિખ, અગ્નિમાણુવ, પૂર્ણ, વસિષ્ઠ, જલકાંત, જલપ્રભ, અમિતગતિ, અમિતવાહન, વેલખ, પ્રભજન, સુઘેાષા અને મહાવેાષ દેવેન્દ્રો માટે પણ સમજવું, ( આ બધા ભવનપતિના ઈન્દ્રો છે ) ચારે નિકાયના દેવામાં ભવનપતિ અને વ્યંતર-વાણુન્ય તરેાની શ્રેણી કનિષ્ઠ હાય છે, અને મનુષ્ય અવતારમાં લીધેલા તે, નિયમે, તપશ્ચર્યાએમા સ્ખલનાએ થતા વધી ગયેલા અતિચારાને લઈને જ ભવનપતિત્વ કે વ્યંતરત્વ પ્રાપ્ત થાય છે અથવા રાજસિક કે તામસિક ભાવનાના કારણે તેા પાળવા છતાં, તપશ્ચર્યાએ કરવા છતાં પણ આ દેવલેાક પ્રાપ્ત થાય છે. જ્યારે ત્રતા શુદ્ધ હાય, જીવન સાત્ત્વિક હાય, મેાહ માયા વિનાને આશય હાય ત્યારે વૈમાનિકત્વ પ્રાપ્ત થાય છે. માટે વૈમાનિક ઇન્દ્રોને ત્રાયશ્રિંશ દેવા જે થાય છે તે મનુષ્ય અવતારમાં પેાતાના વ્રતાને બરાબર પાળનારા તથા લાગેલા અતિચારાની આલેાચના–પ્રતિક્રમણુ કરનારા હાય છે આ પ્રમાણે ઇશાનથી અચ્યુત સુધીના ઇન્દ્રો માટે જાણવુ". ત્રાઅિશ દેવેનુ વર્ણન સાભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામી વિચારે છે કે શ્રાવકાની આરાધના અને વિરાધનાના ફળામાં આટલુ અંતર ાય છે માટે જ શ્રદ્ધામાં ટકી રહેવુ કઠણ છે તે સ્પષ્ટ છે. O...... ચેાથે ઉદ્દેશક સમાસ OO Page #524 -------------------------------------------------------------------------- ________________ શતક દશમું : ઉદેશક-૫ ઈદ્રો પિતાની સભામાં દિવ્યભેગે ભેગવે છે ખરા ? તે કાળે અને તે સમયે ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીના ગુણશિલ યક્ષના ચૈત્યના ઉદ્યાનમાં સમવસર્યા. ધર્મોપદેશ સાંભળીને પષ દા પિતાના ઘેર ગઈ તે સમયે દેવાધિદેવના ઘણા શિષ્ય, તપ અને સંયમથી પિતાના આત્માને ભાવિત કરતા હતા, જે જાતિ સમ્પન્ન, વિનયપૂર્ણ, વિવેકવ ત અને જીવિત તથા મરણની ઈચ્છા વિનાના હતા. * ચૌદપૂર્વના પૂર્ણજ્ઞાતા, દ્વાદશાંગીના રચયિતા, ચાર જ્ઞાનના માલિક, ગૌતમસ્વામી સવિનય અને વિવેક પ્રભુ પાસે આવીને વંદનાપૂર્વક પૂછયું કે –તુ પ્રત્યે ! અમરેન્દ્રને કેટલી પટ્ટરાણુઓ છે? ભગવંતે કહ્યું કે, કાલી, રાત્રી, રજની, વિદ્યુત અને મેઘા નામે પાંચ પટ્ટરાણુઓ છે. તથા એકેકને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર છે. પિતાની વિકુર્વણ શક્તિ થી આઠ આઠ હજાર દેવીઓને વિફર્વ શકવા માટે સમર્થ છે. આ પ્રમાણે પાચે રાણીઓના ચાલીસ હજાર દેવી પરિવારને બૂટિક અર્થાત વિક્રિયકૃત દેવી શરીરને સમૂહ કહે છે હે પ્રભે! અસુરરાજકુમાર અમરેન્દ્ર પિતાની અમરચંચા રાજધાનીની સુધર્મા સભામાં અમર નામના સિંહાસન પર બેસીને ચાલીસ હજાર વૈકિય શરીરધારી દેવીઓના સમૂહ સાથે દિવ્યભેગે ભેગવી શકે છે ખરો ? Page #525 -------------------------------------------------------------------------- ________________ P શતક ૧૦મું : ઉદ્દેશક-૫ ૪૫ • જવાબમાં ભગવતે કહ્યું હું સ્થવિરે! આવુ` સભવી શકતું નથી. કારણ આપતાં પ્રભુએ કહ્યુ, અમરેન્દ્રની ચમરચ’ચા રજ ધાનીમાં આવેલી સુધર્મા સભામાં માણુવક ચૈન્ય સ્ત ભમાં વજ્રની અનેલી ગેાળાકાર ડબીએમા અનેક જિનેન્દ્ર ભગવડતાના અસ્થિએ રાખેલા છે, એટલે કે તીર્થંકર ભગવ`તેાના નિર્વાણ કલ્યાણક મનાવવા માટે ઉપસ્થિત થયેલા ૬૪ ઇન્દ્રો ભગવ'તાના અગ્નિ સંસ્કાર થયા પછી તેમના અસ્થિએને પેાત પેાતાના વિમાને મા લઈ જાય છે, અને માણુત્રક સ્ત ંભમાં વજ્રની ડાબલીમાં મૂકી રાખે છે. દીર્ઘ તપસ્વી તીથ કર દેવાનુ શરીર અત્યંત પવિત્ર હાવાથી તેમના નિર્વાણ પછી પણ તેમના અસ્થિએ દેવા અને દેવેન્દ્રોને માટે— અનિલગાયો-અર્ચના કરવા યાગ્ય બને છે, વળિનાયો—વંદનીય બને છે. સમંજ્ન્મિાનો—નમસ્કાર કરવા લાયક અને છે પૂનાાયો—પૂજનીય બને છે સવારગિલ્ગામો—સત્કરણીય અને છે. સમ્ભાળિગાયો-મન, વચન તથા કાયાથી સન્માનને યાગ્ય છે. આ ઉપરાંત તે દેવેન્દ્રો તીર્થંકર ભગવ'તાના અસ્થિઓને { મંગળરૂપ તથા ચૈત્ય સમાન સેવનીય માને છે મતલખ કે પેાતાની સભામાં મૂકાયેલા તે અસ્થિએ તેમને માટે ચૈત્ય સ્વરૂપ છે. તેથી મ'ગળ અને કલ્યાણકારી તેઓનુ` અર્ચન, વંદન, નમન, પૂજન, સત્કાર અને સન્માન સથા ઉચિત છે. સમ્યગ્દર્શનની આરાધનાપૂર્વક પ્રાપ્ત થયેલી પાપભીતાના Page #526 -------------------------------------------------------------------------- ________________ ४१६ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કારણે તે ઈન્દ્રો ચૈત્યસ્વરૂપ મંગળકારી તે અસ્થિઓનું બહુમાન પૂર્વક વિનય સાચવે અને વિવેક દાખવે તે ઈચ્છનીય છે પાપભીરુતા અર્થાત “પાપ કાર્યોથી ડરવું” કેવળ શબ્દો બેલવામાં જ ભીરુતાને દેખાવ કરે કે ચર્ચા કરવી, તેના કરતાં જીવનવ્યવહારને પ્રત્યેક પ્રસંગમાં આચરણ રૂપથી ભીરુતા કેળ વવી તેને પાપભીરુતા કહે છે. માન્યું કે સંસારીને ભેગવિલાસ સર્વથા અનિવાર્ય હોય છે, છતાં પણ યદી તે પાપભીરૂ છે? તે – (૧) વિવાહિત થતા પહેલાં જ વિચારપૂર્વક પાપને માર્ગ સર્વથા બધ કરવા માટે દીક્ષિત થશે. જેથી પાપ દ્વાર સર્વથા બંધ થવા પામશે. (૨) ગૃહસ્થાશ્રમ માંડ્યા પછી પણ “મૈથુનકર્મ પાપમય જ છે? માટે તીર્થકર મૂર્તિ, જિનમંદિર, ઉપાશ્રય, ગુરુમહારાજ, સાધ્વીજી મહારાજ, પોતાના માતા-પિતા તથા પુત્રથી શરમ રાખીને તેમને વિવેક સાચવશે, મર્યાદા રાખશે. (3) પર્વ તિથિઓ, પર્યુષણ તથા આયંબીલના પવિત્ર દિવસો ઉપરાંત ચતુર્દશી, અષ્ટમી, ઉજાળી પાચમ, અમાવાસ્યા, પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે પણ ટાળી દેવા માટે પ્રયત્ન શીલ રહેશે (૪) માતા પિતાની મરણ તિથિઓ, વસ્ત્રી કે પિતાના માંદગીના દિવસ ઉપરાંત ખરાબ નક્ષત્ર, યોગ, તિથિ વાર આદિ દિવસોને પણ ત્યાગ કરશે. તથા રેવતી અને મઘા જેવા નક્ષત્રો પણું ટાળશે. કેમ કે જે નક્ષેત્રમાં સ્ત્રીને ગર્ભધારણ થયું છે, તેનાથી દશમ નક્ષત્રે Page #527 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૦મું : ઉદ્દેશક-૫ ૪૨૭ સંતાન જન્મે છે. યદી રેવતી નક્ષત્રના દિવસે ગર્ભાધારણુ ં થયું છે તેા આશ્લેષા અને મધામાં ગર્ભાધાન થયું. હાય' મૂળ નક્ષત્રમાં સંતાન જન્મે છે, જે ગાસ્થ્ય જીવનને માટે તે સંતાને કષ્ટદાયક બને છે. આવી રીતે મૈથુન કને પાપ માન નાગ વિવેકી મનુષ્યા પણ જેમ અને જેવી રીતે બને તેમ મૈથુન પાપના ત્યાગ કરે છે. તે પછી દેવેન્દ્રો સભ્યગૂદૃષ્ટિ હેાવાના કારણે વીતરાગ ભગવંતાના મંદિરની તુલ્ય અસ્થિએની વિદ્ય માનતામાં મૈથુનકમ કરતા નથી. માટે મારૂં કહેવુ છે કે અસુરરાજ ઈન્દ્ર પેાતાની દેવસભામાં દેવી સાથે દિવ્ય ભાગે ભાગવતા નથી. પરતુ સ્થવિરે ! તે અમરેન્દ્ર પેાતાની દેવસભામાં અમર સિહાસન પર તુ હે પર બેસીને ૬૪ તુજાર સામાનિક દેવ, ૩૩ ત્રાયશ્રિય શ દેવ, ચાર લેાકપાલ, પાચ અમ્રમહિષી, સાત અનીક, સાત અનીકાધિપતિએ, ૬૪ હજાર આત્મરક્ષક દેવ તથા ખીજા પણ દેવદેવીએ સાથે એટલે કે તે બધાએથી યુક્ત થઇને ભવ્ય, અછિન્ન, નાટક, ગીતેા, વાજિત્રો આદિના મધુર નાદા પૂર્વકનું ગીતનાટ્ય સાંભળી શકે છે આ પ્રમાણે -દિવ્ય નાટક, સગીત આદિ દેવતાઈ ઋદ્ધિસમૃદ્ધિના ભાગવટા કરવામાં પેાતાના સમય વ્યતીત કરે છે હું સ્થવિરા! સેામા રાજધાની, સુધર્માં સભા, સેમ સિહા સન, અમરેન્દ્રના ચાર લેાકપાલમાંથી સેામ નામના લેાકપાલને કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા નામે ચાર અગ્રમ હિષીએ કહી છે અને એક એક હજાર દેવીઓના પરિવાર છે, ખાકીની બધી વાર્તા અમરેન્દ્રની જેમ સમજવી. તે જ પ્રમાણે વૈશ્રમણનુ પણ જાણવુ. Page #528 -------------------------------------------------------------------------- ________________ ४६८ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બલીને શુંલા. નિશુંભા, રંગા, નિરંગા અને મદના નામે પટ્ટરાણીઓ છે, પ્રત્યેકને આઠ આઠ હજાર દેવીઓને પરિવાર છે. સેમ નામના કપાળને મેનકા, સુમદ્રા, વિજયા અને અશનિ નામે પટ્ટરાણ છે આ પ્રમાણે ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતરની પટ્ટરાણીઓ માટે જાણવું પિતપતાની સભામાં કેવળ મિથુનકને ત્યાગ સમજ તિષિક દેના ઈન્દ્ર સૂર્યને સૂર્યપ્રભા, આતાભા, અર્ચિમાલી અને પ્રભ કરા નામે રાણીઓ છે. ચન્દ્ર ઈન્દ્રને ચન્દ્ર પ્રભા, સ્નાભા, અચિવાલી અને પ્રભંકરા નામે રાણીઓ ચાર ચાર હજાર દેવીઓના પરિવાર સાથે છે મંગળને ચાર ચાર હજાર દેવીઓ સાથે વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા નામે ચાર રાણું ઓ છે. આ પ્રમાણે આ ગારક, વિકાલક, લેહિતાક્ષ શનૈશ્વર, આધુનિક, પ્રાધુનિક, કણ, કણક, કર્ણવેતાનક, આદિ ભાવકેત સુધીના ૮૮ ગ્રડાની વાતે પણ ઉપર પ્રમાણે જાણવી. દેવે દ્રશકને પદ્મા, શિવા, વેતા, અ જ, અમલા, અસરા, નવયિકા અને રોહિણી આદિ આઠ પટ્ટરાણીઓ છે. આવી રીતે બીજા ઈન્દ્રોની વાતે મૂળ સૂત્રથી જાણવી. : પાંચમે ઉદ્દેશક સમાસ ; Page #529 -------------------------------------------------------------------------- ________________ શતક દશમું : ઉદ્દેશક–૬, શકેન્દ્રની સભા કયાં છે? ગૌતમ સ્વામીના પૂછવાથી પ્રભુએ કહ્યું કે-જમ્બુદ્વીપના સુમેરૂપર્વતની દક્ષિણ દિશામાં રનબભા પૃથ્વીને બહુ સમ અને રમણભૂમિ ભાગની ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્ર અને તારાઓ છે, ત્યાંથી યાવત અનેક કોડાકોડી જન દૂર સૌધર્મ નામે દેવલેક છે. આ દેવલેકમાં પાંચ મોટા વિમાને છે. (૧) અશોકાવતં સક (૨) સપ્તપર્ણવતંસક (૩) ચંપકાવતંસક (૪) આમાવતં સક (૫) સૌધર્માવલંસક આ પાંચે વિમાની લબાઈ અને પહોળાઈ સાડા બાર લાખ જનની છે. શેષ સુર્યાભિદેવની જેમ સમજવું. આ શક્રેન્દ્ર મોટી ઋદ્ધિવાળ, યશવાળ આદિ મોટા પરિવાર ઉપર પિતાનું પ્રભુત્વ જમાવતાં સુખપૂર્વક વિહરે છે. ? છઠો ઉદ્દેશ સમાપ્ત T Page #530 -------------------------------------------------------------------------- ________________ o ••••••••0 શતક દશમું : ઉદેશા-૭ થી ૩૪ ઉત્તર દિશામાં રહેલા એકરૂક નામના યુગલિકેના એકરૂક આદિ દ્વીપનું વર્ણન છે. એક એક અન્તર્કંપને એક એક ઉદ્દેશે આમ ૨૮ ઉદ્દેશા સમજવા. સૂત્રકારે અને ટીકાકારે જીવાભિગમ સૂત્રથી જાણી લેવા કહ્યું છે ૭ થી ૩૪ ઉદેશ સમાપ્ત. •••••••••• સમાપ્તિ વચન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના જ્ઞાતા, સ્યાદ્વાદના પ્રચારક અને પાલક, અહિંસા, સંયમ અને ધર્મના પૂર્ણ હિમાયતી, અનેક સ્થળે જીર્ણોદ્ધાર, તીર્થરક્ષા, ઉપધાન અને ઉદ્યાનના કર્તા અને કારયિતા, નવયુગ પ્રવર્તક, શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય, સ્વ ૧૦૦૮ શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, આગમ વ્યવહારના પૂર્ણજ્ઞાતા, શાસન દીપક, સ્વ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજના શિષ્યરત્ન, ન્યાય-વ્યાકરણ, કાવ્યતીર્થ, પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી (કુમારશ્રમણ) મહારાજે પિતાની અ૫ મતિથી ભગવતીસૂત્રનું ૧૦મું શતક વિચિત शुभ भूयात् सर्वेषा जीवानाम् ।। जीवाः सर्वे सम्यग्ज्ञान प्राप्नुयुः ।। શતક દશમું સમાપ્ત Page #531 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૧ ગણધર શ્રી ગૌતમસ્વામી અને સુધર્માસ્વામીને દ્રવ્ય તથા ભાવથી નમસ્કાર કરીને તથા ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું સ્મરણ કરીને ભગવતીસૂત્રના અગ્યારમા શતકને પ્રારંભ કરું છું. - આ શતકમાં નીચે પ્રમાણેના બોર ઉદ્દેશ છે : ૧ ઉપલ, ૨ શાલુક, ૩ પલાશ, ૪ કુંભી, ૫ નાલિક, ૬ પ, ૭ કર્ણિકા, ૮ નલિન, શિવરાજર્ષિ, ૧૦ લેક, ૧૧ કાળ, ૧૨ આલંભિક અહીં ઉત્પલના કંદને શાક કહેવાય છે. પલાશ એટલે ખાખરાનું વૃક્ષ, કુ ભી એટલે વનસ્પતિ વિશેષ. નાલિકને કમળની નાળ કહે છે. કર્ણિકા અર્થાત્ કમળના મધ્યમાં કેશર રૂપ તંતુઓ હોય છે. આ ભિકા નગરી છે. ઉપર પ્રમાણેના બારે ઉદ્દેશાથી સમૃદ્ધ આ શતક છે. પહેલા ઉદેશમાં જે ઉત્પલ(કમળનું વર્ણન છે, તેને નીચે લખેલા ૩૩ કારથી વિચિત કરવામાં આવ્યા છે, તે આ પ્રમાણે, ઉપપત્, પરિમાણુ, આહાર, ઉગ્ર, બંધ, વેદન, ઉદય, ઉદીરણ, લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, રોગ, ઉપગ, વર્ણ, રસાદિ, ઉgવાસ, આહાર, વિરતિ, ક્રિયા, બધક, સંસા, કવાય, સ્ત્રીવેદાદ, બંધ, સંસી, ઈન્દ્રિય, અનુબ ધ, સબંધ, આહાર, સ્થિતિ, સમુઘાત, ચ્યવન તથા સમસ્ત જીવને મૂળાદિકમાં ઉપપાત. Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રેડ આ પ્રમાણે ઉત્પલને પ્રશ્ન ઉપરના ૩૩ દ્વારેથી નિત કરવાને છે. તે કાળ અને તે સમયમાં મગધ દેશની રાજધાની રાજગૃહી નામની નગરી હતી, જ્યા દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા ધર્મોપદેશ સાંભળીને પરિષદા પિતા પોતાના ઘેર ગઈ અને ગૌતમસ્વામીએ પૂછયુંહે પ્રભે! કમળ (ઉત્પલ) જ્યારે એક પાંદડાવાળું હોય, ત્યારે શું એક જીવવાળું હેય છે? કે અનેક જીવવાળું હોય છે? (જેમાં એક જ જીવ હોય તે એક જીવવાળું અને અનેક જીવ હોય તે અનેક જીવવાળું કહેવાય છે ) જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! એક પત્રાવસ્થામાં ઉત્પલ એક જીવવાળું હોય છે, પણ અનેક જીવવધ્યું હતું નથી અને જ્યારે ઉત્પલ અનેક પત્રોથી યુક્ત થાય છે ત્યારે અનેક જીવવાનું થાય છે, અથવા વધારાના પત્રોમાં જે બીજા જી ઉત્પન્ન થાય છે તે કારણે તે અનેક જીવવાળું કહેવાય છે હવશ ઉપાર્જન કરેલા કર્મોના ભારથી અત્યંત ભારી બનેલા જીવાત્માઓને પ્લે ગ્રાઉન્ડ ફૂટબોલની જેમ પ્રતક્ષણે રાશી લાખ જીવનિમાં સ્થાનાન્તર કરવાનું સર્વથા અનિવાર્ય છે જે જીવાત્માએ જે પદ્ધતિથી બીજા ની સાથે કમનુબંધન કર્યું છે, તે ઋણાનુબ ધને ભેગવવાને માટે ઋણાનુબધ કર્તાને પણ જન્મ ધાર્યા વિના છુટકારો નથી, ચાહે ચકવતી હોય. વાસુદેવ કે પ્રતિવાસુદેવ હોય, યા તીસમારખો હોય. કોઈ કર્મરાજાની બેડીમાં સપડાયેલા હોવાથી તે તે સ્થાને એ લેવો પડે છે. જેમ એક તલાવમાં પ્રવિષ્ટ થયેલા મદોન્મત હાથી ત્યાં ઉગેલા કમળના એક ઝાડને પિતાની સૂ ઢથી સમૂળ Page #533 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૭૩ ઉખેડીને પેાતાના મેાઢામાં મૂકી દે છે અને આંખના પલકારે કમળમાં રહેલા અનેક જીવા હાથીના મેઢામાં ચવાઇને સમાપ્ત થાય છે. સૌ કોઈને નજરે જોઇ શકાય તેવી આ વટનામાં રહસ્ય એટલુ જ છે કે ઉખેડાઈ ગયેલા અને ચવાઈ ગયેલા કમળના અનેક જીવે સાથે હાથીના જીવના કોઇ ભયના વૈરાનુખ ધ મુખ્ય કારણ હતુ. જે કમળના જીવા સાથે હાથીનું વૈર હતુ તે જ કમળ હાથીની સૂંઢમાં આવ્યું અને નાશ પામ્યું. જ્યારે તલાવમાં કમળે ઘણા હતા, છતાં આ એક જ કમળને હાથીએ કેમ સ્પર્યાં ? ખીજા કમળે! કેમ અસ્પર્થ રહ્યા ? જવાબ એક જ છે કે હાથી અને કમળના જીવેાને ાસ્પરિક વૈર.... વૈરથી બંધાયેલા એ જીવામાંથી એક જીવ વિષ્ણુના અવતારને અને બીજો જીવ મનુષ્યના અવતારને પામ્યા છે. જે સમયે પૂભવીય વૈર કર્મોના ઉદય આવે છે, અને બન્નેમાંથી જેનુ વેર જોરદાર નિકાચિત હાય છે તે પીડક બનશે. સમજો કે વિષ્ણુના જીવનુ વૈર વધારે છે, તે ભરબપારે પણ તે વિષ્ણુ એવી રીતે આવશે અને માણસને ડંખ મારશે જેની ખબર માણુકને પણ પડતી નથી, તેવી રીતે માણુસત્તુ' વૈર વધારે હશે તેા ડખ મારવા માટે આવેલ વિંછુ માણસની નજરે ચડશે અને દેખતા દેખતા જ માણસ તેને મારી નાખશે અથવા પકડીને કે પકડાવીને દૂર દૂર ફેકાવી દેશે. tr હું પણુ તમને આવતા ભવમાં રાતા રાતા જિંદગી પૂરી કર.વીશ. ” આવા નિયાણામાં બંધાયેલા બન્ને જીવા દપતીરૂપે અથવા બીજા ગમે તે રૂપે બને છે, અને પ્રેમ પ્યારના પારણે તે દંપતીમાંથી સ્ત્રી પરલેાકે પ્રયાણ કરે છે અને પુરૂષ સુલતા તેની યાદમાં માજીવન ઝુરતા જ રહે છે, અથવા પુરૂષ પરલે કે Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જાય છે અને વિધવા બનેલી વનવગડાના રેઝની જેમ અસહાય બનીને ઝરી ઝરી જીવન પૂરું કરે છે. આ અને આના જેવા આપણા જ જીવનના ઢગલાબ ધ કારણ-કાર્યમાં પૂર્વભવીય રાગ કષના સંબધે જ કામ કરી રહ્યાં હોય છે ગૌતમસ્વામીએ પૂછ્યું કે હે પ્રભે ! તે ઉ૫લમાં જે અનેક જીવે છે તે ચારે ગતિમાથી આવેલા હશે? તેત્રીસ દ્વારમાં પહેલા ઉપપાત દ્વારને આશ્રય કરીને આ પ્રશ્ન પૂછાયેલ છે. સારાંશ કે કઈ કઈ ગતિમાંથી જીવને તે ઉત્પલમા ઉપપાત થયે છે ? ચરાચર સંસારને પોતાની કેવળજ્ઞાનથી પ્રત્યક્ષ કરનારા ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, નરક ગતિને છોડીને શેષ ત્રણે ગતિઓમાથી ભ્રષ્ટ થઈને જીવે ઉ૫લ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે - દડક પ્રકરણની છત્રીસમી ગાથાથી પણ જાણીએ છીએ કે પોતપોતાના ભાગ્યકર્મોના કારણે નારકને છોડીને બાકીના બધાએ જ ઉત્પલ વનસ્પતિમાં અવતરિત થાય છે. કહેવાય છે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય તિય ચે અને મનુષ્ય તથા ઈશાન દેવલેક સુધીના બધા દે પણ વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે (ઉપપાતું દ્વાર પૂર્ણ) બીજે પરિમાણુ દ્વાર–એક સમયમાં કેટલા જ ઉત્પલમાં ઉત્પન્ન થાય છે? જવાબમાં ઓછામાં ઓછા એક-બે કે ત્રણ જીવ અને વધારેમાં વધારે સંખ્યાત તથા અસંખ્યાત જીવે ઉત્પન્ન થાય છે. (પરિમાણ દ્વાર પૂર્ણ) Page #535 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મુ' : ઉદ્દેશક-૧ ૪૭૫ ત્રીજો અપહારદ્વાર—પ્રશ્ન-તે ઉત્પલમાંથી જીવેાને એક સમયે એકએક કરીને બહાર કાઢવામાં આવે તે કેટલે સમય લાગે ? ઉત્તર-ઉત્પલમાંથી એક એક સમયે અસ’ખ્યાતના હિસાબે જો બહાર કાઢવામાં આવે તે। અસંખ્યાત ઉત્સર્પિણી, અસંખ્યાત અવસર્પિણી કાળ પર્યંત ચાલુ રહે તે પણ તેમને બહુાર કાઢી શકાતા નથી. ચેાથે અવગાહનદ્વાર (ઉંચાઇ)—પ્રભુએ કહ્યું કે કમળની શરીર અવગાહના જધન્યથી આંગળીના અસખ્યાતમા ભાગ જેટલી અને ઉત્કૃષ્ટથી અમુક સમુદ્ર, ગાતી આદિની અપેક્ષાએ એકહજાર ચેાજન કરતાં વધારે છે. પાંચમા બંધદ્વાર— પ્રશ્ન-ઉત્પલ કમળના જીવા જ્ઞાનાવરણીય ક્રમના ખધક હાય કે અખધક ? પ્રભુએ કહ્યું કે, ઉત્પલના એક જીવ જ્ઞાનાવરણીય કા ખ ધક હાય છે. પરતુ જ્યારે અનેક જીવાવાળું ઉત્પલ હેાય છે, ત્યારે સમસ્ત જીવા જ્ઞાનાવરણીય કના મવક હેાય છે. તેવી રીતે દેશનાવરણીયથી અંતરાય કમ' સુધી જાવુ કેવળ આયુષ્યકમ ને આશ્રયી એક જીવ અને અનેક જીવા પણ એમ ધક હોય શકે છે, અથવા કોઈ એક જીવ ભધક અને અમ ધક પણ હેાય છે, અથવા એક જીવ બંધક અનેક જીવે અમ ધક હાય છે, અથવા અનેક જીવ માઁધક અખંધક હાય છે. ઈત્યાદિ ભાંગા જાણવા છઠ્ઠો વેદનદ્વાર—પ્રશ્ન-ઉત્પલસ્થ, જીવે શું જ્ઞાનાવરણીયાદ્રિ કર્માંના વેઢક ાય છે કે અવેદક જવાબ-એક પત્રાવસ્થાને એક જીવ અને દ્વયાદિ પત્રાવસ્થાના Page #536 -------------------------------------------------------------------------- ________________ ४७१ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનેક જીવ કર્મોના વેદક હોય છે પણ અવેદક હેતા નથી. તે સાતાના વેદક છે? કે અસાતાના વેદક? એક અને અનેક જીવની અપેક્ષાએ જ સાતા અને અસાતાના પણ વેદક હેાય છે. ઉદયકાર–ઉ૫લસ્થ જી જ્ઞાનાવરણયાદિ કર્મોના ઉદયવાળા હાય છે? કે અનુદયવાળા ? જવાબ-કર્મોના ઉદયવાળા જ હોય છે. અહીં ઉદીકરણ વડે ઉદયમાં આવતાં કર્મોને લેવાના નથી, કેમકે તે દ્વાર આગળ કહેવાશે, માટે અનુક્રમે ઉદયમાં આવનારા કર્મો જ અહી લેવા. આઠમો ઉદીર્ણોદ્વાર–ઉ૫લસ્થ એક કે અનેક જ કર્મોના ઉદીરક હોય છે, પરંતુ વેદનીય અને આયુષ્યકર્મને લઈ આઠ ભાંગા જાણવા. નવમે લેયાદ્વાર–આ જીવે શું કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપિત લેશ્યા અને તે લેશ્યાવાળા હોય છે? એક અને અનેક જીવની અપેક્ષાએ ચારે લેશ્યા હોય છે. આમાં ૮૦ ભાંગા ક૯પવા. દષ્ટિદ્વાર–ઉત્પલસ્થ જીવ સમ્યગુ કે મિશ્ર દષ્ટિવાળા નથી હતા પણ મિથ્યાષ્ટિના માલિક જ હોય છે. અગ્યારમે જ્ઞાનદ્વાર–આ જીવે બધાએ અજ્ઞાની જ હોય છે. અહીં મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાનની કલ્પનાએ અજ્ઞાની સમજવાં. પરંતુ જ્ઞાનને સર્વથા અભાવ નહીં લે; એટલે કે ધનને સર્વથા નિષેધ અર્થ નહીં લેતા કુત્સિત અર્થ લે. Page #537 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૭૭ બારમે કાયદ્વાર–આ જીવો કેવળ કાગવાળા જ હોય છે. તેરમો ઉપગદ્વાર–આ જ સાકારો પગ અને અનાકારપગવાળા હોય છે. ચૌદમે-પ દરમે વર્ણાદિદ્વાર–પ્રભુએ કહ્યું કે આ જીના શરીર પાચ વર્ણ, પાંચ રસ, બે ગ ધ અને આઠ સ્પર્શવાળા હાય છે. કાળુ, નીલું, સફેદ, લાલ, પીળે પાંચ વર્ણ છે. તી, કડ, તુર, ખાટ, મીઠે પાંચ રસ હોય છે. ' સુગ ધ અને દુર્ગધ બે ગંધ છે. કર્કશ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આઠ સ્પર્શ છે અહીં કર્યાવરણને લઈને જીવાત્માને તે તે શરીર લેવાના હોય છે બાકી તે મૂળ સ્વરૂપે જીવાત્મા અમૂર્ત હોવાથી વર્ણ ગંધ રસ અને સ્પર્શ વિનાને છે. સેળ ઉચ્છવાસ નિશ્વાસ દ્વાર–એક પત્ર અને અનેક પત્રસ્થ જી ઉચ્છવાસ અને નિશ્વાસવાળા પણ હોય છે, પરંત અપર્યાપ્ત અવસ્થામાં ઉવાસ અને નિશ્વાસ વિનાના પણ હોય છે. સત્તરમો આહારદ્વાર–ઉ૫લ કાઈ જીવ આહારક હોય છે. વિગ્રહ ગતિમાં અનાહારક હોય છે. બધા જીવે આહારક હોય છે, બધા જ અનાહારક હોય છે (એક ચેપગે ચાર ભાઈ કેઈ એક જીવ આહારક, બીજો જીવ અનાહારક. અનેક છ આહારક, કોઈ એક જીવ અનાહારક. Page #538 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનેક આહારક એક જીવ આહારક. અનેક જીવે આહારક અને અનાહારક. (દ્ધિક સંયેગી ચાર ભાંગા). અઢારમો વિરતિદ્વાર–આ જીવે અવિરત જ હોય છે. કિયાદ્વારા આ સક્રિય જ હોય છે અહિ સક્રિયનો અર્થ કામ કરવાપણું નહીં પણ કાયિકીઆદિ ક્રિયાઓ સમજવી વિશમે બંધ દ્વાર–આ છ સાત પ્રકારના અને આઠ પ્રકારના કર્મોને બાધનારા છે. એકવિશ સંજ્ઞાદ્વાર–ઉત્પલ જી આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ નામે ચારે સંજ્ઞાવાલા હોય છે કષાયદ્વાર–આ જીવે ૮૦ ભાગે ચારે કષયવાળા હોય છે. તેવીશવેદાદિદ્વાર–ઉત્પલસ્થ જીવો નપુંસક વેદના જ માલિકે હોય છે. વીશમે સ્ત્રી વેદાદિ બધ દ્વાર–પ્રશ્ન-હે પ્રભે! ઉત્પલસ્થ જી એકેન્દ્રિયાદિ અવસ્થામાં રહેલા હોવા છતાં પણ શું આવતા ભવને માટે સ્ત્રીવેદ, પુરૂષ વેદને કે નપુંસક વેદને બધ કરી. શકે છે? જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! એક પત્રસ્થ ઉત્પલનો જીવ અને કયાદિ પત્રમાં રહેલા અનેક જ સ્ત્રીવેદને પણ બાંધે છે. • આ પ્રશ્નોત્તરમાં ૨૬ ભાંગા. મતલબ કે મિથ્યાત્વના ગાઢ અંધકારમાં રહેલે જીવ માત્ર પિત પિતાના અધ્યવસાય પ્રમાણે કર્મોનું બંધન કરે છે. Page #539 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદેશક-૧ ૪૭૯ ચારે સંજ્ઞામાં (આહાર, મિથુન, ભય અને પરિગ્રહ) અન્ય ત આસક્તિ હોવાના કારણે જીવ માત્રને આહાર પ્રત્યે, ભય પ્રત્યે, મિથુન પ્રત્યે અને પરિગ્રહ પ્રત્યે સદૈવ વાસના બની રહે છે અને વાસનાના મૂળમાં મેહ-માયાની તીવ્રતા કામ કરતી હોય છે, તેથી મેહ કર્મના તીવોદયવાળો જીવ ફરી ફરીથી મહ કર્મને જ બાધે છે. નપુંસક વેદના ઉદયવર્તી જીવો નપુંસક લિંગ (શરીર)માં રહે છે છતાં પણ પિતાના નપુંસક શરીર પ્રત્યે અત્યત દુ:ખની લાગણી જ અનુભવતા હોય છે. તેમ સ્ત્રી વેદને માલિક પિતાના સ્ત્રી શરીર તરફ હંમેશાને માટે નફરત જ ધરાવતે હોય છે અને પુરૂષ વેદમાં રહે છતે પણ જીવાત્મા અજ્ઞાનતાના ભય કર નશા સાથે જ્યારે મેહ કર્મની પણ તીવ્રતમ ઉદીરણ કરે છે, ત્યારે પુરૂષ વેદને ભક્તા હોવા છતા પણ તેવાઓનું મન સર્વથા મર્યાદા બહાર થાય છે, તે સમયે જેમ પોતાની સ્ત્રીને ભેગવે છે તેમ બીજી સ્ત્રીઓ, વિધવાઓ, કુમારીઓ અને છેવટે વેશ્યાઓ સાથે પણ અત્યંત મોહાંધ બનવા પામે છે. - આનાથી આગળ વધીને જે વિચારીએ તે તેવા જ પુર. કરાઓ અને છેવટે જાનવરો સાથે પણ પિતાની મૈથુન કર્મની ચેષ્ટાએને કર્યા વિના રહી શકતા નથી. લાયકાત અને શક્તિના સર્વથા અભાવમાં તેમને મિથુન ભાવ કઈ કાળે પણ ઓછો થતું નથી, જેમ કે નપુસક માણસ જનનેન્દ્રિયહીન હોવાથી ક્યારેય પણ નથી પુરૂષને ભેગવી શકવાને કે નથી સ્ત્રીને જોગવી શકવાને છે, પણ ઉરિત કરેલી મૈથુન સંજ્ઞાને ઉદયવર્તી જીવ બને? કે ભક્તા બનવાનો નિરર્થક ચેષ્ટા કરે તે પણ વિષ્ટાના કીડાની જેમ તે નપુંસક પણ તેવી ગંદી ચેષ્ટએમાં જ રસ ધરાવતા હોય છે. તેવી રીતે સ્ત્રી હર હંમેશને Page #540 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે ભગ્ય જ છે, છતાં પણ જ્યારે મૈથુન સંજ્ઞાને તીવ્ર નશે ચડે છે, ત્યારે તેમાં બેભાન બનીને છેવટે કૃત્રિમ સાધનને પણ ઉપયોગ કરશે. અથવા તે કર્મના સદૂભાવમાં સર્વથા નિર્લજજ બનીને બીજી ચેષ્ટાઓથી પણ પિતાની વાસનાને તૃપ્ત કરનારી બનશે આવી રીતે અત્યંત બેશરમ બનીને મૈથુન કર્મની લાલસાને પૂર્ણ કરવાની ભાવનાવાળા પુરૂષોને તમે જોયા છે ? અનુભવ્યા છે. આમ પ્રત્યેક ભવમાં, પ્રત્યેક યોનિમાં જીવમાત્ર મેહકર્મને ઉદયવતી હોવાથી આવતા ભવને માટે વેદકર્મનું બ ધન કરે છે. માટે ભગવંતે કહ્યું કે હે ગૌતમ! આ કર્મની તીવ્ર લાલસાના કારણે પત્યારે એકેન્દ્રિય જાતિમાં નપુસક લિગે રહેલા જ કદાચ પુરૂષ સ્ત્રીવેદ કે નપુંસકવેદ પણ બાધી શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે ઉત્પલને જી એકેન્દ્રિય વનસ્પતિ કાયના હોવાથી નપુંસક લિગમાં નપુસક વેદોદય વાળા જ હોય છે. પ્રગાઢ મિથ્યાત્વ કર્મના ઉદયથી તેમને આ અવતાર માન્ય હોય છે, જ્યા સમ્યકત્વને સર્વથા અભાવ છે, એટલે કે પૂર્વ પ્રતિપન્ન સમ્યક્ત્વ અને પ્રતિપદ્યમાન સમ્યક્ત્વ પણ ત્યા નથી - જ્યારે નરક ગતિમાં તે પહેલાના સમ્યક્ત્વ પ્રાપ્ત (પૂર્વ પ્રતિપન્ન) પણ હોય છે, અને નિમિત્ત મળે નવા સમ્યક્ત્વની પણ પ્રાપ્તિ શક્ય બને છે. અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ પછી પણ બહાર નીકળી શકે છે જ્યારે એકેન્દ્રિય અને ખાસ કરી વનસ્પતિકાયિક જી હરહાલતમાં પણ સમ્યકત્વ મેળવી શકતા નથી અને પૃથ્વી પડલ ઉપર કેટલીએ તીર્થ કર પરમાત્માઓની ચોવીસીઓ પૂર્ણ થઈ જાય Page #541 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૮૧ તે પણ બિચારા આ જ પિતાના ભવાવતારને પૂર્ણ કરી શક્તા નથી માટે જ નરકાવતાર અને એકેન્દ્રિયાવતારમાંથી નરકાવતાર સારે પણ એકેન્દ્રિયાવતાર હરહાલતમાં સારી નથી કેમકે તીર્થકર નેત્ર બાંધેલો જીવ નરકમાં જઈ શકે છે પણ એકેન્દ્રિયમાં જઈ શકતા નથી. નરકગતિમાંથી મનુષ્ય અવતારને પામેલે જીવ તીર્થકરપદને યાવત સમ્યક્ત્વને પણ મેળવી શકે છે, જ્યારે એકેન્દ્રિય જીવને માટે તીર્થકરત્વ નથી નરકમાં જનારા જ તે પિતાનુ સમ્યકત્વ સાથે પણ લઈને જઈ શકે છે, અથવા ત્યાં જઈને પણ ફરીથી સમ્યક્ત્વ મેળવી શકે છે જ્યારે એકેન્દ્રિયાવતારને ધારણ કરવા માટે સમ્યકત્વનું વમન કરવું જ પડે છે, અને જ્યાં સુધી ત્યા છે ત્યા સુધી પુનઃ સમ્યકત્વને મેળવી શકતા નથી. વનસ્પતિકષમાં જનારા કેણ? સૂક્ષ્મ નિગદમાંથી અકામ નિર્જરા દ્વારા ઉત્ક્રાન્તિ કરીને જીવો કદાચ એકેદ્રિયત્વને પ્રાપ્ત કરે છે. અથવા ઠેઠ દેવલોક કે મનુષ્યલોક સુધી પહોચી ગયેલા ભાગ્યશાળી એ અપક્રાનિત. ' કરાવડે બુદ્ધિપૂર્વક કરેલા કર્મોના ભારથી ઘણા જ વજનદાર બનેલા જીવો પણ વનસ્પતિત્વને પ્રાપ્ત કરનારા હોય છે જેમ કે દેવત્વ પ્રાપ્ત થયેલા સ્વર્ગીય દેવ પણ યદી વિષયવાસનાના કીડા બનીને પિતાનું દેવત્વ હારે છે અને વનસ્પતિત્વને પ્રાપ્ત કરે છે. દેવદુર્લભ મનુષ્યાવતારને પામેલા જીવને જ્યારે અજ્ઞાનતાને નશે જોરદાર ચલ્યો હોય છે, ત્યારે ૮૪ લાખ જીવાયોનિના જજે કરતાં શ્રેષ્ઠતમ મનુષ્ય અવતાર, શરીરની સશક્તતા, ઈન્દ્રિયેન પટુતા, આદિ સામગ્રી મળેલી હોવા છતાં ” Page #542 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ પાપત્પાદક, પાપવર્ધક, પાપપેષક, પાપપરંપરક અને પાપફળક આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા નામે ચારે સંજ્ઞાઓમાં પૂર્ણ મસ્ત બને છે. માણસના જીવનમાં જ્યારે ધાર્મિકતા નથી ત્યારે જ ચારે સંજ્ઞાઓનું જોર વધવા લાગે છે. કેમ કે ધાર્મિકતા સાથે હાડવિર રાખનારી આ ચારે સંજ્ઞા હેય છે. ધર્મના અનુષ્ઠાનને શરીર સાથે જ સંબંધ હોય છે, અને ધાર્મિકતાને સ બંધ આમા સાથે હોય છે. અનાદિ કાળને આત્મા ચારે સંજ્ઞાને ગુલામ બનીને રહ્યો છે, માટે ધર્મના કથિત અનુષ્ઠાન કરવા છતાં પણ ચારે સંજ્ઞાની ગુલામીના કારણે ધાર્મિકતા પ્રાપ્ત કરી શક્યો નથી, કદાચ કરી હશે તે ટકાવી શક્યો નથી, અને કોઈક સમયે ટકાવી શક્યો હશે તો ધાર્મિકતાને પચાવી શક્યો નથી. આ પ્રમાણે ચારે સંજ્ઞાથી સંજ્ઞિત થયેલા છે પ્રાયઃ કરીને વનસ્પતિકાયમાં પણ અવતરે છે. જ્યાંથી અન ત ઉત્સર્પિણીઓ અને અવસર્પિઓ પૂરી થયે છતે પણ બહાર આવવાનું અશક્ય છે. ઉત્પલસ્થ જી પણ ઘણા લાંબા કાળ સુધી ત્યાં જ રહેલા હોવા છતાં પણ કંઈક સમયે પુરૂષાદિ વેદને બાધનારા હોઈ શકે છે, તે આ પ્રમાણે – ૧) કેઈક સમયે અકામ નિર્જરાના કારણે પુણ્ય કર્મોને ઉદય થયે છતે જ પુરૂષદ કે સ્ત્રીવેદનું બંધન કરી શકે. છે Page #543 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૮૩ (૨) અપકૃતિથી ઉત્પલસ્થ જી પિતાના પહેલા ભામાં કઈક જીવાત્મા સાથે નિકાચિત નિયાણું બાંધેલું હોય ત્યારે તે નિયાણાને લઈ સામેવાળાના પુણ્યને વશ બનીને સ્ત્રીવેદ કે પુરૂષદ બાંધી શકે છે. કર્મસત્તામાં અનત વૈચિત્ર્ય ભરેલું હોવાથી જીવાત્માઓમાં પણ પ્રતિસમયે અધ્યવસાયમાં પરિવર્તન બની જાય છે અને 'નિકૃષ્ટતમ પાપકર્મોને ઉદય હોય તે નપુંસકપણું જ કાયમ રહે છે. યરી ત્રણે વેદના ભેગવટામા સમ્યક્ત્વને પ્રકાશ ન મેળવી શકાય તે મિથ્યાત્વના સહચારે પુરૂષ કે સ્ત્રીવેદને ભગવતે તે જીવ ફરીથી પાપકર્મોને જ બાધશે અને છેવટે પાછા એકેન્દ્રિયાવતારને મેળવશે. પચીસ સંજ્ઞીકાર–ઉત્પલસ્થ જી અસંસી જ હોય છે. છવીસમે ઈન્દ્રિયદ્વારઆ જીવેઈન્દ્રિયો વિનાના હોતા નથી. સતાવીશમે અનુબંધદ્વાર–ઉત્પલસ્થ જીવ ઉત્પલના જીવ રૂપે જઘન્યથી અંતર મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ સુધી રહે છે. અઠાવીશમે સંવેધદ્વાર–પ્રશ્ન-ઉત્પલને જીવ ઉત્પલરૂપ પર્યાયને છેડીને પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય તે આ રીતે ભવાન્તર કરીને ફરીથી ઉત્પલરૂપ પર્યાયને ગ્રહણ કરવામાં કેટલો સમય લાગશે? જવાબ-ઉત્પલ પર્યાયને ત્યાગી તે જીવ પૃથ્વીકાયમાં આવશે Page #544 -------------------------------------------------------------------------- ________________ ४८४ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ 'અને પાછા ઉત્પલમાં જશે. આ રીતે જઘન્યથી બે ભવ કરી મનુષ્યાદિ ગતિમાં જાય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત ભવ સુધી રહે છે. કાળની અપેક્ષાએ જઘન્યથી બે અંતમુહર્ત સુધી અને વધારે અસ ખ્યાત કાળનું સેવન કરે છે. આજ પ્રમાણે અપૂકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિકમાંથી ઉત્પલની પર્યાયમા ફરીથી આવનાર માટે જાણવું. વનસ્પતિકાયિક માટે જાણવાનું કે, ઉત્પલને જીવ પહેલા ભવે અપ્રકાયિક બને છે અને પછી પાછે ઉત્પલમાં જઈને મનુષ્યાદિ ગતિમાં આવે છે અને ઉત્કૃષ્ટથી અનંતભવ ગ્રહણ કરે છે. કાળની અપેક્ષાએ એક અન્તર્મુહૂર્ત અપૂકાયમાં અને બીજું અન્તર્મુહુર્ત ઉત્પલમાં અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, આ પ્રમાણે કીન્દ્રિયાદિ માટે પણ મૂળસૂત્રથી જાણવું. ઓગણત્રીશમ આહારદ્વાર-ઉત્પલી દ્રવ્યની અપે. ક્ષાએ અનંત પ્રદેશવાળા દ્રવ્યોને આહાર કરે છે. ક્ષેત્રથી અસ ખ્યા પ્રદેશમાં રહેલને આહાર કરે છે. પૃથ્વીકાયિકે સૂક્ષ્મ હોવાથી છએ દિશાઓમાંથી પણ આહાર ગ્રહણ કરે છે. પરંતુ ઉત્પલના જ બાદર હોવાથી સૂફમત્વના અભાવે છએ દિશાઓમાંથી આહાર લે છે. . , ત્રિીશમે સ્થિતિદ્વાર–ઉત્પલસ્થ જીવે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દશ હજાર વર્ષની સ્થિતિવાળા છે. એકત્રીશમે સમુદ્યાતદ્વાર–આ જીવોને વેદના, કષાય અને મારણાંતિક સમુદુઘાત હોય છે. Page #545 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧ ૪૮૫ બત્રીસમે યવનદ્વાર–આ છે માર|તિક સમુદ્રઘાતથી સમવહત થઈને પણ મરે છે, અને અસમવહત થઈને પણ મરે છે. તેત્રીસમો મૂળાદિકમાં ઉત્પત્તિરૂપ દ્વાર–ઉત્પલસ્થ જીવે પિતાને ચાલુ ભવ છોડીને એટલે કે ત્યાંથી મરીને કયાં ઉત્પન્ન થાય છે? શું તેઓ નરક ગતિમાં, તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે, તેઓ દેવગતિમાં કે નરક ગતિમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ તિય ચ કે મનુષ્ય ગતિમાં જન્મ લે છે. આ પ્રમાણે તેત્રીસ કારોથી ઉત્પલને નિર્ણય કર્યા પછી ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે કે, હે પ્રભે! સ સારવતી સમસ્ત પ્રાણીઓ, ભૂતે, જી અને સર્વે ઉત્પલના મૂળરૂપે, કંદરૂપે, નાલરૂપે, પાનરૂપે, કેશરરૂપે, કર્ણિકારૂપે કે ફળ-ફૂલરૂપે પહેલા કદી પણ ઉત્પન્ન થઈ ચૂક્યા છે ખરા ? જવાબમાં ભગવંતે કહ્યું, હે ગૌતમ! સંસારના સમસ્ત જીવ ઉત્પલાદિરૂપે એક વાર બે વાર નહીં પણ અનંતવાર ઉત્પન્ન થઈ ચૂક્યા છે. સારાંશ કે સંસાર અનંત છે, તેની માયા પણ અનંત છે, જીવ માત્રના ઉપાર્જિત કમૅ પણ અનંત છે, સાથે સાથ કર્મની સત્તા પણ અભેદ્ય તથા અકાઢે છે. આ કારણે જ હાથમાં હાથકડી, પગમા બેડી પડેલા મનુષ્યની જેમ જીવાત્મા પણ કર્મ સત્તાને પરાધીન છે, સર્વથા પરાધીન છે. તેથી અનાદિ કાળના આ સંસારમાં જીવાત્માએ અત્યાર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્રને એક પણ ખુણે (પ્રદેશ), નદી-નાળા કે Page #546 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હુ ગરાઓને એક પણ પ્રદેશ–સ્થાન, તથા ધોલેક, તિર્જીક કે દેવલેકને એક ખુણ પણ છેડી શક્યો નથી. માટે હે ગૌતમ! ઉત્પલાદિમાં પણ આ જીવાત્માએ અનંતવાર મુસાફરી કરી છે ભગવંતની વાણીથી ગૌરમાદિક પ્રસન્ન થયા અને સંયમ સાધનામાં એકાગ્ર બન્યા. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ! પહેલો ઉદેશે સમાસ = = = = = - = = = Page #547 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક–ર શાલૂક વનસ્પતિની વક્તવ્યતા જેમના જીવનનો અણુ અણુ જૈનત્વના રંગથી, અને મહાવ્રતની આરાધનાથી વ્યાપક બને છે, તે શ્રીમાન ગૌતમ સ્વામીજી, ભગવંતશ્રી મહાવીરસ્વામીને વંદન કરીને કહે છે કે, હે પ્રભો ! સંવર તત્ત્વ દ્વારા નવા કર્મોના દ્વાર બંધ કરી, તથા નિર્જરા તત્ત્વ વડે જૂના કર્મોને સમૂળ સમાપ્ત કર્યા પછી કેવળજ્ઞાનના માલિક બનેલા તમે જ આ સંસારના દેવાધિદેવ પરમાત્મા શ્રી અરિહંતદેવ છે. સદ્વિવેક અને સમ્યબુદ્ધિને ધરનારા દેવેન્દ્રો દ્વારા અરિ હતાના જ ચરણે પૂજાયેલા હોય છે. માટે તમે જ કેવળજ્ઞાન સ્વરૂપ તિવને પામેલા હોવાથી “બુદ્ધ છે અનંત દુઃખોથી મુક્ત કરાવી, અવ્યાબાધ સુખને આપનારા હોવાથી તમે જ “શંકર છે. મેક્ષરૂપી મહેલમાં પહોંચવા માટે અનન્ય કારણ સ્વરૂપ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર રૂપ મોક્ષમાર્ગ દેખાડનારા તમે જ સાચા વિધાતા (બ્રહ્મા) છે આ કારણેને લઈ સ્પષ્ટ રીત્યા તમને છોડીને બીજે કંઈ પુરૂષોત્તમ નથી જ. આ પ્રમાણે સ્તવીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભો! વનસ્પતિ વિશેષ શાલૂક (કમળકંદ) માટેની વક્તવ્યતા શું છે? Page #548 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જવાબમાં ભગવંતે કહ્યું, હે ગૌતમ! પહેલા ઉદ્દેશામાં ઉત્પલ વિષયક જે કહેવાયું છે તે રીતે સાલૂક માટે પણ જાણવું. વિશેષમાં શાલૂકના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના બે ધનુષ્યથી લઈને નવ ધનુષ્ય સુધીની જાણવી. જ્યારે કમળની ઉત્કૃષ્ટ અવગાહના હજાર એજનથી વધારે હતી. શેષ બધી હકીકત ઉત્પલની જેમ. ૬ બીજો ઉદેશે સમાસ : s : : Us Page #549 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૩ પલાશ માટેની વક્તવ્યતા : સમવસરણમાં બિરાજિત થયેલા દેવાધિદેવ પ્રભુ મહાવીર સ્વામીને સવિનય વંદના કરી ગૌતમસ્વામીએ સ્તવના કરતાં કહ્યું કે, હૈ પ્રભુ ! પૂરા બ્રહ્માંડના સૌ જીવાને માટે મનેાજ, અન ગ, સંકલ્પજ એવા કામદેવ સવ થા દુય રહ્યો છે. માટે જ શકર, બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવતાએ અહિ ત ન હોવાના કારણે કામવિજેતા નથી હાતા, કેમ કે-સાધારણ પુરૂષામાં અને તે દેવામાં કઈ પણ જાતની ભેદરેખા દેખાતી નથી, કારણ આપતા કહ્યું કે, કામદેવની નિશાળમાં પ્રવિષ્ટ થયેલા પુરૂષાને જેવી રીતે સ્ત્રીએને સહવાસ છે તેવી રીતે તેમનાં જ શાસ્ત્રો પુરાણેામાં શ કર(મહાદેવ )ને પાર્વતી રાણી, બ્રહ્માજીને સાવિત્રી રાણી, વિષ્ણુની લક્ષ્મી રાણી, ઇન્દ્રને ઇન્દ્રાણી, સૂર્યનારાયણુને રત્નાદેવી, ચ'દ્રને દક્ષાને પુત્રી, બૃહસ્પતિ (બધા દેવેાના ગુરુ)ને તારા રાણી, અગ્નિદેવને સ્વાહા રાણી, કામદેવને રતિ તથા શ્રાદ્ધદેવને ધૂમાર્ણાદેવી છે. બીજી રીતે શ કર ભગવાન એક ભીલડીની પાછળ, બ્રહ્માજી જેવા પેાતાના પુત્રીની પાછળ, વિષ્ણુજી સત્યભામા, રૂક્ષ્મણી આદિની પાછળ, ઇન્દ્ર અહલ્યા તાપસીની પાછળ પાગલ બનીને કામદેવના નિશાળીરૂપે જ પ્રસિદ્ધ છે. માટે હું મહાવીરસ્વામિન! તેઓ કોઈ કાળે પણ ઇશ્વરપદ ધારણ કરવા માટે સમથ' નથી, માટે સત્યામાં કામવિજેતા આપશ્રી હાવાથી આપ જ ઇશ્વર છે, પરમાત્મા છે, દેવાધિદેવ છે, સજ્ઞ છે અને તીથ કર છે, કેમકે આખાએ સંસારને Page #550 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહે ભમ્મસાત્ કરનારા અગ્નિદેવને સમુદ્રનું પાણી શાંત કરી દે છે. તથાપિ વડવાગ્નિ તે સમુદ્રને પણ સ્વહા કરવાની તાકાત રાખે છે. તેવી રીતે સાધારણ માનવસમૂડના માન્ય દેવેાને કામદેવે વશમા કર્યાં છે અને કામદેવને આપે વશમાં કર્યાં છે. આ પ્રમાણે સ્તવીને ગૌતમે પૂછ્યું કે હે પ્રભુ! પલાશ નામની વનસ્પતિ એક જીવવાળી છે ? કે અનેક જીવવાળી ? જવાબમાં ભગવ તે કહ્યું કે હું કેવળજ્ઞાન કામિન! ગૌતમ! ઉત્પલની તેમ જ પલાશની વક્તવ્યતા સમજવી. વિશેષમાં પલ!શની ઉત્કૃષ્ટ અવગાહના એ કાડાથી નવ કાશ સુધી (ગગૃતિ પૃથ)ની જાણવી તથા દેવસેાનિના દેવાને પલાશમાં ઉપપાત થતા નથી, યદ્યપિ ઉત્પલ અને લાશમા વનસ્પતિત્વ એક સમાન ઢુંવા છતા પણ, જાતિની અપેક્ષાએ ઉત્પલની જાતિ ઉત્તમ છે અને પલાશની હીનજાતિ છે. માટે દેવાના ઉપપાત ઉત્પલાદિ ઉત્તમ વનસ્પતિમા શકય છે અને પલાશમાં શકય નથી. કેટલીક વનસ્પતિઓમાં પુણ્યહીનતા હેાવાથી ઉત્તમવર્ગના અનુષ્યને ભેગ્ય નથી. જ્યારે ઉત્તમ વનસ્પતિએ હીન જાતિવાળા મનુષ્યાને ભાગ્ય મનતી નથી. પુષ્પમાં પણ હીન જાતિના અમુક પુષ્પા દેવાધિદેવ તીર્થં કરના ચરણામાં ચડતા નથી અને ઉત્તમ પુષ્પા આસુરી શક્તિસમ્પન્ન દેવેને માટે પણ નથી હાતા. જાનવરોમાં પણ કૂતરા, ખીલાડા, કાગડા, ભુંડ, ગધેડા આદિ હીન જાતિના અર્થાત્ પુણ્યહીન છે અને કબુતરા, ગાય, ભેસ, હાથી, પેાપટ, માર આદિ ઉત્તમ જાતિના મનાયા છે, માટે જ જૈન વાણી કહે છે કે દેવાના જીવે હીન જાતિના પલાશમાં ઉત્પન્ન થતા નથી. Page #551 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૩ ૪૯૧ આ જીવમાં કૃષ્ણ નીલ અને કાપત લેશ્યા હોય છે, પણ તે લેશ્ય હેતી નથી કારણ બતાવતા ભગવંતે કહ્યું કે તેજેલેશ્યા યુક્ત દેવે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય ત્યારે તેમનામાં તેજલેશ્યાને સદ્ભાવ હોય છે પણ પલાશમાં દેવે અવતરતા નથી. માટે જ આ છ તેજલેશ્યાવાળા નથી. ચરાચર જીવની ગતિ આગતિ પુણ્ય પાપ આદિને જાણનારા ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામી આદિ પિતાના સંયમની સાધનામાં અપ્રમાદી બન્યા. ત્રીજો ઉદ્દેશક સમાસ 0 : 260) Page #552 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૪ કુંભક વનસ્પતિની વક્તવ્યતા દયાના મહાસાગર, અહિંસાના પૂર્ણ આરાધક, જગતની શાંતિ માટે સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રચારક તથા કરોડ કરોડ દે, દેવેન્દ્રો, અસુરેન્દ્રોથી પૂજિત અને પરિવૃત ભગવંત મહાવીર સ્વામીને સ્તવતાં ગૌતમસ્વામીએ કહ્યું કે, ત્રિલોક્યખ્યાત આપશ્રીને મહિમા હંમેશાને માટે સો જીને અચિંત્ય જ રહ્યો છે. અને મારા માટે તે વિશેષ પ્રકારે, કેમકે તમારે મારે અંતર જ્યારે પૂરાશે ? કોણ પૂરશે? કેવી રીતે પૂરાશે? હે પ્રભે! આપશ્રી પોતે નિર્ગુણ છે, જ્યારે હું સગુણ છું. આપશ્રી નિષ્ક્રિય છે, જ્યારે હું સક્રિય છું. આપ નિષ્કર્મા છે, અને હું સકર્મા છું. તમે નિષ્કલંક છે, હું સકલંક છું. આપ નિષ્કળ છે, જ્યારે હું સકળ છું. આપ નિરૂપાધિક છે, જ્યારે હું પાધિક છું. તમે રૂપ વિનાના છે, હું રૂપવાન છું. તમે બ્રહ્મસ્વરૂપ છે, હું અબ્રહ્મ છું. તમે વેદ વિનાના છે, હું વેદવાળે છું. તમે અમલ છે, હું સમલ છું. Page #553 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૪ ૪૯૩ આટલા ખધા અંતરને આપશ્રી ધ્યાનમાં લે અને હું પણ નિર્ગુણુ ખતુ, નિષ્ક્રિય મનુ, નિષ્કલંક બનું, નિરૂપાધિકત્વ મેળવું, રૂપરહિત બનું, બ્રહ્મરૂપી થાઉં, અવેદી અનુ' અને કર્માંના મલેનેા ક્ષય કરી અમલ મનવા પામું. આ પ્રમાણે ભગવતની શ્ર્લેષાત્મક સ્તુતિ કર્યા પછી પૂછ્યું કે, હે પ્રા! કુ’ભિક વનસ્પતિ એક જીવવાની છે? કે અનેક જીવવાળી ? જવાબમાં ભગવતે કહ્યું કે, પલાશની જેમ જ કુ ભિક વનસ્પતિ માટે જાણુવું કેવળ એમની ઉત્કૃષ્ટ અવગાહના વર્ષ પૃથત્યુ એટલે એ વર્ષોંથી નવ વર્ષની સુધી છે. આ રીતે ભગવંતની વાણીને પ્રમાણભૂત માનીને પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીજી ભગવ ́તની યથાથવાદિતા પ્રત્યે શ્રદ્ધાળુ બન્યા. મ ચેાથેા ઉદ્દેશ સમાસ 1 Page #554 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક–પ 'નાલિક ની વક્તવ્યતા સમવસરણમાં બિરાજમાન, તીર્થકરપદ શોભિત ભગવંત મહાવીરસ્વામીને વંદન કરી સ્તુતિ કરતાં ગૌતમસ્વામીએ કહ્યું કે, “આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ દાવાનળથી દગ્ધ થયેલા 'પ્રાણીઓને માટે મેઘના નીર જેવા દેવાધિદેવ ભગવંતને અમે નમીએ છીએ.” સંસારની માયાને સેવનારા જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મેહકર્મરૂપી ધૂળને નાશ કરવામાં પવનની જેવા આપશ્રીને અમે મન-વચન અને કાયાથી ભાવપૂર્વક સ્તવીએ છીએ.” સંસારની માયારૂપી પૃથ્વીના પેટાલને ફેડવા માટે હળની જેવા, પતિતપાવન, ભગવંતને અમે અમારા શ્વાસશ્વાસે લાવાર મરીએ છીએ.” “કલ્પાંતકાળના વાવાઝેડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે જ મેરૂ પર્વતની જેવા ધીર-ગંભીર જિનેશ્વરદેવેને અમે ત્રિકાળ પ્રમીએ છીએ.” સર્વશિષ્ટ ધ્યાનની પ્રક્રિયારૂપી તાપવડે સૂર્યની જેમ, અનંતકાળના ઉપાર્જન કરેલા કર્મોના વિપાકરૂપી કાદવને જે Page #555 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-પ કલ્પ વર્ધમાનસ્વામીએ સૂકવી દીધા છે, તે સર્વજ્ઞ સર્વદશી અરિહંત પરમાત્માઓ સૌ જીવોનું કલ્યાણ કરવા માટે થાઓ.” આ પ્રમાણે ભાવસ્તવના કરીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભે! નાલિક નામની વનસ્પતિ શું એક જીવવાળી છે? અથવા અનેક જીવવાળી ? જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! ચેથા ઉદ્દેશામાં કુભિકસ્થ જીવન માટે જે કહેવાયું છે, તે પ્રમાણે નાલિક વનસ્પતિ માટે પણ જાણવું. અને પર્ષદા પ્રસન્ન થઈ. ; પાંચમે ઉદેશે સમાપ્ત : જિક ક , 3 ન ક7. * , ' થઇ! - : IIMa 1 - જ છે 1 આ Page #556 -------------------------------------------------------------------------- ________________ " શતક અગયારમું : ઉદ્દેશક-૬ પદ્મ સંબંધી વક્તવ્યતા: સમવસરણમાં બિરાજમાન થયેલા, ત્રિલોકીનાથ ભગવાન મહાવીરસ્વામીને દ્રવ્ય અને ભાવથી નમસ્કાર કરતાં ગૌતમમીએ નીચે પ્રમાણે સ્તવના કરી... * “હે પ્રભો! તમારા શરણને સ્વીકાર કરનારા જીનાં શુભ કમેને કરનાર હોવાથી તમે જ બ્રહ્યા છે. જન્મ–જરા અને મૃત્યુના ચક્રાવામાંથી સો જેને બચાવવામાં વિઘણુ જેવા છે.” તથા “પાપી-કામી તથા લેભી માણસેનાં અશુભ કર્મોને ખંખેરી નખાવવામાં શંકર જેવા હે નાથ! તમે મારા કર્મોને પણ હણનારા થાઓ જન્મ–જરા અને મૃત્યુથી ભયગ્રસ્ત બનેલા સ સારના પ્રાણી માત્રને દુઃખી જોઈને હે કરુણાસાગર ! તમે રાજપાટને ત્યાગ કર્યો, તથા જીવ માત્રને સુખી બનાવવાને માટે પરિષહેને સહન કર્યા. ત્યાર પછી કેવળજ્ઞાનના માલિક બનેલા હે દયાળુદેવ! તમે અમને કેવળજ્ઞાન દેવાવાળા થાઓ.” નિષ્કારણ વરી બનેલે અધમાધમ સંગમદેવ જ્યારે આપશ્રીન અસહ્ય ઉપસર્ગો કરી રહ્યો હતો તે સમયે તમારા આત્માના પ્રદેશમાં અનાદિકાળથી. સત્તાના સ્થાનને જમાવી બેઠેલ કોય પિતાયા જ ધમધમી રહ્યો હતો, અને જાણે! કહેતે હાય છે કે, અનાદિકાળના મારાં માલિક આ વર્ધમાનસ્વામી મને ઘેડ પણ ઈશારો કરે તે આંખના પલકારે આ અધમાધમ Page #557 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૬ ૪૯૭ દેવના હાડ કે હાડકા ખાખરા કરી નાખું; પરંતુ સંસારના અદ્ધિતીય વૈદ્ધા જેવા હે મહાવીર સ્વામિન્ ! તમે જીવલેણ હુમલા કરનાર સંગમદેવ પ્રત્યે દયાભાવ લાવનારા બન્યા, અને આ તરંગ શત્રુ એવા ક્રોધભૂતને મારી મારીને સમૂળ નાશ કર્યો. સમતા ધર્મની ચરમ સીમાએં પહોચેલા એવા છે મારા નાથ! તમે મારા ભવભવને માટે સાર્થવાહ જેવા બનીને એવી શક્તિ મને પણ આપો, એવી મારી સવિનય પ્રાર્થના છે. અને પ્રશ્ન પૂછતાં કહ્યું કે હે પ્રભે! પનામક વનસ્પતિમાં એક જીવ છે કે અનેક? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ ! ઉત્પલના વિષયની જેમ આ પદ માટે પણ જાણવું. અને ગૌતમ આદિ પિતાના સંયમમાં સાવધાન બન્યા. દૂ છો ઉદ્દેશ સમાસ - Page #558 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૭ કર્ણિકા વનસ્પતિ માટેની વક્તવ્યતા સિંહ લ ન લાંછિત, કેવળજ્ઞાનથી ઝળહળતા, સર્વ શ્રેષ્ઠ પરમાત્મા, યથા વાદી, સ યમે પદેષ્ટા, સમવસરણુસ્થ ભગવ ત મહાવીરસ્વામીને વંદના કરીને, ગૌતમસ્વામીજીએ આ પ્રમાણે ભગવતને સ્તન્યા • હે પ્રભુ! ક્ષાત્રતેજે ઝળહળતા, ત્રિશલા મહારાણીના પુત્ર, સિદ્ધાર્થ રાજાના નંદન, જ્ઞાતવશ જેવા ઉત્તમેાત્તમ ખાનદાનના રત્ન, સુવર્ણ સમાન કંચનકાય, ઋષભનારાચ સ`ઘયણના ધારક, સમચતુરસ્રસ સ્થાનથી દેદીપ્યમાન, શરીરથી કામળ અને આત્મશક્તિથી વજા જેવા આપશ્રી મારા પ્રત્યેક શ્વાસેાશ્વાસમાં સ્મૃતિરૂપે પધારે ’ લેાભીઓને લેાભરૂપી રાક્ષસથી મૂકાવનારા, કામીઓને કામરૂપી ગુંઠાથી મચાવનારા, ક્રોધીઓને ક્રોધરૂપી ચ’ડાલથી રક્ષણ આપનારા, માયારૂપી નાગણુના ઝેરથી નાશ પામેલા માણસેાને દેશનારૂપી અમૃત પીવડાવનારા, હે જગદુદ્ધારક! હે નાથ ! તમે મારા કષાયા(અંતર'ગ શત્રુએ)ને દૂર કરાવનારાએ થાએ. હે યથા વાદિન ! ભગવાન્ ! અમે તમારા યથા વાદને સત્કારીએ છીએ અને શ્રદ્ધાપૂર્વક આત્મમ્રાત કરીએ છીએ, તે પણ એટલું તેા જરૂર કહીશું કે આપશ્રીના યથાવાને સમજવા માટે માયાવાદ, શૂન્યવાદ, પ્રકૃતિ, પુરૂષવાદ, જૈમિનીના વૈદ્રિક હિંસાવાદ, ચાર્વાકને નાસ્તિકવાદ, તથા અનીશ્વરવાદીના ઈશ્વર Page #559 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૭ ४८ નિરાકરણવાદ આદિ વાદની પર પરાને જાણ્યા પછી જ તમારા યથાર્થવાદનું સત્યાર્થરૂપે દર્શન અમે કરી શક્યા છીએ. આવી રીતે સ્તવના કરીને ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રભો ! કર્ણિકા વનસ્પતિ માટે આપશ્રી શું કહે છે? જવાબમા ભગવતે કહ્યું કે ઉત્પલસ્થ જીવની જેમ આના માટે પણ સમજી લેવું. એટલે કે ૩૩ કારથી જે પ્રમાણે ઉત્પલ માટે કહેવાયું છે તે પ્રમાણે જ કર્ણિકા માટે જાણવું. ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે સત્ય છે, અરિહંતોની વાણી સર્વથા સત્ય છે, યથાર્થ છે. છેસાતમો ઉદ્દેશ સમાપ્ત . . Page #560 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૮ નલિન વનસ્પતિ માટેની વક્તવ્યતા : દેવાધિદેવત્વને પ્રાપ્ત થયેલા માટે જ સમવસરણમાં બિરાજમાન આ ચાલુ અવસર્પિણ કાળના ચરમ તીર્થકર ભગવંત મહાવીરસ્વામીના અનન્ય અંતેવાસી ગૌતમ સ્વામીએ દેવાર્ય મહાવીરસ્વામીને સાદર વંદના કરતાં કહ્યું કે, હે પ્રભો ! અન ત જ્ઞાન અને અનંત દર્શનને પામેલા આપ શ્રીમંતના મુખેથી પ્રસારિત થયેલી વાણું જ વિષય અને કષાયના તાપમાં તપાઈ ગયેલા જગત જીવોને સમાધિ અને શાંતિ આપનારી છે, આનદ તથા મંગળ દેનારી છે, ઋદ્ધિ અને સમૃદ્ધિને કરાવનારી છે જેમ વૈશાખ અને જેઠ મહિનાના સૂર્યના તાપથી તપાઈ ગયેલા માનવેને અષાઢ મહિનાની મેઘધારાએ શું ઠંડક નથી આપતી? એજ પ્રમાણે પિતાના દુઃખથી દુખિત થયેલા, અપરાધેથી અપરાધિત બનેલા, કષાયેથી કષાયિત થયેલા, અને વિષયોથી વિષણ થયેલા સંસારના જીને હે પ્રભો! તમારી વાણી સિવાય બીજુ એક પણ આલંબન નથી જ. ત્યારે જ પ્રતિદિવસ સાત સાત માણસોની હત્યા કરનારો અર્જુનમાળી, ચાર મહાહત્યા કરનારે દઢપ્રહારી, વિષય વાસનામાં લંપટ બનીને લોહી લુહાણ થયેલ ચિલાતીપુત્ર, નરકભૂમિની યોગ્યતાવાળા ચંડકૌશિક આદિનું શમન, તથા પાપી, કામી, પતિત, દલિત આદિ અગણિત પ્રાણ ને ઉદ્ધાર કરનાર આપની વાણી જ છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૮ ૫૦૧ હે પ્રભો ! તમારા શાસન પ્રત્યે દ્વેષ ઈશ્વ આદિને રાખનારા બીજા વાદીઓ પોતાના નામની પાછળ ગમે તેવા વિશેષણ ભલે લગાડી લેશે, તે પણ તમારી યથાર્થ વાદિતાનું ઉલ્લંઘન કરવાની શક્તિ કેઈની પાસે પણ નથી કેમકે યથા સ્વરૂપ પદાઈને યથાર્થ નિર્ણય તમે જે પ્રકારે કર્યો છે અને કરે છે, તે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી. આવી રીતે સ્તવના કરીને ગૌતમસ્વામીએ પૂછયું કે પ્રભે! વનસ્પતિ વિશેષ “નલિન” શું એક જીવ વાળી છે કે અનેક જીવવાળી ? જવાબમાં ભગવંતે કહ્યું કે ઉત્પલ માટે જે વક્તવ્યતા છે તે નલિન માટે પણ સમજવી. યાવત્ સ સારવત જીવમાત્ર ત્યાં અન તવાર ઉત્પન્ન થયો છે, અને એ છે. ભગવંતની વાણથી પ્રસન્ન થયેલા ગૌતમસ્વામીએ વાર વાર વંદના કરી અને સમાધિસ્થ થયાં O : 10 ; આડમે ઉદ્દેશ સમાપ્ત. Page #562 -------------------------------------------------------------------------- ________________ શતક અગિયારમું : ઉદ્દેશક–૯ શિવરાજ ઋષિની વક્તવ્યતા તે કાળે તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતુ તેની બહાર ઈશાન દિશામાં સહસ્સામ્રવન નામે ઉદ્યાન હતું, જે વસંત, હેમન્ત, ગ્રીષ્મ આદિ ઋતુઓના ફૂલે અને ફળોથી સંપન્ન હતુ . માટે ન દનવન કરતા પણ વધારે સુંદર હતું. શીતલ અને સુગધી હવાથી સોના મન પ્રસન્ન કરતું, તે ઉદ્યાન કંટાદિ ઉપદ્રવથી સર્વથા રહિત હતું તે નગરમાં હિમાચલ પર્વતની જેમ શિવરાજા નામે રાજા હતે, મલયાચલ અને સુમેરૂ પર્વતની જેવી તેની શક્તિ હતી, ધારિણે નામે પટ્ટરાણી હતી, હાથપગના કમળ તળીયાવાળી તે રાણુને શિવભદ્ર નામે રાજકુંવર હતું, તે કુવર શરીરથી કમળ, ઉત્તમ લક્ષણોથી યુક્ત હતો. જેમ જેમ ઉમર વધતી ગઈ તેમ તેમ તેનુ મન રાષ્ટ્રનું નિરીક્ષણ કરવામાં, પૂજાનું ધ્યાન રાખવામાં દેશની આબાદી વધારવામાં કેન્દ્રિત થતું ગયુ, માટે પ્રજાને અતિપ્રિય તે કુમાર શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં પારંગત થયે. એકદા શિવરાજાને રાત્રિના સમયમાં પોતાના રાજ્યની ચિંતા કરતાં એવા ભાવ જાગ્યા કે, મારા પૂર્વભવીય પુણ્ય કર્મોને લઈ મને રાજ્યઋદ્ધિ, પુત્ર પરિવાર આદિ મળ્યા છે, તેમજ તેમાં વૃદ્ધિ પણ થતી રહી છે આ બધું જે ભગવાઈ રહ્યું છે. તે પાપકર્મોની માફક વિજળીના ચમકારા જેવું છે, યુવાવસ્થા નદીના પ્રવાહ જેવી છે, કુટુંબ કબીલા આખના પલકારાની જેમ Page #563 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૦૩ સ્થાયી છે, કાયા સ ધ્યાના રંગ જેવી છે. માટે આ બધા ભૌતિક માટે જ ચંચલ પદાર્થો મારા પુણ્યની સાથે સમાપ્ત થાય તે શું ઈચ્છવાયેગ્ય છે? કે મળેલી પુણ્યસામગ્રી દ્વારા આત્મહિત સાધવુ વ્યાજબી છે ? આ પ્રમાણે વિચાર કરતાં રાજાને એક જ વસ્તુ સમજાઈ કે આકાશના રંગ જેવા મારા ! પુણ્ય કર્મો, યુવાવસ્થા, પુત્રપરિવાર, મારા શરીરના રૂપર ગ, મારી સાથે વિશ્વાસઘાત કરીને મને રેવડાવે તે પહેલાં જ હું ધર્મધ્યાનમાં સ્થિર થઈને આત્મહિત સાધી લઉં તથા રાજકુમારને રાજ્યાભિષેક કરીને શ્રમણોને યોગ્ય લેઢાની લેઢી, લોઢાની કડાઈઓ, ચમચા આદિ પાત્રને તૈયાર કરાવી લઉ અને વાનપ્રસ્થ તાપસે જ્યાં રહે છે ત્યાં જઈને હું પણું તાપસધર્મ સ્વીકારી લ્યા રહું. તાપસેના ભેદ નીચે પ્રમાણે છે – હોત્રિ–અગ્નિહોમ (હવન) કરનારા. ત્રિ-વસ્ત્રધારી તાપસે ત્રિ-ભૂમિ પર શયન કરનારા તાપસે. જજ્ઞ – જ્ઞ-યાગ કરી જીવન પાવન કરનારા. શ્રાદ્ધ-શ્રાદ્ધ ધર્મને શ્રેષ્ઠ માનનારા. સ્થી–ભજનપાત્રને ધરનારા ડિપારી-કમંડળને રાખનારા. સંતોસ્ટ-દાંત વડે ચાવીને ફળોને ખાનારા. મેષ-પાણી ઉપર તરીને સ્નાન કરનારા. સમકા–વારંવાર પાણી ઉપર તરીને સ્નાન કરનારા. Page #564 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ નિમન-પાણીમાં ઘેાડીવાર ડુબકી મારી સ્નાન કરનારા. સત્રક્ષા-પહેલા માટી ચાળે પછી સ્નાન કરનારા. ઉર્ધ્વ સૂયજ્ઞ-નાલી ઉપરના અ ગેાને ખજવાળનારા. સદ્દ.ચ-નાભી નીચેના મ’ગે ને ખજવાળનારા, રક્ષિ-પૂર્વ દિશા તરફ વહેતી ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનારા. ૫૦૪ ઉત્તરવું—ગંગા નદીના ઉત્તર કિનારે રહેનારા. ગવદમાય-શખ વગાડીને ભેજન કરનારા જીદમય –નદી કિનારે શબ્દ કરી ભેજન કરનારા. મૃત્રુન્ધ-મૃગના માસનુ ભાજન કરનારા. નૈસ્તિત્તાપસ-હાથીના માંસનુ ભેાજન કરનારા [વિજ્ઞાાત્ર-જળ સ્નાન વડે સદૈવ ભીના કપડા પહેરનારા. અનુવાસસ્-નગ્નાવસ્થામાં પાણીમાં બેસી રહેનારા. વહવાસસુ-વલ્કલ પહેરનારા ૨૦વાસસ્–કથાને ધરનારા, અનુમક્ષિળો-કેવળ પાણી જ પીનારા, વાયુમલો-માત્ર વાયુને જ આહાર કરનારા. એવાજમક્ષી-શેવાલનેા આહાર કરનારા મૂાારી-માત્ર મૂળના જ આહાર કરનારા. વારૢારી-સૂરણ-કંદને ખાનારા. પત્તાĚારી-પાંદડાનેા જ આહાર કરનારા. જુવારૢારી-માત્ર પુષ્પાના ભેજક Page #565 -------------------------------------------------------------------------- ________________ પ૦૫ શતક ૧૧મું ઃ ઉદ્દેશક-૯ તયાણા-છાલને આહાર કરનારા, છારી-ફળોને ખાનારા aોનાણારી-કેવળ બીજ ભેજક જીર્ણભૂત થયેલા કંદ, ફળ, પત્ર, પુષ્પને ખાનારા, દંડને ઊંચે રાખી ચાલનારા, વૃક્ષેનાં મૂળમાં બેસનારા, મંડળાકારે નિવાસ કરનારા, જંગલમાં રહેનારા, પાણીથી દિશાઓનું સિંચન કરી ફળફળાદિને આહાર કરનારા ઇત્યાદિક તાપસે ગંગા નદીના તટે રહેતા હતાં. તે બધા સુર્યના તડકામાં પંચાગ્નિ આતાપના કરનારા હતાં. આ પ્રમાણે આતાપનાનું સેવન કરીને ચણા સેકવાનાં પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠના અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ પોતાના શરીરને આતાપનાજન્ય પીડા આપનારા હતા. આ બધા તાપમાંથી જે દિશાક્ષી તાપસ છે, તેમની પાસે જઈને મુંડિત થાઉં અને દિશા પ્રેક્ષક તાપસ રૂપ પ્રવ્રજ્યાને અગીકાર કરું અને પ્રવૃજિત થઈ હું આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીશ “મારે નિરંતર છઠ્ઠને પારણે છઠ્ઠની તપશ્ચર્યા કરવી અને પારણના દિવસે પૂર્વાદિ કેઈપણ એક દિશામાથી જેટલાં ફળાદિક મળે તેનાથી પારણુ કરવુ ” આ વ્રતને દિશ ચક્રવાલ કહે છે. એક પારણામાં પૂર્વ દિશા તરફથી, બીજા પારણામાં દક્ષિણ આદિ ગમે તે દિશામાંથી લાવેલા ફળોનું પારણું કરવું. આ તપ કરનારે બંને હાથ ઉચા રાખીને ઉભા રહેવું પડે છે. આ પ્રમાણે શિવરાજાએ સંકલ્પ કર્યો. બીજા દિવસના પ્રાત:કાળે તાપસધર્મને ચગ્ય પાત્રો, ચમચાઓ, તાંબાનું કમંડળ વગેરે તૈયાર કરાવ્યા પછી Page #566 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પોતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયે તમે યથાશીઘ્ર હસ્તિાનપુર ગામને બધી રીતે સાફસૂફ કરાવે, શણગારે, આ પ્રમાણેની રાજાની આજ્ઞા મેળવ્યા પછી કૌટુંબિક પુરૂષોએ નગરના રસ્તાઓ પર પાણું છ ટકાવ્યું અને વજા પતાકા આદિથી નગરને સારી રીતે શણગારી રાજાને ખબર આપ્યા. રાજા તરફથી પુનઃ રાજસેવકોને આજ્ઞા આપવામાં આવી કે તમે રાજ્યાભિષેકને શોભે તેવા પ્રકારની બધી સામગ્રી ભેગી કરે, અને તત્કાળ બધી સામગ્રી એકત્ર કરવામાં આવી, ત્યારપછી શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક, રાજેશ્વર, તલવર, માંડલિક, કૌટુંબિક, મત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમર્દક, શ્રેણી, સેનાપતિ, દૂત, સન્ધિયાલ આદિથી પરિવૃત થઈને શિવભદ્રકુમારને પૂર્વાભિમુખે સિહાસન પર બેસાડવામાં આવ્યું. ત્યાર પછી ઘણી જાતના સુવર્ણ કળશ વડે મોટા આડંબર યુક્ત સ્નાન કરાવ્યું. યાવત અમૂલ્ય આભૂષણોથી સુશોભિત કર્યો અને આશીર્વાદ આપે. હે નન્દ! તું શત્રુપક્ષ પર વિજય મેળવજે. દેવોની વચ્ચે જેમ ઈન્દ્ર શોભે તેમ તુ સ્વજનોની વચ્ચે શોભાયમાન થજે.” “તારાઓમાં ચંદ્રની જેમ, નાગોમાં ધરણની જેમ, મનુષ્યમાં ભરતની જેમ, તું દેદીપ્યમાન બનજે અને અનેક વર્ષો સુધી રાજ્યસુખ સંસારસુખનો ભક્તા બનીને દીર્ધાયુ થજે ” આવા મંગળ વચનોથી શોભતા શિવભદ્ર નામના રાજા હસ્તિનાપુર નગરની રાજગાદી પર રાજ્ય કરી રહ્યા છે. * એમાં એ દીપ્યમાન સ દીર્ધાયું ત્યારપછી તિથિ, નક્ષત્ર, કરણ, વેગ, લગ્ન અને નવમાંશને અનુકૂળ સમય આવ્યો ત્યારે શિવરાજાએ પોતાના મિત્ર, Page #567 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૦૭ સ્વજન, જ્ઞાતિ, આદિના માનવને આમંત્રણ આપે છે, અને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આદિ પદાર્થો વડે તેમનું સ્વાગત કરે છે સ્વાગત કરીને પોતાના આત્મી પાસે તાપસધર્મ સ્વીકારવા માટેની અનુમતિ માંગે છે અને સ્વજનો અનુમતિ આપે છે અને તે રાજા પહેલાથી તૈયાર કરાવેલા કડાઈ, કડછી, તાંબાનું કમંડળ આદિ લઈને ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપ પાસે પહોંચી ગયો. મુ ડિત થઈને, દિશા પ્રચ્છક તાપસ દીક્ષા અંગીકાર કરે છે અને આ પ્રમાણે અભિગ્રહ ધારણ કરે છેઃ “હું આજથી જીવનપર્યત છઠ્ઠના પારણે છઠ્ઠની તપશ્ચર્યા દરમ્યાન બને હાથ ઉંચા રાખીને આતાપના લઈશ અને પારણાના દિવસે અમુક દિશામાંથી મળેલા ફળાદિકથી પારણું કરીશ.” આ રીતે શિવરાજર્ષિએ દિશાચક્રવાલ નામના તપને પ્રારંભ કર્યો, અને પ્રથમ છઠ્ઠ (બે દિવસની તપશ્ચર્યા) પૂર્ણ થયે છતે આતાપના ભૂમિ પરથી નીચે ઉતર્યા, વલકલ વસ્ત્રનું પરિધાન કર્યું, અને પોતાની ઝૂંપડીમાં આવ્યા. આવીને વાંસની સળીમાથી બનાવેલું “કિડિન” નામનું પાત્ર વિશેષ લીધું, તથા પૂર્વ દિશા તરફ ફળ શોધવા માટે નીકળી પડ્યા, અને તે દિશાના લેકપાલ સોમદેવને આ પ્રમાણે પ્રાર્થના કરી. ૮ પર્વ દિશાના અધિપતિ હે સેમ ! ધર્મસાધનામાં પ્રવૃત્ત થયેલા એવા આ શિવરાજર્ષિનું સંરક્ષણ કજો ” હે લેકપલ! તમારાથી સુરક્ષિત આ પૂર્વ દિશામાથી જે કંઈ કંદ, મૂળ, છાલ, પાન, ફળ, બીજ અને લીલી વનસ્પતિ મળી શકે તે માટે આપ મને આજ્ઞા આપો.” કર્યો, અને પ્રથમ નીચે ઉતર્યો, વરજવસને સળીયે Page #568 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ F આ પ્રમાણે પ્રાથના કરી તે ઋષિ પૂર્વ દિશા તરફ આગળ વધ્યા, અને જે કંઈ મળ્યુ. તે વાંસપાત્રમાં નાખી લીધા. ત્યાર પછી હવનને ચેાગ્ય દ, કુશ આદિ લીધા અને ઝુ પડીમાં આળ્યે, વાંસપાત્ર એક બાજુ મૂકયું. ત્યાર પછી યજ્ઞવેદીને વાળી ઝુડીને સાફ કરી, તથા લીંપી પેાતીને હવન કરવા ચેાગ્ય બનાવી, પછી ગંગા નદીના પ્રવાહમા ઉતર્યાં, ડુબકી મારી, જલક્રીડા કરી આમ તેમ તર્યાં, અને માથા ઉપર પાણી નાખ્યું, માચમન કર્યું. દેવતાઓને તથા પિતૃએને જલાંજલી આપી પાણીમાંથી બહાર નીકળ્યેા અને યજ્ઞવેદિકામાં અગ્નિને પ્રજવલિત કર્યાં, જેમા લાકડા, સમિદ્યોને હામ્યા. પછી અગ્નિની દક્ષિણ દિશા તરફ નીચેની સાત વસ્તુઓને મૂકી. ૫૦૮ ૧. કથા-ઉપકરણ વિશેષ ૨. વલ્કલ–વૃક્ષની છાલના વસ્ત્ર. ૩. ન્યાતિસ્થાન-દીપપાત્ર ૪. શય્યાના ઉપકરણ ૫. કમડળ ૬. કાનિમિત દડ ઉપર પ્રમાણેની છએ વસ્તુએને ગાઢવીને સાતમે પેાતે પણ એસી ગયા. ત્યાર પછી મધ, ઘી અને તાંદુલની અગ્નિમાં આહુતિ આપી, અને હેામાઈ ગયેલી વસ્તુઓથી ચરૂ તૈયાર કર્યાં. ( ચરૂ એટલે પાત્ર વિશેષ) આ પાત્રમાં પકાવેલા દ્રવ્યને, વૈશ્વદેવને એટલે કાગડાદિને અન્નપ્રદાન કર્યું.. પછી અતિથિને જમાડ્યા. ત્યારબાદ પાતે લેાજન કર્યું. આ પ્રમાણે આગળ વધતા Page #569 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૦૯ છઠ્ઠ તપશ્ચર્યાના પારણે જુદી જુદી દિશાઓમાં જાય છે. વિધિ ઉપર પ્રમાણે આ પ્રમાણે દિશાચક્રવાલ તપની આરાધનામાં નિરંતર આતાપના લેતાં આરાધના કરે છે સ્વભાવમાં સરળતા, નમ્રતા આદિ ગુણો હોવાથી અવધિજ્ઞાનાવરણી કમને ક્ષપશમ થયે છતે, ઈંહા-આપોહ-માર્ગણ અને ગષણા કરતાં તે ઋષિને વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું. જે સાત દ્વીપ અને સાત સમુદ્ર સુધીની મર્યાદાવાળું હોવાથી ઋષિજીને ૧૪ રજુ (પૂ.બ્રહ્માંડ)માં સાત જ દ્વીપ છે અને સાત જ સમુદ્ર છે, એટલું જ વિલ ગજ્ઞાન થવાથી પતે સમજી બેઠા કે, સ સાર આટલે જ છે, જે મારા જ્ઞાનમા અવભાસિત છે. ત્યાર પછી આપના ભૂમિથી નીચે ઉતરીને વલ્કલ પહેર્યો અને પિતાની ઝુંપડીમાં આવ્યા, આવીને પોતાના બધાએ ઉપકરણો લઈને હસ્તિનાપુર નગરમાં જ્યાં તાપસના આશ્રય હતાં ત્યાં આવ્યા, અને ત્યાંના સૌની વચ્ચે શિવરાજર્ષિએ કહ્યું કે મને બ્રહ્મજ્ઞાન થયું છે, જેનાથી હું કહું છું કે સાત દ્વીપ અને સાત સમુદ્ર જ સંસાર છે. તે સિવાય એકે દ્વીપ અને સમુદ્ર નથી જ. તે દ્વીપને અને સમુદ્રોને હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું, અને તે જ્ઞાનનું વર્ણન હું બીજાને સંભળાવી શકું છે, આવી રીતનું અતિશય સમ્પન્ન જ્ઞાન અને દર્શન અને ઉત્પન્ન થયું છે. શિવરાજર્ષની આ વાત સાંભળીને હસ્તિનાપુરના લેકે પરસ્પર આ પ્રમાણે વાતે અને ચર્ચા કરતાં થયા કે “ઋષિજીનું આ કથન આપણે સત્ય શી રીતે માની શકીએ ? કેમકે કથનમાં કેઈ યુક્તિ નથી–પ્રયુક્તિ નથી. આવી રીતે ગામના લેકે જે સમયે ચર્ચા-વિચારણા કરી રહ્યાં હતાં તેવા સમયે જ “અનંત Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંસારમાં અસંખ્યાત દ્વીપસમુદ્રોને પોતાના અનંત જ્ઞાન વડે પ્રત્યક્ષ કરનારા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામી પોતાના ૧૪ હજાર ઉત્કૃષ્ટ મુનિઓ, ૩૬ હજાર સાધ્વીઓથી પરિવૃત થયેલા અને ગ્રામાનુગ્રામ પરિભ્રમણ કરતા જગજજીવોના કલ્યાણાર્થે, હસ્તિનાપુર પધાર્યા અને ગામના લોકો ભગવંતને વંદના તથા ધર્મોપદેશ સાંભળવાને માટે સમવસરણમાં આવ્યા. તેવા સમયે મહાવીરસ્વામીના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધર ભગવંતની આજ્ઞા લઈને ગોચરી માટે નીકળ્યા, અને ગામના લેકેથી શિવરાજર્ષિની વાત સાંભળીને ગૌતમસ્વામીજી પણ સમવસરણમાં આવ્યા, અને શંકાનિવારણાર્થે ભગવંતને પૂછયું કે, હે પ્રભે! શિવરાજર્ષિ સંસારમાં સાત દ્વીપ અને સમુદ્રોની પ્રતિપાદન કરે છે. આ વિષયમાં આપશ્રીનું મંતવ્ય શું છે? શું સાત જ દ્વીપ છે? અને સમુદ્રો પણ સાત જ છે? જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! શિવરાજર્ષિનું આ મંતવ્ય સત્ય નથી, પણ મિથ્યા છે આ વિષયમાં હું તે એમ કહું છું કે અસંખ્યાત દ્વીપ અને અસ ખ્યાત સમુદ્રો છે ગૌતમ! આ કાકાશમાં જબૂદ્વીપ આદિ દ્વીપ અને લવણ સમુદ્રાદિ જે સમુદ્રો છે તે સંસ્થાન (આકાર)ની અપેક્ષાએ એક સરખા છે, અર્થાત્ ચુડીના આકારના છે પરંતુ વિસ્તારની અપેક્ષાએ અનેક પ્રકારના છે કેમકે સોને બમણ-બમણે વિસ્તાર છે, દ્વીપ કરતા સમુદ્ર, અને સમુદ્ર કરતાં કોપ ખમણ વિસ્તાર વાળા હોય છે. આ રીતે જીવાભિગમ સૂત્રમાં કહ્યું તે પ્રમાણે સ્વયંભૂરમણ સમુદ્ર સુધીમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્રનું અસ્તિત્વ છે. Page #571 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મુ′ : ઉદ્દેશક ૫૧૧ હે પ્રભુ ! જમ્મૂદ્રીપમાં વધુ સહિત–વણુ રહિત, ગંધસહિત– ગ ધરહિત, રસસહિત રસરહિત અને સ્પશ સહિત-સ્પશહિત દ્રવ્યે પણ પરસ્પર ગાઢ શ્વેષથી સ ંબદ્ધ થઈને તથા પૃષ્ટ થઇને રહેલા હોય છે? યાવત્ શબ્દથી અન્યાન્યાવગાઢાનિ, અન્યાન્ય સ્નેહપ્રતિબદ્ધાનિ, અને અન્યેાન્ય સમભર શબ્દોને સંગ્રહ સમજવે. અન્યેાન્યાવગાઢ -એટલે પરસ્પર ઐકયભાવથીયુક્ત થઈને રહેવું. અન્યેાન્ય સ્નેહ પ્રતિબદ્ધ-એટલે સ્નિગ્ધતા( ચિકાસ )ના ગુણેાને લઇને પરસ્પર સ બદ્ધ થઇને રહેવું. પ્રશ્નને સારાંશ આ છે કે, જેમ ઘડામાં ભરેલું પાણી તે ઘડામા સ પૂર્ણ રૂપે ભરેલુ રહે છે, પણ વિષમરૂપે ભરેલુ' રહેતુ નથી. અર્થાત્ ઘડાના સ` દેશેામાં વ્યાપેલુ હાય છે, એ જ પ્રમાણે જીવ પુદ્ગલાદિક પદાર્થો પણ આ જ બુદ્વીપમાં સપૂðરૂપે ભરેલા હાય છે ? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! જ ખૂદ્વીપમાં વ, ગંધ, રસ, સ્પર્શીવાળા પૌદ્ગલિક પદાર્થોં તથા તે વિનાના ધર્માસ્તિકાયિકાદિ પદાર્થો પરસ્પર સંબદ્ધ, પૃષ્ટ અને સમભર ઘટરૂપે રહે છે. આ જ રીતે લવણુ સમુદ્ર તથા ઘાતકી ખંડથી લઈ ઠેઠ સ્વય ભરમણુ સમુદ્ર સુધી આ અને દ્રવ્યેાની વિદ્ય માનતા જાગૃવી, અન્યાન્ય પૃષ્ટ થઇને રહેલા હેાવા છતા પણ તેએ પેાતપેાતાના સ્વભાવ છેડતા નથી. આ પ્રમાણે ગૌતમસ્વામી અને મહાવીર પ્રભુની વચ્ચે જે પ્રશ્નોત્તરા થયા તે સમવસરણમાં બેઠેલી વિશાળ જનતાએ સાભળ્યા અને સ ંતેષ પામેલી પદા પ્રભુને વંદન-નમન કરીને યાથી આવી હતી ત્યાં પાછી ફરી, અર્થાત્ ખેતપેાતાના ઘેર Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ ગઈ તથા પરસ્પર વાત કરતી થઈ કે શિવરાજર્ષિનું વચન અસત્ય છે. પરંતુ મહાવીરસ્વામીની પ્રરૂપણ સર્વથા યથાર્થ છે. કર્ણોપકર્ણ આ વાતને જ્યારે શિવરાજર્ષિએ સાંભળી ત્યારે તે ઋષિનું મન શંકા-આકાંક્ષા–વિચિકિત્સા તથા ભેદયુક્ત અને કલુષભાવવાળું થયું અને તરત જ મહેમાન તરીકે આવેલું વિભંગજ્ઞાન પણ ચાલ્યું ગયું. ત્યાર પછી તે ઋષિને આ વિચાર આવ્યો કે “ધર્મના આદિકર્તા, તીર્થકર, સર્વજ્ઞ અને સર્વદર્શી, પ્રભુ મહાવીરસ્વામી અત્યારે હસ્તિનાપુરના સહસામ્રવનમાં બિરાજમાન છે, તેમનું ધર્મચક્ર આદિ આકાશમાં ચાલે છે, માટે તેવા પ્રકારના અરિહંતના નામ ગોત્રનું સ્મરણ કરવા માત્રથી બહુફળની પ્રાપ્તિ થાય છે, તે પછી તેમનું પૂજન, વંદન, નમન, મરણ, દર્શન અને આરાધના મહાફળવાળું હોય તેમાં શું આશ્ચર્ય ?” માટે મારે મહાવીર સ્વામી પાસે જવું જોઈએ, તથા તેમને વદન અને પર્યુષાસન પણ કરવું જોઈએ. જેથી આ ભવમાં અને પરભવમાં મારું કલ્યાણ થાય. એમ વિચારીને પિતાના તાપસ ઉપકરણો મૂકીને હસ્તિનાપુરગામની વચ્ચેથી જ્યાં સમવસરણ હતું ત્યાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક ભગવંતને વંદન કર્યું, નમન કર્યું તથા બહુ દૂર નહીં તેમ બહુ નજદીક નહીં એવા ઉચિત સ્થાને બંને હાથ જોડીને શિવરાજર્ષેિ ઉભા રહ્યા. - મિથ્યાત્વરૂપી અંધકારમાંથી સૌ જ સમ્યગદર્શનને પ્રકાશ મેળવે, પ્રમાદ તથા મેહરૂપી મૃત્યુમાંથી સમ્યજ્ઞાનરૂપી અમૃતના પાન કરે, એવી વિશાળ અને ચરમ સીમાની ભાવદયાના માલિક ભગવંતે ધર્મકથા કરી અને શિવરાજર્ષિ પણ પોતાના કુલાભિમાન, ધર્માભિમાન, સંપ્રદાયાભિમાન આદિને સંપૂર્ણ ત્યાગ કરી ભગવંતના ચરણોને પરમોપાસક બન્યા. તથા Page #573 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૧૩ સ્કંદ્રકની માફક પેાતાના બધાએ ઉપકણેનું વજન કરીને, પચ મુષ્ટિએ લેાચ કર્યાં અને પ્રજ્યા અર્થાત્ સમિતિ ગુપ્તિરૂપ ભાગવતી દીક્ષા સ્વીકાર કરીને વિવિધ પ્રકારે તપશ્ચર્યારૂપી આગમાં કર્માંના કાષ્ઠોને બાળી નાખ્યા. ત્યારે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. શિવરાજષિની કથા પૂર્ણ થઇ. પ્રશ્ન-સિધ્યમાન જીવેા કયા મયણે મેક્ષમાં જાય ? હું પ્રભુ ! આવું સ`એધન કરીને, ગણધર ગૌતમે પ્રભુ મહાવીરસ્વામીને વંદન નમન કર્યુ. વંદન નમન કરીને આ પ્રમાણે પૂછ્યું' કે હું ભગવન ! સિદ્ધગતિ( સિદ્ધશિલા)માં જતા જીવા કયા સંહનનમાંથી મેાક્ષ મેળવશે? જવાળમાં ભગવતે કહ્યું, હે ગૌતમ! વઋષભનારાચ સંઘયણુથી યુક્ત જીવે જ સિદ્ધશિલા મેળવવાને માટે ભાગ્યશાળી અને છે. બીજા એકેય સઘયણમાં મેક્ષ નથી. અહીં ઔપપાતિક સૂત્ર મુજબ જાણવું ત્યાં ‘સ’હનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુષ્ય અને પરિવસના’ આ પાંચ દ્વારાથી વિચાર કર્યાં છે. સ હનન —જે ભવમાં આ જીવ મેક્ષની પ્રાપ્તિ માટે લાયક અને છે ત્યારે છ પ્રકારના સંહનનમાથી કેવળ વઋષભનારાચ સહનનથી જ મેાક્ષમા જાય છે, બાકીના સહુનનામા કર્મોના સપૂર્ણ ક્ષય કરવા જેટલી શક્તિ નહીં હાવાથી મેક્ષ મેળવી શકાતા નથી. કર્માને બાધવા માટે હાડકાંઓની તાકાત જેમ અનિવાય છે, તેમ કર્મોને ખ’ખેરી નાખવા માટે પણ શરીરમાં રહેલા હાડકાંઆની તાકાત સવ થા અનિવાય છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુગવતી સૂત્ર સાર સ’થર્ડ (૧) ઈર્ષ્યા અને દ્વેષમાં ધમધમતે સંસારમાં જૂદા જૂદા જીવેા આ પ્રમાણે જોઈ શકાય છે કેઃમાણસ પગે લંગડા છે, માટે બીજા સાથે કેવળ બકવાટ કર્યા સિવાય ખીજું કંઈ પણ કરી શકતા નથી ૫૧૪ (૨) સર્વાંગે સુંદર છે, પણ મન-વચન અને કાયાથી તાકત વિનાના છે, માટે આ ભાઈ પણ બીજા સાથે ખકવાટ જ કરનારા રહેશે. (૩) મન–વચન અને કાયાથી શક્ત છે, પણ બૌદ્ધિક જીવન હજી પણુ મારકાટ માટે તૈયાર નથી. માટે ક્રોધ આન્દ્રે લાકડી કે સેટીને જ આમતેમ ફેરવવા સિવાય બીજું કંઈ પણ કરી શકે તેમ નથી. (૪) ઘરમાં તલવાર. ખંદુક કે ભાલે છે પણ પાતે અનઆવડતવાળા હેાવાથી, ખીજાએાને તલવાર આદિ દેખાડીને ધમકી આપવા ઉપરાંત વધારે કઇ પણ કરી શકે તેમ નથી. (૫) વચન અને કાયામા હિંસકવૃત્તિ છે. સામેવાળાને મેતના ઘાટે ઉતારવાની દાનત છે, તેમ હાથમાં તલવાર આદિ શત્રુ પણ પકડવાની લાયકાત છે છતા પણ માનસિક કે મૌદ્ધિક જીવનમાં મારી જ નાખવાના પરિણામેાની પાટ અવસ્થા નહીં હેાવાથી હાથમાં લીધેલા શસ્રો પાછા મૂકી દેશે. (૬) જ્યારે માનસિક-વાચિક જીવન સાથે શારીરિક શક્તિના અણુ અણુ હિંસક ભાવથી આતપ્રેત થાય છે ત્યારે પેતાની અદસ્ય શક્તિવડે બીજાની હત્યા કરશે Page #575 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદેશક-૯ ૫૧૫ ઈત્યાદિક પ્રસંગમાં શરીરમાં રહેલા હાડકાઓની શક્તિ સર્વથા અનિવાર્ય છે કેમ કે “હાડકાઓની તાકત શરીરને તાક્ત આપે છે શરીરની તાકત વચનમાં તાકત લાવે છે, અને વચનની તાકત મનમાં અને બુદ્ધિમાં તાકત લાવનારી બને છે.” સંઘયણુ–સંહનનનો અર્થ શાસ્ત્રકારોએ આ પ્રમાણે કર્યો છે : “નિરો” એટલે કે બધાના મકાનમાં થાંભલાઓની મજબુતાઈ સર્વથા આવશ્યક છે, તેમ શરીરની રચનામાં પણ હાડકાઓની મજબુત રચના આવશ્યક છે. ગર્ભથી જન્મ લેનારા બધાએ જીવેના શરીરમાં હાડકાઓ હોય છે, પરંતુ સૌની મજબુતાઈ એક સરખી હોતી નથી. કેમ કે જીવ માત્રના સત્કર્મો તેમ જ અસત્કર્મો સર્વથા ભિન્ન ભિન્ન હોવાના કારણે હાડકાઓની રચનામાં પણ તારતમ્ય રહેવાનું જ છે. માતાની કુક્ષિમાં શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિયપ્રાપ્તિવડે રચાયેલા શરીરથી પોતાના પૂર્વભવીય પુણ્ય પાપને ભેગવવાને માટે જ સંહનન નામકર્મને ઉદય થતાં, તેમ જ પ્રતિસમયે દારિક વગણને ગ્રહણ કરતે જીવાત્મા જે આહાર લે છે, તેના રસ, ક્ત, માંસ, મેદ અને મેદમાથી હાડકાનું નિર્માણ થાય છે. આ બધી ક્રિયાઓ જીવાત્માને (જે સમયે જેવા જેવા કર્મોને ઉદય વર્તતે હાય છે) આધીન હોય છે. ઈશ્વરને આધીન નથી. સંહનન (સ ઘણુ) છ પ્રકારનું છે. ૧ વાઋષભ નારાચ સઘિયણ ૪. અર્ધ નારાચ સંઘયણ ૨. ઋષભ નારા સઘય) ૫. કિલિકા સહન ૩. નારી સંઘયણ ૬. સેવાd સંહનન Page #576 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપર્યુક્ત છએ સ‘સ્થાનામાં રહેલા શબ્દોના અર્થ આ પ્રમાણે છે :~~~~ ૫૧૬ વા એટલે હાડકાને ખીāા. ઋષભ એટલે હાડકાના પાટેા. નારાચ એટલે મ ટબ યુ. મહાપુણ્યકમે મેળવેલા મનુષ્યશરીરની સુખાકારી, હલનચલન, ખાવા-પીવા, ઉઠવા-બેસવા, તેમ જ બીજા પ્રકારે પણ પુણ્યકના ભાગવટામાં શરીર નમી શકે, વળાંક લઈ શકે તે માટે પૂરા શરીરમાં હાડકાના સાંધાએ રહેલા છે અને તે સાંધાએની મજબુતાઈ કે કમજોરી માટે સહનન નામકર્મ જવામ દાર છે. શુભનામ કમે હાડકાની મજબુતાઇ સારી રહે છે. અશુભનામ ક્રમે હાડકાઓની કમજોરી રહે છે. (૧) વજ્રૠષભનારાંચ સહનન વાંદરીનુ ખચ્ચું વાંદરીને જેમ ચાંટી જાય છે, અને ગમે તેટલા કુદકા મારવા છતા પણ બચ્ચાને હરકત થતી નથી, તેમ આ કર્મના કારણે સાધાના હાડકા પરસ્પર મક ટબ છે ખંધાયા પછી અને માજી હાડકાના ખીલા હાય છે અને વચ્ચે ખને હાડકાઓને સારી રીતે કન્ટ્રોલમા રાખે તે માટે ચારેખ જુ હાડકાના પાટા હાય અને આરપાર ઉતરી જાય તેવે ખીલા હાય છે, તે આ પ્રથમ સઘયણુ નામ કના પ્રતાપે જ. (૨) ઋષભનારાચ સ ઘયણુ~ધા પ્રકાર પ્રથમની જેમ જ કેવળ વચ્ચે આરપાર ખીલાના અભાવ હોય છે. Page #577 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૧૭ (૩) નારાચ સહનન—આમાં આરપાર ઉતરે તેવે ખીલે અને પાટા હાતા નથી, કેવળ મર્કટ ધ હાય છે. (૪) અનારાચ સહુનન—મટખ ધમાં પણ એક ખાજુ મ ટમ ધ અને બીજી ખાજુ ખીલીથી ટકાવેલ હેાય છે. (૫) કિલિકા સ’ઠુનન~મ ને હાડકાએ કેવળ મીલીથી ટકાવેલ હાય. (૬) સેવા સંહનન:આમાં કેવળ હાડકાના છેડાએ જ પરસ્પર જોડાયેલા હાર્ય છે, મજબુતી માટે બીજુ કંઈ પણ હેતું નથી. આ પ્રમાણેના છએ સહનન સ્થાવર, દેવ અને નારકીને હેાતા નથી; કેમકે તેમના શરીરમાં હાડકાને અભાવ છે. ૨. સસ્થાનનામ ક :-- આ કના કારણે શરીર પર્યાપ્તિ દ્વારા રચાયેલાં શરીરમાં સુંદરતા અને અણુ દરતાનું નિર્માણુ હેાય છે. આ સસ્થાન પણ છ પ્રકારે છે. 1 (૧) સમચતુરસ સ’સ્થાનઃ—શરીરના ચારે ખુણા જેનાં ખરાખર હાય, અવયવ યથાવસ્થિત હાય, આકાર, પ્રત્યાકાર સુંદર હાય અને ઉઠતાં, બેસતાં, ચાલતાં પણ સૌને ગમી જાય તેવુ હાય છે, મેડાળપણું જરાએ હાતુ' નથી. (૨) ન્યÀાઘપરિમંડળ સ સ્થાન :વડનું ઝાડ જેમ ઉપર ઘટાદાર હાય છે, તેમ નાભીની ઉપરનું શરીર સુલક્ષણુ હૈય અર્થાત્ ાથ, નખ, મુખ, આંખ, કાન આદિ અવયવ બધાએ સારા હાય, તે આ સંસ્થાનના પરિણામે, Page #578 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ (૩) સાદિ સ’સ્થાનઃ—નાભીથી નીચેનુ શરીર સુલક્ષણ હોય છે, અહીં સાદિના બદલે સાચી શબ્દ પણ વપરાય છે અને તેના અથ સાલ્મલીનું ઝાડ હાય છે. તેના થડ સારા હાય પણ ડાળ—પાંદડા વગેરે સારા હાતા નથી. તેમ આ સસ્થાનવાલાએના પગ, જ ઘા, ઘુંટણ, તેમ પગના આંગળા સારા હેાય છે, પણ નાભીથી ઉપરના અંગા મનગમતા અને સામુદ્રિક દૃષ્ટિએ સુલક્ષણા હેાતા નથી. (૪) કુબ્જ સ‘સ્થાનઃ-મસ્તક, ડેક, હાથ પગ વગેરે સારા હાય છે અને છાતી, પેટ આદિના ભાગ મેડાળ હાય છે. ' (૫) વામન સંસ્થાન આ સંસ્થાનમાં ડાક-મસ્તક, હાથપગ આદિ લક્ષણ વિનાના હાય અને છાતી તથા પેટનેા ભાગ ઠીક નથી હાતા. (૬) હુંડક સંસ્થાન—શરીરના પ્રત્યેક અગ ઉપાંગ ખેડાળ હાય છે તે આ સંસ્થાનકમ ના કારણે ગૌતમસ્વામીજી પૂછે છે કે હે ભગવન્ ! સિદ્ધશિલા પ્રાપ્ત કરનારા જીવ આ છએ સસ્થાનમાથી કયા સસ્થાનમાથી સિદ્ધ થાય છે? જવાબમાં ભગવતે કહ્યું કે, છએ સંસ્થાનમાંથી ગમે તે સસ્થાને મેાક્ષ મેળવી શકાય છે. સારાંશ કે:-શરીરની બાહ્ય રચના સુંદર હાય કે અસુદર, વણું કાળેા હાય કે ધોળા કે સુવણૅ સમા, પરસેવા સુંગધી હોય કે દુર્ગંધ મારતુ હાય, દાંત એ ચાર મહાર નીકળેલા હોય કે દાડમના દાણા જેવા દાંત હાય કે દાંત વિનાના હાય, માથાના Page #579 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૧૯ વાળ અત્યંત મુલાયમ કે રીંછના જેવા જાડા હાય, ઉચ્ચ ગેાત્રીય કે નીચ ગેત્રીય હાય, શાબ્દિક જ્ઞાનમાં માટે પડિત કે અનક્ષર હાય તે પણ કેવળજ્ઞાનને મેળવવા માટે શરીરના કોઈપણુ પ્રકાર કેવળજ્ઞાનને રાકી શકતે નથી. બેશક ! શરીરની મજ ભુતાઈ હાડકાંઓની તાકત અને આત્મબળની આવશ્યકતા સથા અવશ્ય’ભાવિની છે. (૩) ઉચ્ચત્વ મનુષ્ય શરીર પામેલા જીવેાની શરીરની ઉંચાઈ પશુ એક સરખી નથી હાતી; માટે મેક્ષ મેળવવા માટે કેટલી ઉંચાઈ જોઈએ છે? જવાબમાં ભગવંતે કહ્યું કે એછામાં એછા સાતરની પ્રમાણ અને વધારેમાં વધારે પાંચસો ધનુષ્યપ્રમાણુ શરીરથી મેક્ષ મેળવાય છે. રત્ની એટલે મુઠી વાળ્યા પછીના હાથ. (૪) આયુષ્ય કમથી કમ આઠ વષઁથી કંઈક વધારે અને વધારે પૂર્વ કેાટી પ્રમાણવાળા જીવા સિદ્ધ થાય છે. (૫) પરિવસના મેાક્ષના જીવે કયાં રહે છે ? ભગવંતે કહ્યું કે–ત્નપ્રભાદિ પૃથ્વી, સૌધર્માદિક વિમાને કે ઇષત્પ્રાક્ભારાન્ત ક્ષેત્ર વિશેષોની નીચે સિદ્ધના જીવા રહેતા નથી, પરંતુ સર્વાસિદ્ધ વિમાનના ઉપરિતન તૂપિકાગ્રંથી ખાર 1 Page #580 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જન ઉંચે આગળ જતાં ઈષપ્રાગુભારા નામની પૃથ્વી આવે છે જેની પહોળાઈ ૪૫ લાખ જનની છે. વેત વર્ણની તથા રમણીય છે. તેના ઉપર એક એજનના વિસ્તારમા લેકાન્ત છે. તે જનમાં ઉપરિતન કેશના છઠ્ઠા ભાગે સિદ્ધના જી રહે છે. સિદ્ધશિલામાં બિરાજમાન છે કેવા છે? જવાબમાં ભગવંતે કહ્યું કે – નિર્મિ સવહુવલ, નાનામવઘવિમુવા : अव्वाबाह सोक्ख अणुहुन्ति सासय सिद्धा ।।१।। (निस्तीर्ण सर्वदुःखाः जातिजरामरणबन्धनविमुक्ताः । શાશ્વત મથાવાઇ સીરમનુમવત્તિ સિદ્ધ) નીવા મુત્તા સંસારનોય-જીવના મુક્ત અને સંસારીરૂપે બે ભેદ છે. કર્મલેશોનો સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધશિલા પ્રાપ્ત કરેલા જ મુક્ત જીવે છે. અને નરક, તિર્યો ચ, મનુષ્ય તથા દેવ ગતિમાં કમલેશના કારણે ચકની જેમ પરિભ્રમણ કરનારા જીવે સંસારી છે. ચાર ગતિને જ સંસાર કહ્યો છે. અહીં તે સિદ્ધના જીનું જ વર્ણન કરવાનું છે, તે ઉપરની ગાથા પ્રમાણે કરીએ. નિર્મિ સવવદુર-દુઃખ માત્ર કર્મોના કલેશાથી થાય છે. અને સિદ્ધના જીવે કર્મોના અણુઓથી મુક્ત થયેલા હોવાથી નિસ્તીર્ણ દુઃખવાળા અર્થાત દુઃખોથી મુક્ત હોય છે. માટે જ અન ત સુખના માલિક છે. જ્યારે ચારે ગતિરૂપ સંસારમા પરિભ્રમણ કરનારા જીવમાત્રને દુબે ત્રણ પ્રકારના હોય છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૨૧ ૧. આધ્યાત્મિક દુખ ૨. આધિભૌતિક દુઃખ ૩. આધિ દૈવિક દુઃખ (૧) આધ્યાત્મિક દુખ – શરીર અને મનથી ઉત્પન્ન થનારા દુઃખને આધ્યાત્મિક દુખ કહેવાય છે, કેમકે તે બંને પૌગલિક હોવાથી ચિરસ્થાયી નથી પણ વિનશ્વર જ હોય છે. માટે પૌગલિક સુખે ગમે તેટલા મળે તે પણ તેનો વિરહ નિશ્ચિત હોવાથી અને દુખેને જ, ઉત્પન્ન કરનારા હોય છે. મેહવાસિત આત્મા જ્યારે ખાન-પાન કે વ્યાપાર વ્યવહારમાં અતિરેક કરે છે ત્યારે શરીરમાં રહેલા વાત-પિત અને કફમાં વિકાર ઉત્પન્ન થાય છે. પરિણામે તાવ, શરદી, સળેખમ, ટી. બી, બ્લડ પ્રેસર, શરીરની સ્થૂળતા, હાથપગમાં ભારીપણું, ઉઠવા બેસવામા આળસ, ઉધરસ, ચક્કર, પેટદર્દ આદિ રોગે ક્રમશઃ અથવા એકી સાથે બે ત્રણ, ચાર સાથે પણ થાય છે, જે શરીરના દુઃખે છે તથા જીવનમાં ઈશ્વરીય તત્વના પ્રકાશનો અભાવ હોય છે ત્યારે માનસિક જીવનમાં કામ-ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, વિરભાવ આદિ વિકારો ઉદ્દભવે છે. તેથી તેમનું મન સદૈવ દુઃખી બન્યું રહે છે જે અત્યંત દુર્યાજ્ય માનસિક દુઃખે છે મનમાં જ્યારે ખરાબ તત્ત્વ હોય, કેષ અને માયા હોય, જાતિ, કુલ, લાભ, રૂપ, ઐશ્વર્ય તથા વિદ્વતાદિને અહંકાર હાય; અસહિષ્ણુતા, અસમાધિ, અસ તેષ આદિ આસુરી વૃત્તિઓ હોય ત્યારે તેની અસર શરીર અને ઈન્દ્રિો ઉપર અને છેવટે Page #582 -------------------------------------------------------------------------- ________________ પર ૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ શરીરમાં રહેલા લેહી, માંસ, હાડકા અને વીર્યધાતુ (શુક્ર) ઉપર પણ પડ્યા વિના રહેતી નથી. આ બધા ભંયકર દુઃખે છે અને આજીવન દુઃખી થવાના કારણ છે. (૨) આધિભૌતિક દુઃખ – જેના કારણે જીવનમાં ભયગ્રસ્તતા બની રહે છે. જેમ માણસને માણસને ભય. જાણે! આ સામેવાળે માણસ મારા દુશમન હશે તો? મારી નાખશે તે? મારી નિદા આદિ કરશે ? અથવા આ જાનવર, પંખીઓ, સાપ-વિછુ, ઉંદર, કાનખજુરા, સિહ, વાઘ આદિથી હંમેશા ભય જ બચે રહે છે, અને જીવનમાં ભય જેવું બીજું એકેય દુઃખ નથી. (૩) આધિદૈવિક દુખ ઃ જેનાથી આકાશમાં રહેલા યક્ષ. રાક્ષસ, નક્ષત્ર સૂર્ય, ચંદ્ર, મગળ, બુધ, ગુરૂ, રાહુ, કેતુ અને શનિ મહારાજ આદિ ગ્રહોને ભય બન્યા રહે છેહિન્દુસ્તાનમાં જન્મેલા આવા માણસોને તમે જાણો છો? જેઓ ચેવિશે ઘટા (કલાક) પિતાની જન્મપત્રિકાઓને ગજવામાં જ લઈને ફરતા હોય છે, તથા દિવસમાં કેટલાય પંડિતેના ઘરના પગથીઆ જ ઘસતાં રહે છે, તથા મુંબઈ સમાચાર આદિ દૈનિક પત્રમાં નવા તિષી મહારાજની જાહેરખબર જ ગોતતા હોય છે. ચાલતા ફરતા સૌની સામે એક જ વાતની રામાયણ માંડતા હોય છે કે ભાઈ! અત્યારે મારે શનિની પનોતી ચાલી રહી છે. મહાદશા પણ શનિની અને અન્તર્દશામાં રાહુ છે. હાય! મારું શું થશે? અને ત્યારપછી થોડી જ વારમાં પાછા હસતા હસતા કહે છે કે રાહુની અતર્દશા પછી તરત જ ગુરૂની અન્તર્દશા આવશે. ત્યારે મને લાભ ઉપર Page #583 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૫૨૩ લાભ જ થવાને છે. ગુરૂની અન્તર્દશા પણ આવે છે અને ચાલી * જાય છે પણ ભાઈસાબને કંઈ પણ લાભ થયો નથી અને જે નુકશાનમાં હતા તેમાં કંઈ પણ ફરક પડ્યો નથી. ત્યારે પાછા પંડિતજીને ત્યાં જાય છે, અને પંડિતજી જવાબ આપે છે. ભાઈ ! ગુરૂની અન્તર્દશા ખરી, પણ જોતાં નથી આ આંકડા પષ્ટ બતાવી રહ્યા છે કે ગુરૂની અન્તર્દશામાં પણ બગડી ગયેલા મંગળની પ્રત્યન્તર્દશા જ તમારૂં બધું એ બગાડી રહી છે. દાનપુણ્ય કરે અને મંગળના જાપ માટે એકસેને એક રૂપીઆ મૂકતા જાઓ. આવી રીતે આવા ભાગ્યશાળીઓનું જીવન આશાના મિનારે મિનારે આગળ વધે છે, પણ દુઃખના દિવસેને કઈ મટાડી શક્યો નથી. આ ત્રણે પ્રકારના દુખેથી સંસારી આત્મા પ્રતિક્ષણે આકુળતા અને વ્યાકુળતા જ ભેગવી રહ્યો છે. જ્યારે સિદ્ધના જીને એકેય દુખ નથી કેમ કે સિદ્ધા ન0િ વેદો અર્થાત સિદ્ધ ભગવંતને શરીર જ નથી તે પછી શરીરજન્ય અનંત દુખે પણ તેમને ક્યાંથી હોય? जातिजन्ममरणवन्धनविमुक्ताः સિદ્ધ ગતિના જન્મ-જરા અને મરણના બંધનથી સર્વથા મુક્ત છે. કર્મોને એક પણ અણું જેના આત્મા ઉપર વિદ્યમાન હોય છે તેને જ જન્મ લેવું પડે છે અને જ્યાં જન્મે છે ત્યાં મરણ સ્વતઃ સિદ્ધ છે. જ્યારે સિદ્ધાત્માને જન્મ લેવાનું એટલા માટે નથી કે– સંસારના બધાએ નિમિત્તો તેમને સમાપ્ત થઈ ગયા હોય છે. Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ બીજ નષ્ટ થઈ ગયું હોય તે અંકુત્તિ પણ કક્યાંથી હોય ? એવી રીતે કર્મોના અંકુરાઓ મૂળમાંથી જ તપશ્ચર્યારૂપી આગમાં બળીને ખાખ થઈ ગયા હોય ત્યારે તેમને જન્મ લેવાપણું નથી હોતું. अव्वाबाह सोक्ख अणु हुन्ति सासय सिद्धा સિદ્ધના જીવ અવ્યાબાધ અને શાશ્વત સુખના ભક્તા છે. શરીર વિના સુખ કેવું ? સમ્યજ્ઞાનની માત્રા વિનાના માણસો સમજી બેઠા હોય છે કે “સ સારમાં જે કંઈ સુખ છે તે શરીર અને ઇન્દ્રિયનું છે. પરંતુ સમજવું જોઈએ કે શરીર, ઈન્દ્રિયો અને મન પદ્ગલિક હોવાના કારણે તેમના માધ્યમથી ભેગવાતું સુખ વસ્તુતઃ સુખ નથી પણ સુખાભાસ છે.” ભાડુતી પદાર્થ, દ્રવ્ય કે આભૂષણો થોડા સમય પૂરતા જ સુખાભાસ ભલે ઉત્પન્ન કરાવે, પર તે તેમનો વિગ તે મહાન દુઃખદાયી જ હોય છે. આ પ્રમાણે જ વિજળીના ચમકારા જેટલા સમયમાં પૌગલિક સુખ પણ વિયેગાન્તરે અત્યંત અને અસહ્ય દુખપ્રદ જ હોય છે. જેમ કે વિષયવાસના થઈ અને સ્ત્રી સંગ કર્યો, ભૂખ લાગી અને ભજન કર્યું, તૃષા લાગી અને ઠંડા પાણી પીધા ઈત્યાદિક પ્રસંગેમા અજ્ઞાની, વિપરીત જ્ઞાની કે મિથ્યાજ્ઞાની સમજે છે કે—“સુખી છું.” પરંતુ સમ્યજ્ઞાની આત્મા વિષય વાસના આદિને ભયંકરમાં ભય કર રોગ તથા મહા દુ:ખ જ સમજે છે. સંસારમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે વિષયવાસનાના ગુલામે કરતાં તેના ત્યાગી મહાત્માઓ કરોડે ગણા વધારે સખી છે. ખાવાપીવાના કર્મોમાં મસ્ત બનીને મહારોગી અને Page #585 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૯ ૧૫ L એદ દુ:ખી ખનેલાએ કરતાં પશુ આહારસ'જ્ઞાને લાત મારનારા પુણ્યપવિત્ર માણસે એકવાર નડી પણ લાખા ગુણા વધારૈ સુખી છે. આ કારણે વિષયવાસના સુખ નથી પણ મડ્ડા દુઃખ છે, મહારાગ છે. અનંત પાપેને પેાષનારૂં શરીર હાવાથી જ્યાં સુધી તેના ઉપર મેહ-માયપૂર્ણાંકની માલિકી છે ત્યા સુધી તે જીવાત્મા અનંત સુખાના ધામ સ્વરૂપ મેક્ષ મેળવી શકતા નથી. સિદ્ધશિલામાં વસનારા સિદ્ધના જીવા અનંત સુખી એટલા માટે છે કે તેમને શરીર નથી, ઇન્દ્રિયા નથી, અને મન નથી, માટે જ શરીરધારી પ્રાણીના સુખ કરતા સિદ્ધોનું સ્વાભાવિક સુખ અનંત છે, અવ્યાબાધ છે, શાશ્વત છે. તેમ જ તેએ અનતજ્ઞાની છે, અનતદશી છે કેમકે મુક્તિ જ્ઞાન વિનાની હાતી જ નથી, તેમ જ મુક્ત જીવાને અને અન ંત સુખેાને પરસ્પર ટેઈ જાતને પશુ વિરાધ નથી તેવી રીતે અન ત ચારિત્ર અત વીયના માલિક પણ છે. નવમે ઉદ્દેશ સમાસ. O................. & Page #586 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક–૧૦ આ દશમા ઉદ્દેશમાં આટલા વિષયો છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવકનું વર્ણન. લેક અને અલેક સંસ્થાનનું વર્ણન. લોક અને અલેક અવરૂપ છે? એક આકાકાશ પ્રદેશમાં જીવ રહે છે? ઈત્યાદિક વિષયે આ ઉ,શામાં પપૂબ વિસ્તારથી ચર્ચાયા છે. મગધ દેશની મુકુટાયમાન રાજગૃહી નગરીમાં એક દિવસે ૧૪ હજાર સાધુઓ, ૩૬ હજાર સાધ્વીઓની સાથે તથા કરોડ કરોડ દેવેથી પરિપૂજિત, સેવિત, આરાધિત તથા બહમાનિત. ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે પિતાને ધન્યવાદ સ્વરૂપે માનતી મગધદેશની જનતા, શ્રેણિક મહારાજા, ચેલુણું આદિ રાણીઓ, અભયકુમાર જેવા બુદ્ધિનધાન મંત્રીએ પણ સમવસરણમાં આવ્યા છે અને દ્રવ્યદેવ, નરેદેવધર્મદેવ તથા ભાવદેવથી પૂજાયેલા દેવાધિદેવ ભગવંત મહાવીરસ્વામીને દ્રવ્ય તથા ભાવથી વદન નમન કરી યથાયોગ્ય સ્થાને પર્ષદા બેઠી છે. પરિષદને ધર્મોપદેશ આપતા ભગવંતે કહ્યું કે હે ગૌતમ! સરળ જોઈ = લેક છે. અસ્થિ જોઈ = અલક છે. જય નવા = જીવે છે. રિશ સગીવ = અજીવે છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ થરા શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ goi = પુણ્ય છે. થિ = પાપ છે. િવ = કમબંધન છે. થિ સત્ર = સંવર તત્ત્વ છે. કરા નાથવો = આશ્રવ છે રાશિ મોવો = મોક્ષ છે. આ પ્રમાણે સર્વથા અભૂતપૂર્વ દેશના સાંભળીને ઘણા ) સભ્યજ્ઞાનથી વાસિત થયા અને સમ્મચારિત્ર ધર્મ સ્વીકાર કરે છે અને કેટલાક ભાવિતાત્માઓએ દેશધર્મને સ્વીકાર્યો છે, અને પ્રસન્ન થયેલી જનતા પિતપોતાના ઘેર ગઈ. લેક સંબંધી વક્તવ્યતા ? તે કાળે અને તે સમયે ગૌતમસ્વામીએ પૂછયું કે, હે પ્રત્યે આપ શ્રી માને લેક કેટલા પ્રકારે કહ્યો છે? જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! મારાથી પૂર્વવર્તાય તીર્થ કરો એ તથા હું પણ લેકને ચાર પ્રકારે કહું છું, તે આ પ્રમાણે – ૧. દ્રવ્યલેક, ૨. ક્ષેત્રલેક, ૩ કાળક અને ૪ ભાવલેક. આમા લેક શબ્દનો અર્થ “સ્રોવરે ફુર છો:” એટલે કે સૌને સાફ સાફ દેખાય તે લોક છે. અથવા “ નવાનવાદિ gg વિશાળ યત્ર સનિત સ ચો:” જેસાં જીવાજીવાદ લડું. દ્રવ્યોની વિદ્યમાનતા છે, તે લેક છે. Page #588 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વ્યક–આગમથી અને ને–આગમથી બે પ્રકારે છે. આગમથી દ્રવ્ય કે તેને કહેવાય છે કે જે સાધક લેક શબ્દના અને જાણનાર હોય, પણ તેમાં ઉપયુક્ત–ઉપગ વિનાને હોય માટે દ્રવ્ય કહેવાય છે. કેમ કે ઉપયોગ વિનાનું બધુંએ દ્રવ્ય છે. -આગમથી દ્રવ્યલેકના ત્રણ ભેદ છેઃ ૧ જ્ઞશરીર દ્રવ્યલોક, ૨. ભવ્ય શરીર દ્રવ્યલેક, ૩. તદુવ્યતિરિક્ત દ્રવ્યલોક. જ્ઞશરીર દ્રવ્ય ક– એક સમયમાં જે વ્યક્તિ લેક શબ્દના અર્થને જાણતા હતા, પણ તેના મૃત્યુ પછી તે મૃત શરીરને જોઈને ભૂતકાલીન જ્ઞાનની અપેક્ષાએ લેકે કહે છે આ મૃત વ્યક્તિ લેક શબ્દના અર્થને સારી રીતે જાણતા હતા. જેમ જે ઘડામાં પહેલાથી ઘી ભરાતું હતું, હવે નથી ભરાતું છતાં પણ લોકે તેને ઘીને ધડે જ કહે છે. ભચશરીર ન–આગમથી દ્રવ્યલેક– આ બાળક અથવા નૂતન દીક્ષિત ભવિષ્યમાં લેક શબ્દના અર્થને જાણનારે થશે તે અપેક્ષાએ તે બાળકને ભવ્ય શરીર દ્રવ્યલોક કહેવાય છે. જેમ નવા ઘડાને જોઈને કહેવાય છે કે આ ઘડામાં મધ ભરાશે. આ બન્નેમાં “ના” શબ્દ સર્વ નિષેધ અર્થમાં વપરાયેલ છે તદ્રવ્યનિરિક્ત દબૅલેક– જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, Page #589 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ પર૯ જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ આદિ દ્રવ્યો છે, તેને આગમથી ૪, ભવ્ય શરીર, વ્યતિરિક્ત દ્રવ્યલોક કહેવાય છે જે. "जीवमजीवे, विमरुवि सपएसे अप्पएसे अ। जाणाहि दव्वलोय निश्चमणिश्च च ज दव" ।। એટલે કે એ દ્રવ્યમાં – જીવ દ્રવ્ય કેટલા અને અજીવ દ્રવ્ય કેટલા? રૂપી અને અરૂપી દ્રવ્ય કેટલા? સપ્રદેશ અને અપ્રદેશ દ્રવ્ય કેટલા? નિત્ય અને અનિત્ય દ્રવ્ય કેટલા? પરિણામી અને અપરિણામી કેટલા? ક્ષેત્ર અને ક્ષેત્રી કેટલા ? સક્રિય અને નિષ્ક્રિય કેટલા? કારણ અને કાર્ય કેટલા? સર્વગત અને અસર્વગત કેટલા? આ પ્રમાણે છએ દ્રવ્ય સંબધીની વિચારણને ને આગમસ્ત્રી તદુષ્યતિરિક્ત દ્રવ્યલેક કહ્યો છે. અહીં પણ “ને શબ્દ સર્વ નિષેધમાં સમજ. કારણ કે તેની ચર્ચા વિચારણામાં પણ આત્મા ઉપયોગ વિનાનો હોવાથી તેની ચર્ચા કરવા છતાં 'પણ ભાવચર્ચા નથી. એટલે કે આગમ શબ્દથી વાય જે આગમ છે તેને સર્વથા નિષેધ છે Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉપગ વિનાની કઈ પણ ચર્ચા, કિયા, પૂજા આદિ વ્યવહારદ્રવ્ય છે. ક્ષેત્રલોક હે પ્રભો! ક્ષેત્રલોક કેટલા પ્રકાર છે?. ગૌતમ! તે ત્રણ પ્રકારનો છે. ૧. અધોલેક, ૨. તિરછાલેક, ૩. ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક; કેમકે કાકાશના પ્રદેશે ઊંચે, નીચે અને તિરછા એમ સવંત્ર હોય છે માટે જ્યાં જ્યાં આકાશના પ્રદેશ છે ત્યાં ત્યાં ક્ષેત્રક છે. માટે જ ઉપર પ્રમાણે તેને ત્રણ ભેદ છે. કાલલોક–જવાબમાં પ્રભુએ કહ્યું કે અવિભાજય સમયથી લઈને કાળચક્ર સુધી જેમાં ગણત્રી થાય તે કાલલેક છે. જેમકે – समयावली मुहुत्ता दिवस अहोरत्त पक्ख मासाय । संवच्छर जुगपलिआ सागर उस्सप्पि परियट्टा ।। અથવા समयावली मुहुत्ता दीहा पक्खाय मास वरिसाय । मणिओ पलिआ सागर उस्सप्पिणि सप्पिणि कालो ।। અર્થાત સમય-માવજી–મુહૂર્ત-દિવસ યોરાત્ર પક્ષ માય વર્ષ યુગ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણું, અવસર્પિણ અને કાળપરાવર્ત આદિ કોલલેક છે. આ બધાના કેકકે પહેલા અપાઈ ગયા છે. ભાવલોકઆગમ અને આગમથી ભાવલેક બે પ્રકારે છે. લેકશબ્દના અર્થને જ્ઞાતા અને તેમાં ઉપયુક્ત એટલે ઉપચેગપૂર્ણ જીવાત્મા આગમથી ભાવક છે. Page #591 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૫૩૧ સારાંશ કે મન-વચન અને કાયાની એકમ્રતાપૂર્વક પૂર્ણ શ્રદ્ધાળુ બનેલે આત્મા લેકમાં રહેલા દ્રવ્યની વિચારણામાં પૂર્ણ મસ્ત બન્યા હોવાથી તે ભાવકને માલિક છે જ્યારે ને આગમથી ભાવલેક છ પ્રકાર છે. ૧. દયિક ભાવક ૨. ઔપશમિક ભાવલેક ૩. ક્ષાયિક ભાવલેક ૪. લાપશમિક ભાવક ૫. પરિણામિક ભાવલેક ૬. સન્નિપાત ભાવલેક ઉપર પ્રમાણેના છએ ભાવકને કેવળ આત્મા સાથે જ સંબંધ હોવાથી વિસ્તારપૂર્વક વિચારીએ છીએ. જીવનું સ્વરૂપ (સ્વભાવવતત્ત્વ)-સંસારભરના કે ઈ પણ પદાર્થને જાણવાને માટે નામ નિદેશ, સ્વરૂપ અને લક્ષણ આ ત્રણેથી તેને વિચાર કરવો પડે છે, તે વિના વસ્તુને યથાર્થ નિર્ણય થતું નથી. જીવાસ્તિકાય એ જીવન નામ નિર્દેશ થયે તે પછી જીવને સ્વભાવ કર્યો ? તેનું લક્ષણ શું? જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, ઉપરના છએ ભાવે જ જીવને સ્વભાવ છે, સ્વરૂપ છે. સ્વતત્ત્વ છે. . Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ * પ્રવાહ રૂપે અનાદિકાળથી જીવ અને કર્મોનું મિશ્રણ જ સંસાર છે, અને તેમનો સર્વથા વિયેાગ મોક્ષ છે. સગડી કે પ્રાયમસની ગરમીના નિમિત્તે રવાભાવિક શીતલ પાણી પણ ગરમ બને છે, તેવી રીતે સંસારની મેહમાયાને લઈને જીવાત્માને પણ અધર્મ(સ્વતત્ત્વથી વિપરીત)ની ભાવના થાય છે અને અનંતકની માયાને પિતે ભેગી કરે છે, પરંતુ જ્યારે તેની મેહમાયા કમજોર બને છે તથા પુરૂષાર્થ શક્તિને વિકાસ વધતે જાય છે, ત્યારે જીવને મૂળ સ્વભાવ જુદા જુદા રૂપે પ્રકટ થાય છે, એને જ ભાવ કહ્યાં છે જેની સંખ્યા ઉપર પ્રમાણે છે. કરાયેલા પ્રારબ્ધ કર્મોને જ્યારે ઉદય વર્તતે હોય ત્યારે આત્મા ઔદયિક ભાવવાળ કહેવાય છે. કર્મોને ઉપશમ થયે ઔપશમિક ભાવ, ક્ષય થયે ક્ષાયિક ભાવ, ક્ષય અને ઉપશમના મિશ્રણુથી લાપશમિક ભાવ અને જેઓ સ્વતઃ જીવની સાથે જ રહે છે તે પરિણામિક ભાવ છે અને છેલ્લે સન્નિપાત ભાવ છે ને બીજા અસ્તિત્વ આદિ ભાવે જીવ અને અજીવમાં સામાન્ય હોય છે જ્યારે ઉપરના છ ભાવ જીવમાં જ હોય છે માટે આ ભાવે જીવનાં સ્વતત્વ છે, સ્વભાવ છે કે સ્વરૂપ છે. આયુષ્યકર્મની બેડીને સર્વથા તેડી નાખેલા સિદ્ધના જીવનમાં પણ ક્ષાયિક અને પરિણામિક ભાવની વિદ્યમાનતા હોવાથી અહીં જીવ શબ્દને અર્થ “આયુષ્યકર્મને લઈ જીવ ન ધારે તે નહીં કરતાં, પ્રાણેને ધારે તે અર્થ લેવાને છે. અને આ અર્થમાં દ્રવ્ય પ્રાણને ધરનારા સંસારી જી અને ભાવપ્રાણના ધારક સિદ્ધ છે પણ સમાવિષ્ટ થઈ જાય છે. દિવ્યપ્રાણમાં કર્મોનું કારણ છે, જ્યારે ભાવપ્રાણમાં તેની અપેક્ષા નથી જ માટે શાશ્વતિક છે. જીવનના બે ભેદ છે. એક ભવ્ય અને બીજો અભવ્ય. ભવ્યને ઔપશમિક Page #593 -------------------------------------------------------------------------- ________________ : ચંતક ૧૧૩ : ઉદ્દેશક-૧૦ પ૩૪ અને ક્ષાયિક ભાવ હોય છે. જ્યારે અભવ્યને કાઇ કાળે પણુ ઉપરના એ ભાવ હાતા નથી. આ મને ભાવેાની નિળતા લગભગ એક સરખી જ હાય છે. કેવળ પમિક ભાવમાં તેના અવરાષક કર્મોની સત્તા રહેલી છે, જયારે ક્ષાયિક ભાવમાં કેઈપણ જાતના અવરેાધક કર્મો નથી. જેમ કે:-ડાળાઈ ગયેલા પાણીમા ફટકડી નાખવાથી ફૂલ, રાખ વગેરે નીચે બેસી જાય છે અને ઉપરનું પાણી સ્વચ્છ થાય છે અને ફરીથી ધક્કો લાગતા પાણી પાછુ ડાળાઈ જાય છે, ઔપમિક ભાવની પણ આ જ દશા છે; પરંતુ જ્યારે સ્વચ્છ પાણીને ખીજા વાસણમાં નીતારી લેવામાં આવે તે ગમે તેટલે ધક્કો લાગવા છતાં પણ પાણીની સ્વચ્છતાને વાધે આવતા નથી. કેમકે, ધૂલ આદિ દ્રબ્યા તેમા છેજ નહીં. આવી રીતે ક્ષાયિક ભાવમાં અવરોધક તરીકે બનતી કર્મની સાતે પ્રકૃતિઆને ક્ષય થઇ જવાથી નીતરેલા સ્વચ્છ પાણી જેવા આ ક્ષાયિક ભાવ છે. જ્યારે ક્ષાયેાપશમિક ભાવમા પ્રતિપક્ષી ક્રર્માની દેશઘાતી પ્રકૃતિને વિપાકાય વિદ્યમાન હેાય છે. જેમ ડાળાયેલા પાણીમાં ફટકડી નાખવાથી કઈક કચરા નીચે બેસે છે, અને કઇક પાણી સાથે મિશ્રણ થયેલા હેાય છે. ક્ષાયેાપશકિ ભાવની પણ એ જ અવસ્થા છે. જ્યાં કર્મોની ક્ષી‚ અને ઔયિક ભાવકર્મીના ઉદ્ભયથી જ થાય છે. જ્યારે પારિામિક ભાવમાં કર્મીની અપેક્ષા નથી. અનતાન'ત કર્મની રજકણના સસ્કારેાથી વાસિત થયેલા આત્માના વિચાર। સમ્યક્ત્વની શક્તિ વિના કાઈ કાળે એક સરખા રહી શકતા નથી; તેથી આત્મામાં થતા જુદા જુદા ભાવે-વિચા Page #594 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રોના કારણે આત્મા પણ જુદા જુદા વિશેષથી વિશેષિત થાય છે, જેમ આ આત્મા ઓપશમિક ભાવને માલિક છે, તે આ ક્ષયિક ભાવનો માલિક છે. અને જે આત્માએ સમ્યફચારિત્રને વિકાસ બરાબર નથી કર્યો, પણ જૈનત્વને શ્રદ્ધાળુ છે તે આત્મા ક્ષપશમિક કહેવાય છે. અને ત્રણે એટલે સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે બેધ્યાન રહેનાર ઔદયિક ભાવનો માલિક બને છે. ઔદયિક ભાવ મવતીતિ વચમાવઃ જે આત્મા ઉદયમાં આવતાં કર્મોને ઉપશમ, ક્ષય કે ક્ષપશમ કરી શક્તા નથી, તે કર્મોના ઉદયમાં જ વર્તતે હેવાથી ઔદયિક ભાવવાળે કહેવાય છે. આના ૨૧ ભેદ છે. ૪ ગતિ-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ૪ કષાય-કોધ, માન, માયા અને લેભ ૩ લિંગ-સ્ત્રીલિંગ, પુરૂષલિંગ અને નપુંસકલિગ ૧ મિથ્યાદર્શન ૧ અજ્ઞાન ૧ ૧ અસંયત ૧ અસિદ્ધત્વ ૬ વેશ્યા Page #595 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૫૩૫ આમ જોવા જઈએ તે બધે બધી પ્રકૃતિએ ઉદયાવલિકામાં આવ્યા વિના રહેતી નથી. માટે જેટલી પ્રકૃતિઓ છે તેટલા જ ઔદયિક ભાવે હોવા જોઈએ. શંકાનું સમાધાન કરતાં કહેવામાં આવ્યું કે આયુષ્ય કર્મ, ગોત્ર કર્મ, જાતિનામ કર્મ, શરીર અને અંગે પાંગ નામ કર્મ આદિ બધી પ્રકૃતિઓને સમાવેશ ગતિનામ કર્મની ગતિમાં તે કહેલું હોવાથી ઔદચિકભાવના ૨૧ ભેદે જ પાડ્યા છે અને ' તે શાઅસંમત છે. લેશ્યા–દવ્ય અને ભાવરૂપે લેશ્યા બે પ્રકારની છે. શરીરમાં વણું આદિને લઇ દ્રવ્ય વેશ્યા તથા આતર જીવનમાં પ્રતિસમય થતા ભાવાતરોને ભાવલેશ્યા કહેવાય છે. બીજી રીતે પણ વેશ્યા બે પ્રકારની છે. -ના વાઝ સિન્નિય સારો અવસાન ઃ અને तेउ पम्हा तिन्निय लेसामओ सुप्पसत्थाओ । (૨) ઔપથમિક ભાવલેક પ્રારબ કર્મોને ભેગવતે જીવાત્મા કેઈક સમયે પિતાની પુરૂષાર્થ શક્તિને ખ્યાલ લાવે છે ત્યારે અત્ય ત માઠા, નિકાચિત્ત, અનિકાચિત્ત આદિ કર્મોના જોર(શક્તિ)નું ઉપશમન કરવાની તૈયારી કરે છે, તે સમયે તેનામાં પરમાત્માની શક્તિને (સમ્યગ્દર્શનને) પ્રકાશ પથરાય છે અને અન ત શક્તિને માલિક પોતાની અતૂટ શક્તિ વડે મેહરાજાની અભેદ્ય શક્તિને તાડતા ફેડતે આગળ વધે છે, તે સમયે ઔપશમિક ભાવને ઉદ્દભવ થઇ જ પરમાત્મા સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવાની લાય. Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કાdવાળે થાય છે. અને તેમ છતાં આત્માની શક્તિ પણ પ્રતિસમયે દ્વિગુણિત થતી જાય છે. આ ઓપશામક ભાવના બે પ્રકાર છેઃ ૧. સમ્યકત્વ, ૨. ચારિત્ર. સમ્યક્ત્વરૂપ ઔપશમિક ભાવ આગળ ઉપર કહેવાશે તે ક્ષાયિક અને લાપશમિક ભાવના ભેદમાં પણ સમવ અને ચારિત્રનો નંબર છે. છતાં અહીં કહેવાનો આશય એટલે જ છે કે ઔપશમિક ભાવના આ એ જ ભેદો છે. બીજો એકેય ભેદ નથી કારણ આપતાં કહ્યું કે ગ્રહમાં સૂર્ય અને તારાઓમાં ચંદ્ર જેમ રાજા છે તેમ આઠે કર્મોમા મેહકમ રાજાધિરાજના પદે અધિછિત છે, જે પોતે એકલે જ જમ્બર શક્તિશાળી છે તથા અતૂટ પરાક્રમને ધારણ કરનારા તેમને સુભટે છે. તેમ છતા અનંત શક્તિને માલિક આત્મા જ્યારે પિતાની શક્તિઓનો સંગ્રહ કરવા માગે છે, ત્યારે મેહુરાજાના કેટ-કિલ્લા તથા તેના સૈનિકોને પણ એક પછી એક તેડી મારે છે, કુટી મારે છે, ભેદી નાખે છે. ત્યારે જ કર્મ પ્રકૃતિએની મૌલિક શક્તિને જાણનારા તીર્થકરદેએ કહ્યું કે આઠે કર્મોમાં કેવળ મેહકમને જ ઉપશમ થઈ શકે છે અર્થાત અત્યંત જોરદાર મેહકમને પણ આત્મા દબાવી દે છે, ઉપશમન કરી શકે છે. સારાંશ કે બીજા બધા કને ક્ષય કે ક્ષપશમ જ થાય છે જ્યારે મેહકર્મનો ઉપશમ કરવા ધારે તે કરી શકાય છે. આત્મામાં યદી સમ્યજ્ઞાનને પ્રકાશ ઝળહળતા હશે તે, તેફાને ચડેલો ક્રોધ ભૂત પણ શમી શકે છે. Page #597 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક–૧૦ ૫૩૭ માન અજગરને પણ દમી શકાય છે. માયા નાગણને કુટી શકાય છે. લેભ રાક્ષસને પણ નાથી શકાય છે. કામદેવને પણ મારી મારીને તેને ભગાડી શકાય છે. હઠ ઉપર આવેલું હાસ્યને કંટ્રોલમાં લઈ શકાય છે. વૈરાગ્ય હશે તે રતિ–અરતિને ભગાડતા કેટલી વાર? તેમ જ શાક સંતાપ જુગુપ્સા અને ભયને પણ કુટી મારતા કેટલી વાર? સમ્યકત્વ-સમ્યગુદર્શન–આત્મદર્શન થવામાં અવરોધ બનનાર અર્થાત્ સમ્યગદર્શનને ઉત્પન્ન નહી થવા દેવામાં તથા ઉત્પન્ન થયેલા દર્શનને ઘાત કરનાર, દર્શન મેહનીય કર્મની ત્રણ પ્રકૃતિ સમ્યક્ત્વ મેહનીય, મિથ્યાહનીય, મિશ્રમેહનીય તથા અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ છે. ૧. અનંતાનુબંધી ક્રોધ ૩. અન તાનુબંધી માયા ૨. અનતાનુબ ધી માન ૪. અન તાજુબ ધી લેભ મેહરાજાના અભેદ્ય સાતે સૈનિકોની માયાજાળમાં ફસાચેલે આત્મા જ્યાં સુધી આ સાતે સૈનિકે સાથે ધમસાણ યુદ્ધ રમીને વિજયપતાકા ગ્રહણ કરે નહીં ત્યાં સુધી કે ઈ પણ આત્મા સમ્યગદર્શન પ્રાપ્ત કરવા સમર્થ બનતું નથી અને કદાચ મેળવ્યું હોય તે પણ આ પ્રકૃતિઓના અભિશાપે સમ્યગદર્શનનું વમન થયા વિના રહેતું નથી. માટે જ સમ્યકત્વ સાથે ઉપરની સાતે પ્રકૃતિઓને કટ્ટર વિર છે. ભૂતકાળના કેઈપણ ભવભવાંતરમાં જે ભાગ્યશાળીએ મેળવેલું સમ્યક્ત્વ વમી નાખ્યું હશે તેને જ ફરીથી સમ્યક્ત્વ મેળવવાને Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ માટે સાતે પ્રકૃતિના ઉપશમની આવશ્યકતા છે. અન્યથા અનાદિમળના મિથ્યાદષ્ટિ જીવન પાંચે પ્રકૃતિઓના ઉપશમનની જરૂર રહેશે, કેમકે અત્યાર સુધી સમ્યકત્વ મેળવ્યું જ નથી તેમને માટે સમ્યકત્વ અને મિશ્ર મહિનાનો પ્રશ્ન જ રહેતા નથી તે પછી ઉપશમનની વાત જ ક્યાં રહી? સમ્યફ ચારિત્ર: આ પ્રમાણે સમ્યગ્ગદર્શનની પ્રાપ્તિમાં જેમ સાતે કે પાંચે - પ્રકૃતિએનો ઉપશમ અનિવાર્ય છે તેમ સમ્યફચારિત્ર માટે ચારિત્રમેહનીયના ઉપશમની અનિવાર્યતા રહેલી છે, અને જ્યારે ચારિત્રમોહનીય કર્મને ઉપશમ થાય છે ત્યારે અનાદિકાળથી શુભાશુભ પ્રવૃત્તિઓ કરવાની આદતવાળા જીવની બધી પ્રવૃત્તિ આની નિવૃત્તિ થાય છે. આ ઔપશમિક સમ્યક્ત્વ ચેાથે ગુણસ્થાનકે સંભવિત છે, અને ચારિત્ર અગ્યારમે ગુણસ્થાનકે પૂર્ણ થાય છે. કેમકે ચારિત્રમોહનયની શેષ રહેલી ર૧ પ્રકૃતિનું ઉપશમન આ ગુણસ્થાનકે જ થાય છે. એટલે કે દશમા ગુણસ્થાનક સુધી મોહનીય પ્રકૃતિઓ રહે છે અને અગ્યારમે ઉપશમિત થાય છે. પરંતુ અન્તર્મુહર્ત સમાપ્ત થયે જ ઉપશમિત થયેલી પ્રકૃતિ પાછી ઉદયમાં આવીને તોફાન મચાવવાની તૈયારી કરવા માટેની રાહ જોઈ રહી છે. સાધકમાં યદી અપ્રમત્તતા હશે તો આખના પલકારે પતન પામીને પાછે કર્મરાજા સાથે જબ્બરદસ્ત મોરચે માંડીને કર્મોના ભૂકે ભૂક્કા ઉડાવી મારશે. અન્યથા રતિ માત્ર સમય પૂરતે જે પ્રમાદ નડી ગયા તા સાધકને યાવત્ પહેલા ગુણસ્થાનકે પણ આવવાનું રહેશે. Page #599 -------------------------------------------------------------------------- ________________ પરદે શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ (૩) ક્ષાયિકમાવઃ આ ભાવના નવ ભેદ છે. જ્ઞાન, દર્શન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર, દાન, લાભ, ભેગ, ઉપભેગ અને વીર્ય લાયકમાવ છે. અનંત શક્તિસંપન્ન, નિરંજન નિરાકાર, પરમાત્મ સ્વરૂપ, શુદ્ધ, બુદ્ધ આદિ વિશેષણે આત્માના છે. તેને આ વણે સાભળતા અને વાચતા આવ્યા છીએ, પરંતુ પ્રતિપક્ષી કમને સયા (સમૂળ) લય થયા વિના આ વિશેષણે કોઈ કાળે પણ સાર્થક બનતા નથી માટે ક્ષાયિકભાવ પ્રકટ થતા પહેલા આત્મા પિતાની મે ક્ષાભિલાષ પુરૂષાર્થ શ ક્ત વડે બાહ્ય અને આભ્ય તર તપશ્ચર્યાના માધ્યમથી કર્મોના કાઇને બાળી નખ કરે છે, તે આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મને સર્વથા ક્ષય થયા પછી કેવળજ્ઞાન (અનંતજ્ઞાન) દર્શનાવરણીય કર્મને સમૂળ ક્ષય થયા પછી કેવળ દર્શન (અન તદર્શન) મિથ્યાત્વ મોહનાય નાશ થયે શાયિક સમ્યક્ત્વ ચારિત્ર મેહનીય ક્ષય થયે, લાવિક ચારિત્ર અને અતરાયકર્મ નાશ થયે છન, દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્યની અનંતતા પ્રાપ્ત થાય છે. આમાથી ક્ષાયિક સમ્યકત્વ ચેથા ગુરૂસ્થાનકથી લઈ સાતમા ગુણસ્થાનક સુધી થાય છે. લાવિક ચારિત્ર બારમે ગુણસ્થાનકે થાય છે શેષ રહેલા અન ત જ્ઞાના દક ભાવો તેરમાં ગુણસ્થાનકે ઉત્પન્ન થાય છે અને આઠે કર્મોનો નાશ થયે સિદ્ધ અવસ્થામાં સિદ્ધત્વભાવ ઉત્પન્ન થાય છે, માટે આના નિર્દેશ નવમાં કર્યો નથી. Page #600 -------------------------------------------------------------------------- ________________ ૫૪૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) લાપશમિકભાવ: આ ભાવના ૧૮ ભેદ છે. ૪ જ્ઞાન–મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન. 3 અજ્ઞાન–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મિથ્યા દર્શન સહ ચરિતજ્ઞાન તે અજ્ઞાન. ૩ દર્શન-ચક્ષુદર્શન, અચશુદર્શન, અવધિદર્શન પ લબ્ધિ-દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભેગલબ્ધિ, ઉપભેગ લબ્ધિ અને વીર્ય લબ્ધિ ૧ સમ્યક્ત્વ ૧ ચારિત્ર ૧ શ્રાવકધમ (સંયમસંયમ, વિરતાવિરત) પ્રારબ્ધ કર્મ બે પ્રકારના છે, તેમની શક્તિ બે પ્રકારે છે. આત્માની સંપૂર્ણ શક્તિને અવરોધી લે તે સર્વઘાતી કર્મ અને અમુક શક્તિને અવરોધે તેને દેશઘાતી કર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહકર્મ આ ચારે ઘાતી કર્મ છે અને બીજા ચારે અઘાતી કર્મ છે. ઘાતી કર્મોના ઉદય સમયે આત્માની શક્તિઓ ઉપર પડદે પડે છે જેથી કેવળજ્ઞાન મેળવી શકાતું નથી અને અઘાતી કર્મો કેવળરાનને અવરોધી શક્તા નથી. કેમકે આ કર્મ કેવળ શરીરને જ હાનિ કરનારા છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૫૪૧ | ઘાતી કર્મની પ્રકૃતિઓમાંથી અમુક પ્રકૃતિઓ સર્વઘાતી અને અમુક દેશઘાતીની હોય છે, જે નીચે પ્રમાણે જાણવી. ક જ્ઞાનાવરણીય કર્મની ચાર પ્રકૃતિ મતિજ્ઞાનાવરણીય, કૃતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય અને મન:પર્યવજ્ઞાનાવરણીય, જ્યારે કેવળજ્ઞાનાવરણીય સર્વઘાતી, પ્રકૃતિ છે. . ૩ દર્શનાવરણય કર્મની ત્રણ પ્રકૃતિ ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શના વરણીય, જ્યારે કેવળદર્શનાવરણીય સર્વઘાતી છે. - ૧ સમ્યક્ત્વ પ્રકૃતિ - ૪ સંજ્વલન કષાય પ અંતરાય કર્મની પ્રકૃતિ ૯ ને કષાય કર્મ પ્રકૃતિ દેશઘાતીની છે. જેમાં પ્રતિપક્ષી કર્મને ઉદય પણ અવશ્યભાવી હોય તે દેશઘાતી છે. જેમકે –ાં મતિજ્ઞાનનો ઉદય છે ત્યાં મતિજ્ઞાનાવરણીય કર્મને પણ ઉદય હાઇ શકે છે. ચક્ષુદનના ઉદયમાં ચક્ષુદર્શનાવરણીયનો ઉદય હેયી છે. સમ્યક્ત્વના ઉદયમાં મિથ્યાત્વ પણ સત્તામાં રહેલું છે. દાનાદિ Page #602 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લબ્ધિઓ મળેલી હોવા છતાં દાનાંતરાયાદિ કર્મોને પણ ઉદય સંભવિત છે. (૫) પારિણસિક ભાવ ઃ , આ ભાવના જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ ત્રણ ભેદ છે. જ્યાં જીવ છે ત્યાં જીવત્વ હોય જ છે અને જે જીવ છે ત્યાં ભવ્યત્વ કે અભવ્યત્વ પણ હોય છે. આ ભાવે સ્વતઃસિદ્ધ હેવાથી કર્મનિરપેક્ષ છે. ' અસ્તિત્વ, અન્યત્વ, કતૃત્વ, ભકતૃત્વ, ગુણવત્વ, અસવું. ગતત્વ, અનાદિકર્મ સંતાન બદ્ધત્વ, પ્રદેશત્વ, અરુષત્વ, નિત્યત્વ આદિ ભાવે પારિણામિક જ છે, તે પણ આ ભાવે જેમ જીવાસ્તિકાયમાં હોય છે, તેમ ધર્માસ્તિકાયાદિમા પણ હોઈ શકે છે. આ રીતે આગમભેદથી ભાવલક માટેનું વક્તવ્ય પૂર્ણ થયું., પ્રભોઅલેક કેટલા પ્રકારે કહ્યો છે? ભગવતે કહ્યું કે, નીચે લખ્યા પ્રમાણે સાત પ્રકારે છે. ૧. રત્નપ્રભા પૃથ્વી અલેક ૨. શર્કરા પ્રભા પૃથ્વી અધેલેક ૩. વાલુકાપ્રભા પૃથ્વી અલેક ૪. પંકપ્રભા પૃથ્વી અધલેક ૫ ધૂમપ્રભા પૃથ્વી અલોક Page #603 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૬. તમ પ્રભા પૃથ્વી અપેક છે. તમસ્તમપ્રભા (અધઃ સપ્તમી) પૃથ્વી અપેક ઉપર પ્રમાણે સાતરથી સહજ અધિક, આઠ રૂચક પ્રદે. શના નીચે ૯૦૦ એજન પર્વતમાં તિર્યગલેક છે, તેની નીચે આ અલેક આવેલું છે. તિર્યલેકના કથન માટે પ્રભુએ કહ્યું કે, આ તિર્યલેકના અસંખ્યાત પ્રકાર છે, જે રૂચક પ્રદેશના નીચે ઉપર ૯૦૦ પેજનના વિસ્તારમાં આ લેક પથરાયેલો છે. જમ્બુદ્વીપથી ઠેઠ સ્વય ભૂરમણ સમુદ્ર સુધીના અસંખ્યાત દ્વીપ અને સમુદ્રરૂપે આ લેક છે. જ્યારે ઉર્વક ઉર્વ ભાગમાં આવ્યા છે, અથવા દ્રવ્યને સ્વાભાવિક પરિણામ જ્યાં અશુભ વર્તતો હોય તે અલેક છે. મધ્યમ પ્રકારે પ્રત્યેનું પરિણામ હોય તે મધ્યલેક અને શુભ પ્રકારે દ્રવ્યનું પરિણમન જયાં હોય તે ઉર્વલેક છે. ઉદ્ઘલેક ૧૫ પ્રકારે છે. ૧ સૌધર્મકલ્પ ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, ૨ ઈશાનક૫ ઉદઉં. લેક ક્ષેત્રક, આ પ્રમાણે ૩ સનકુમાર, ૪ માહેન્દ્ર, પ બ્રહ્મ લાક, ૬ લાતક, ૭ મહાશુક, ૮ સહસાર, ૯ આનત, ૧૦ પ્રાણત, ૧૧ આરણ, ૧૨ અશ્રુત ઉર્વલક (૧૨ વૈમાનિક), ૧૩ રૈવેયક વિમાન ઉર્વલેકરૂપ ક્ષેત્રલેક, ૧૪ અનુત્તર વિમાન, ૧૫ ઈષ~ાભાર પૃથ્વી ઉર્વિલેક. ક્ષેત્રલેકના સંસ્થાનની વાત કરતાં ભગવતે કહ્યું કે, અધકતમ એટલે નાની નાવડી જે હોય છે Page #604 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સસ્થાન-ઊંધા પાડેલા શકારા જેવું છે. ‘ તિય ગ્લેાક-અશ્ર્વરી (ઝાલર) જેવા છે, ઝાલર ઘણી જાડી નથી હાતી પણ તેના વિસ્તાર ઘણા હાય છે. ઉલ્લેાક-મૃદંગ જેવા છે. ' શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ લોકનું સ્વરૂપ : લેક સંસ્થાન (આકાર) કેવું કહ્યું છે? : જવામમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! લેક સુપ્રતિષ્ઠિત આકાર જેવા છે, સુપ્રતિષ્ઠિત એટલે લાકડાની ઘેાડી ઉપર ઘડા મૂકવામાં આવે છે, તેને સુપ્રતિષ્ઠિત કહે છે. જે નીચેથી વિસ્તૃત, મધ્યમાં સંકીણુ અને ઉપરથી વિસ્તૃત હેાય છે. ' ' અથવા દમના રોગી ઉધરસ ખાતી વખતે એ પગ પહેાળા કરી ઊભા રહે છે અને કમર ઉપર પેાતાના બન્ને હાથેાને મૂકે છે, તેના જેવા આકાર લેાકના છે, જે નીચેથી વિસ્તીણુ છે અને ઉપર ઉપર સાંકડા થતા મધ્ય ભાગ અર્થાત્ કમરના ભાગ જેવા તિર્થંલેાકમા સક્ષિપ્ત થાય છે અને પાછા ફરીથી પહેાળા થતા જાય છે. અથવા અધામુખે રહેલા એક મેાટા શાવના પૃષ્ઠ ભાગ ઉપર એક નાનુ શરાવ સ’પુટ મૂક્યુ' હાય તે પ્રમાણે લેક છે. ગૌતમ ! આ લેક સદૈવ શાશ્વત છે. કેઇએ અર્થાત્ શેષનાગે કે કાચમાએ આ લાકને ધારી રાખ્યા નથી કાઇએ તેને બનાવ્યા નથી, એ સ્વયંસિદ્ધ; વિના આશ્રયે આકાશ પ્રદેશમાં સ્થિત છે, Page #605 -------------------------------------------------------------------------- ________________ ૫૪૫ શતક ૧૧મું : ઉદેશક-૧૦ તથા ઉત્પત્તિ સ્થિતિ અને નાશ રૂપ ત્રિગુણાત્મક એવા છે દ્રવ્યોથી પરિપૂર્ણ છે. પોતાના માથા ઉપર સિદ્ધ ભગવંતે રહેલા હોવાથી, જાણે ! ખૂબ જ આનંદ વિભેર થયે છતાં નૃત્ય કરવા માટે પેનાના પગ પહોળા કરીને ઉભે હોય તેવું લાગે છે આના ચૌદ વિભાગ કપેલા છે અને પ્રત્યેક વિભાગ એક “રજપૂ’ પ્રમાણે છે. સર્વથા નીચેના લેકાંતથી સાતમી નારકીના ઉપરના તલપર્યત એક “રજજૂર, આવી રીતે સાતે નરકભૂમિના ઉપરના તલપર્યંત સાત રજૂ થયા. રત્નપ્રભાના ઉપરના તલથી પહેલા દેવલેક બે વિમાને આવીને રહે ત્યાં સુધી આઠમી રજૂ તથા મહેન્દ્ર દેવકના અંત સુધી નવમી રજજુ, લાંતક વિમાન સુધીમાં દશમી રજૂ સહસાર (આઠમ) દેવલોકની સીમા સુધી અગ્યારમી રજ, અચુત સુધીની બારમી રજૂ, ગ્રેવેયક સુધીમાં તેરમી, અન લેકના અ તે ચૌદમી રજૂ પૂર્ણ થાય છે અનાદિકાળથી અનંતકાળ સુધીના સદૈવ શાશ્વત આ લેકમાં, ઉત્પન્ન થયેલા અનંતજ્ઞાન-દર્શનધારી અહંતે, જિનેશ્વરો, કેવળી ભગવતે જીવોને પણ જાણતા હતાં, અજીને પણ જાણતા હતાં, આવા પ્રકારના કેવળી ભગવતો આલેકમાથી જ સિદ્ધબુદ્ધ અને મુક્ત થઈને સિદ્ધગતિમાં જાય છે, તથા સમસ્ત સાંસારિક પરિતાપથી દુખેથી રહિત થઈ અનંત સુખના ભક્તા બને છે. * જીવ, અજીવના તથા તેમના દેશ પ્રદેશના પ્રશ્નમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! અધોલેક રૂપ ક્ષેત્રકમાં પણ છે, અજી પણ છે, તથા તેમના દેશે અને પ્રદેશ પણ છે. આ જ પ્રમાણે તિર્યલેક અને ઊર્વીલોકમાં પણ જી, અજી તથા તેમના દેશ અને પ્રદેશે પણ છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઉર્વક માટે વિશેષ એટલુ જાણવાનું કે ત્યાં કાળ દ્રવ્ય નહીં હોવાથી કાળ વિનાના અરૂપી દ્રવ્યનું અસ્તિત્વ છે જ્યારે અલક અને તિરછાલેકમાં કાળદ્રવ્ય સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સદેશ અને સપ્રદેશ હોવાથી સાત અરૂપી દ્રા છે. કેમકે અલેકમાં પશુ સૂર્યના પ્રકાશ દ્વારા અભિવ્યંગ્ય કાળને સદૂભાવ છે, જ્યારે ઉáલેકમાં તેને સદુભાવ નથી. લેક અને અલેકનું પરિમાણ: હે પ્રભે! લેક કેટલે મોટે કહ્યો છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે અસંખ્ય કડાકડી જન પ્રમાણ લેકમાં રહેલા સમસ્ત દ્વીપ અને સમુદ્રની વચ્ચે જમ્બુદ્વીપ આવેલ છે, જે સી કરતાં નાનો છે ગેળ થાળી જેવા આકારવાળે અને વિસ્તારમાં એક લાખ જન તથા પરિદ્ધિમાં ત્રણ લાખ, સોળ હજાર, બસે સત્તાવીશ એજન, ત્રણ કેશ, ૧૨૮ ધનુષ્ય અને ૧૩ આંગળથી પણ સહજ વધારે છે. ધારો કે અત્યારે જ મહા બુદ્ધિવાળા, મહા શુતિવાળા, મહા યશવાળા અને મહા પરાક્રમી છ દેવતાઓ જમ્બુદ્વીપમાં રહેલા મેરૂપર્વતની ટેચે છએ દિશાઓમાં ઊભા રહે તેની નીચે ચાર દિશાકુમારીઓ જમ્બુદ્વીપના છેડે રહેલી જગતી ઉપર ઉભા રહીને ચારે દિશાઓ તરફ મુખ રાખીને પોતપોતાની દિશામાં બહુ જોરથી બલિ પિડને લવણસમુદ્ર તરફ ફેકે, હે ગૌતમ! તે છએ દે. માંને પ્રત્યેક દેવ તે બલિપિંડને જમીન ઉપર પડે તે પહેલા જ વચ્ચેથી ઘણી જ ઝડપથી ગ્રહણ કરી શકવાને માટે સમર્થ હોય છે. તેવી રીતે ઉતાવળી ગતિથી તે દેવે લેકાંત એટલે કે લેકિનો અંત ભાગ જેવા માટે ઈચ્છાતુર થઈને વટેમાર્ગુની જેમ જીએ Page #607 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ ૫૪૭ દિશામાં ચાલવા માંડે તે જ સમયે કઈ ગૃહસ્થને ત્યાં એક હજાર વર્ષના આયુષ્યવાળા બાળક જન્મ, વચ્ચે તે બાળકના માતાપિતા મરણ પામે અને આયુ પૂર્ણ કરી બાળક પણ મૃત્યુ પામે તે પણ હે ગૌતમ! તે દેવે લેકના અંત સુધી પહોંચી શકતા નથી. સમશાનમાં રહેલા તે બાળકના હાડકા પણ નાશ પામે થાવત્ તે બાળકની સાત પેઢી પણ ન શ પામે તો પણ તે દેવો લેકના અ ત સુધી પહોંચી શકતા નથી. આના અનુસંધાનમાં કઈ એમ પૂછે કે તે બાળકની સાત પેઢી સુધી એક સમાન ગતિથી ચાલનારા દેવેએ અત્યાર સુધી કેટલે રસ્તે કા ? અને કેટલો રસ્તો કાપવાનું બાકી છે? જવાબમાં ભગવંતે કહ્યું કે તે દેએ ઘણે ભાગ કાપે છે અને કાપેલા ભાગથી અસંખ્યાતમાં ભાગને રસ્તા હવે શેષ છે. લેકનું સ્વરૂપ ચોખંડા ઘનરૂપ કરેલા લેકનું છે, તેના અર્ધલેકમા ભવનપતિ દેવ અને નારક રહે છે. તિરછાલેકમાં વ્યંતર દેવ, મનુ, સમુદ્રો, દ્વિીપ અને તિષ દે રહે છે. ઉર્વલોકમાં વૈમાનિક દેવો અને સિદ્ધોને વાસ છે. અતિ લાંબા કાળ સુધી ગતિ કરનારા દેવે યદી લેકાંત ન પામી શકે ? તે પછી જિનેશ્વદેવના જન્મ કલ્યાણકમાં અશ્રુત ઈન્દ્ર અને દેવે પાંચ જજ પ્રમાણ માગને આંખના પલકારે જ કેવી રીતે કાપી લેતા હશે? જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે પોતાની સામાન્ય ગતિ કરતા પણ અતિ શીધ્ર ગતિથી તે દે જન્મકલ્યાણક ઉત્સવ Page #608 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ માટે ઝડપથી આવે છે ’ વ્યવહારમાં પણ આપણે જાણીએ છીએ કે સ સામાન્ય કાર્ય માં માણસ માત્ર પેાતાની સ્વાભાવિક ગતિને છેાડી શકતા નથી. જ્યારે સ્વાભર્યા કામ માટે ગતિ તેજ હોય છે અને વધારે પડતા સ્વાથિક કાય માટે પેાતાની ગતિને વધારે તેજ કરવી પડે છે. કલ્યાણુકામાં આવવાનું કામ સભ્યદૃષ્ટિ દેવેશને મન અત્યંત ઝડપનુ છે, માટે પેાતાની ગતિને વધારે ઝડપવાળી કરીને, તથા અત્ય’ત પવિત્ર એકાન્તિક કલ્યાણકારી જિનજન્મેાત્સવમાં વિશ્ન ન આવે, અથવા બીજો કાઇ ચાન્સ ઝડપી ન લે તેવા પવિત્ર હેતુથી જ દેવા શીવ્રતાથી આવી શકે છે. જ્યારે મિથ્યાદષ્ટિએન મન અથ અને કામદેવના કાર્યાં ઝડપથી કરવાના દાય છે માટે તેમને તે કાર્યોંમાં રસ છે તેથી ઈન્દ્રોની આજ્ઞા, કુતુહુલ આદિથી તે દેવા ધમના કાચમાં રસ વિનાના હૈાવાથી ઉત્સાહવત હૈાતા નથી. અને સમ્યવંતા દેવાને સ્વાભાવિક વિવેક, વિનય આદિ આત્મિક ધર્મની માયા હૈાવાથી તેમને મન અરિહંતેાની ભક્તિ, તેમના કલ્યાણકાને ઉજવવાની પ્રાથમિકતા હેાય છે. માટે હું ગૌતમ ! તીર્થંકર ભગવંતાના કલ્યાણકમાં મહુ જ શીઘ્રતાવાળા તે દેવેા બારમા દેવલાકથી આવતા પણ તેમને વાર લાગતી નથી. આ પ્રમાણે અલેક માટે પણ કાલ્પનિક ઉદાહરણ જાણવું. તે આ પ્રમાણે ઃ દશ સંખ્યામાં દેવે જ બુદ્વીપના મેરૂની ચૂલિકા ઉપર દશે દિશાએ તરફ મુખ રાખીને ઊભા રહે જ્યારે માનુ ધાત્તર પતિ ઉપર આઠ દિશાકુમારિઓ ઊભી રહીને પાતપેાતાની દિશામાં ખલિપિંડને ફેકે છે, તે જ સમયે એક ગૃહસ્થને ત્યાં લાખ વર્ષની ઉમરવાળા એક બાળક જનમ્યા છે. બાકી બધું પૂર્વવત્ જાણવું. તે પણ હે ગૌતમ ! તે દેવા અલેકના અંતને મેળવી શકતા નથી. I Page #609 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૦ લકના એક પ્રદેશનું કથન હે પ્રભો! લેકના એક આકાશ પ્રદેશમાં એકેન્દ્રિય જીના પ્રદેશ યાવત્ અતીન્દ્રિય જીના પ્રદેશ બધા એકી સાથે અન્ય બદ્ધ, અન્ય પૃષ્ટ, અન્યોન્યાવગાઢ, તથા અન્યોન્ય, સ્નેહપ્રતિબદ્ધ થઈને સમભર ઘટની જેમ રહે છે, તે તેઓ એક બીજાને બાધા (પીડા) વ્યાબાધા (વિશેષ પીડા) પહોંચાડી શકે છે? અથવા એકબીજાની આકૃતિને ભંગ કરી શકે છે? જવાબમાં ભગવંતે “ના” કહી છે. કારણ આપતા ભગવંતે કહ્યું કે, એક નર્તકી (નાચનારી) છે જે સાક્ષાત શૃંગારની મૂર્તિ જેવી, સુંદરમાં સુંદર વેષ પરિધાન કરનારી છે, અને સંગત હસિત, ભણિત, સ્થિત, વિલાસ, સંગીત તથા સ લાવમાં અતિ નિપુણ છે તથા પિતાની રગશાળામાં ૩૨ પ્રકારની નાટ્ય વિધિમાંથી એક નાટકની રજૂઆત કરી રહી છે. ચારે બાજુથી હજારે પ્રેક્ષકે આંખને પલકારો માર્યા વિના જ તેને જોઈ રહ્યા છે.' ખીચોખીચ ભરાયેલી રંગશાળા ( નાટક થિએટર )માં બેઠેલા અસ ખ્ય માણસેની દષ્ટિએ એકી સાથે જ નર્તકી ઉપર પડી રહી છે, અને તે બધી દષ્ટિએ તે નર્તકીને કોઈ જાતની બાધા-વ્યાબાધા કરતી નથી. અથવા તે નર્તકી પતે તે દષ્ટિઓને કેઈપણ જાતની બાધા વ્યાબાધા કરી શકતી નથી અથવા તે હજારો લાખ માણસની દષ્ટિએ પરસ્પરમાં એક બીજાને બાધા-વ્યાબાધા પહોંચાડતી નથી તે જ રીતે લેકાકાશના એક પ્રદેશમાં ગમે તેટલા જીના પ્રદેશે પણ એક બીજાને બાધા-વ્યાબાધા કરીશકવાને માટે સમર્થ નથી. || આ ઉપરાંત બીજી બધી વાતે મૂળ સૂત્રથી જાણવી. ' દશમે ઉદ્દેશ સમાપ્ત. ; Page #610 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક–૧૧ આ ઉદ્દેશામાં વાણિજ્યગ્રામનું વર્ણન, દુતિ પલાશક ચૈત્યનું વર્ણન, કાળવ્યના પ્રકાર, પ્રમાણકાળનું પ્રરૂપણ, હસ્તિનાપુર નગરનુ વર્ણન, બલરાજ તથા પ્રભાવતી રાણીનું વર્ણનવાસ, સ્વપ્નાવલેકર આદિનું વર્ણન, મહાબલકુમાર ધર્મઘોષ આચાર્યનું આગમન, વૈરાગ્ય, દીક્ષાનુ વર્ણન, બ્રહ્મદેવલેકમાં જવુ. ત્યાથી સુદર્શનરૂપે જન્મ, જાતિસ્મરણ અને દીક્ષાનું વર્ણન વિસ્તૃત છે. સુદર્શનશેઠનું વર્ણન તે કાળે અને તે સમયે વાણિજ્યગ્રામ' નામે નગર હતું. તેમાં હૃતિપલાશ નામે ચૈદ્યાન હતું, પૃથ્વી શિલા પટ્ટક હતું, ત્યાં સુદર્શન નામે એક શેઠ હતાં જે ધનવાન, દેદીપ્યમાન, તેજસ્વી હતાં. તેમની પાસે ઘણું હાટ હવેલીઓ, શયને, આસને, ગાડી ઘોડા આદિ હતા. વિપુલ ધન, વૈભવ, સુવર્ણ, ચાંદી હીરા. મેતી માણેક આદિથી યુક્ત હતા તે શેઠ આયોગ (લાભ માટે વ્યાપાર આદી કરવામાં) પ્રયાગ (કાર્યના પ્રારંભમાં તેના પરીણામને વિચાર કરે)માં નિપુણ હતું, તેને ત્યાં ઘણા પ્રકાર ખાદ્યસામગ્રી, અનેક દાસ-દાસી, ગાય-ભેસ-ઘેટા આદિને સમુદાય હતે. પિતે પ્રભાવશાળી હોવાથી સર્વથા અપરાજિત હતા, કેઈનાથી ગાં જાય તે ન હતો શ્રમણોપાસક હેવાથી જીવ–અજીવ આદિ તત્ત્વોને, પુયપાપ આદિના ભેદેને, આશ્રવ–સંવર તત્વના માર્ગને જાણકાર હતે, માટે જ તે શેઠ સંસારમાં રહ્યો છતાં પણ મોક્ષને અભિલાષક હતા. ' તે કાળે અને તે સમયે ચરમ તીર્થકર ભગવંત મહાવીર Page #611 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક–૧૧ ૫૫૧ સ્વામી ચતુર્વિધ સંઘની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે ગામમાં પધાર્યા ગામના લોકે સમવસરણમાં ગયા અને વંદન નમન કરીને પ્રભુની ઉપાસના કરી. તે સમયે ભગવંતનું આવાગમન સાંભળીને સુદર્શન શેઠ ઘણું જ રાજી થયા અને તેમનું મન આનંદથી નાચી ઊઠયુ, રોમરોમ પ્રસન્ન થયા, મુખકમળ વિકસિત થયું. કાન, ભાગવતની વાણું સાંભળવા માટે ઉત્સુક થયાં અને આંખલડીમાં નવું એજ આવ્યું. જાણે કાનને લલકાર કરતી કહેતી હતી કે ! અત્યારસુધી ભગવતની વાણી એકલા કાન જ સાંભળી રહ્યા હતા પણ હવે તે મને પણ દેવાધિદેવને નજરોનજર જેવાને અવસર આવી ગયે છે. આવી રીતે પ્રસન્ન થયેલા શેઠે સ્નાન કર્યું, બલિકર્મ કર્યું. કૌતુક–મ ગળ તથા પ્રાયશ્ચિતવિધિ પતાવી અને સભાને યેગ્ય વનુ પરિધાન કર્યું. યથાચિત સ્થાને છેડા પણ કિંમતી આભૂષણે પહેર્યા તથા સારા શુકન જોઈને પરમાત્મા શ્રી અરિહંતદેવને વાંદવા માટે “ઘેરથી નીકળે. મસ્તક પર કેરટેક પુની માળાથી યુક્ત છત્ર ધાયું હતું. ઘણા પુરૂષની સાથે પગપાળે તે શેઠ આગળ વધ્યા, અને ગામથી બહાર જ્યાં ચૈત્યવાન હતું, સમર્વસરણ હતુ ત્યાં આવ્યો અને દેવાધિદેવ ભગવંત મહાવીરસ્વામીને વંદના કરીને મન-વચન-કાયાથી પર્યું પાસના કરી. યથોચિત આસને બેઠેલા સુદર્શન શેઠને ઉપલક્ષ્ય કરી ભગવંતે ઉપદેશ કર્યો તે આ પ્રમાણે – અનાદિકાળથી અવિચ્છિન્ન આ સંસારમાં છે અને અજી પણ અનાદિકાળના છે, જીવ ચૈતન્ય છે, અજીવ જડ છે પણ ખાણમાં રહેલા સુવર્ણ અને માટીની જેમ અનાદિકાળથી મિશ્રિત Page #612 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ રૂપે રહેલા છે. કોઈનાથી પણ અનુત્પાદિત જીવ કર્મવશ બનીને પોતે પિતાની મેળે જ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. કઈક સમયે દુર્ગતિ અને બીજા સમયે સદ્ગતિને ભેગતે જીવ પિતાના પુરૂષાર્થ બળે જ મનુષ્ય અવતાર, માનવતા, આર્ય ખાનદાન, આર્યભાષા અને આર્યધર્મને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બને છે, ત્યારે કર્મોનું જોર ઘટતુ જાય છે અને પિતાની અનંત શક્તિ તરફ આગળ વધતે આત્મા જૈનત્વને પ્રાપ્ત કરવા શક્તિસમ્પન્ન બને છે તથા પ્રાપ્ત થયેલા જૈનત્વને ચિરસ્થાયી બનાવવા માટે આશ્રના દ્વાર બંધ કરે છે. તે આ પ્રમાણે જે વસ્તુ ભેગવી શકાતી નથી તેનો ત્યાગ કરે છે, જે ભેગની આશા નથી તેની આશાને છેડી દે છે, જે વસ્તુ ખાઈ શકાતી નથી, અથવા જે ખાનદાનીમાં જે વસ્તુ ખાવાની મનાઈ છે, અથવા જે વસ્તુ ખાવાથી ખાનારનું લેહી યાવત શુક્ર(વીર્ય)માં તામસિકતા ઉત્પન્ન થાય છે તે પદાર્થો જાણી બુઝીને છોડી દે છે, જે વનસ્પતિ ખાવાથી ઘણું પાપ - 018. - ૧ ૧ ૧ ૧દાથી લાગે તેને છોડી દે છે એમર્યાદ ભોગ વિલાસે, ચેષ્ટાઓ. મશ્કરીએ, અસંબદ્ધ ભાષાઓને પણ છોડી દેવા માટે પ્રયત્ન કરે છે અને તેમ કરીને ભાગ્ય તથા ઉપગ્ય પદાર્થોને મર્યાદિત કરે છે, તથા જે સર્વથા ત્યાજ્ય છે તેને સમૂળ ત્યાગ કરે છે. ગઈ કાલે જીવાત્મા મિથ્યાત્વી હતા, મેહકમ હતું, માયાવી હતો. પણ આજે સમ્યક્ત્વી બન્યો છે માટે ગઈ કાલના જીવનને ત્યાગ કરીને આજે મર્યાદિત થાય છે.” “જાનવરોના ભેગવિલાસ બેશરમ હોય છે, અને મિથ્યાત્વીઓના અમર્યાદિત હોય છે, માટે જેનત્વને ટકાવવા માટે બેશરમ કાર્યો અને અમર્યાદિત Page #613 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મુંઃ ઉદ્દેશક-૧૧ ૫૫૩ ચેષ્ટાઓને ત્યાગીને શુદ્ધ થાય છે જેથી પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ શુદ્ધ બનશે. અને ક્ષાચિક સમ્યકત્વ તરફ તેનું પ્રયાણ થશે. } ' આ પ્રમાણે ભગવંત મહાવીરસ્વામીની વાણીથી પ્રભાવિત થયેલા સુદર્શન શેઠ જૈનત્વના આરાધક થવા માટે પાપોના પરિ હારરૂપ શ્રાવક ધર્મને સ્વીકાર કરે છે. સારાંશ કે તીર્થ કરદેવેની, વાણ સાંભળીને મિથ્યાત્વીઓ સમ્યક્ત્વધારી બને છે, વ્રતભ્રષ્ટ જીવે વ્રતધારી બને છે અને જૈનત્વના વિરાધકો સત્યાર્થમાં આરાધક બને છે, એ જ પ્રમાણે સુદર્શન શેઠ પણ સખ્યત્વી, વ્રતધારી અને જૈનત્વના આરાધક બન્યા. ત્યાર બાદ પિતાની ઉથાનશક્તિ વડે ઉભા થઈને મહાવીરસ્વામી પાસે આવ્યા અને પ્રભુની સન્મુખ ઉભા રહીને આ પ્રમાણે પૂછ્યું કે હે પ્રભે! 'તમારા શાસનમાં “કાળ કેટલા પ્રકારે કહ્યો છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે સુદર્શન ! મારા શાસનમાં “કાળમાં ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે ૧. પ્રમાણે કાળ , ૩. મરણ કાળ ૨. યથાયુનિવૃત્તિ કાળ ' ૪. અદ્ધા કાળ જે કાળથી ૨-૪-૧૦-૨૦-૧૦૦ વર્ષ આદિનું પ્રમાણે અથવા વર્ષ માસ આદિને નિર્ણય કરી શકાય તેને પ્રમાણુકાળે કહે છે. સામાન્ય કાળ કરતાં આ પ્રમાણકાળમાં દિવસ અને રાત્રિના ભેદને ખ્યાલ આવે છે કે ચાર ચાર પૌરિષીને દિવસ, અને ચાર પરિષીની રાત્રિ હોય છે. || આયુષ્યના બધા જ પ્રકારે હેય છે, તે નારકાદિરૂપ આયુષ્યને યથાયનિવૃત્તિ કાળ કહેવાય છે. સામાન્ય આયુષ્યકાળનો અનુભવ Page #614 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તે માત્ર તમામ સંસારી જીવને હોય છે, પણ અહીં નારકાદિ જીવનું ગ્રહણ છે, જ્યાં તેમનું આયુષ્ય નિયત છે. મરણકાળ જે મરણથી યુક્ત છે અને અદ્ધાકાળ સમય–આવલી આદિને (૧) પ્રમાણકાળ : ભગવંતે કહ્યું કે આ કાળના બે ભેદ છે. ' (૧) દિવસ પ્રમાણુકાળ અને (૨) રાત્રિ પ્રમાણુકાળ. આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈએ છીએ કે વર્ષના ૩૬૦ દિવસમાં દિવસ અને રાત્રિઓનું પ્રમાણ એક સરખું રહેતું નથી. શ્રીમઋતુમાં દિવસ મેટો હોય છે, અને રાત્રિ ટૂંકી હોય છે. જ્યારે ઠંડીની મેસસમાં દિવસ ટૂંકો અને રાત્રિ મોટી હોય છે ટૂંકો દિવસ કે ટૂંકી રાત્રિ અથવા માટે દિવસ કે મોટી રાત્રિ એક જ દિવસમાં કે એક જ મિનિટમાં થતા નથી, પણ ઋતુના ફેરફારથી તેમાં દિનપ્રતિદિન થોડો થોડે વધારે ઘટાડે થતાં થતાં એક દિવસ પાછો દિવસ અને રાત્રી એકસમાન થતાં ૧૨ કલાકને દિવસ અને ૧૨ કલાકની રાત્રી થઈ જાય છે. આવા પ્રકારના ફેરફારમાં સૂર્યની ગતિ જ મુખ્ય કારણરૂપ હોય છે. જેમ સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામે છે, ત્યાથી અમુક મોસમમાં દક્ષિણ તરફના આકાશમાગે રસ્તો કાપે છે અને અસ્ત થવાના સમયે બરાબર પશ્ચિમ દિશામાં આવીને અસ્ત થાય છે. આને સૂર્યની ક્ષિણાયન ગતિ કહેવાય છે, અને જ્યારે ઉત્તર બાજને આકાશમાર્ગ કાપે છે ત્યારે તેની ઉત્તરાયણ ગતિ કહેવાય છે.' આકાશમાં કરડેની સખ્યામાં રહેલા તારાઓમાં ૨૮ નક્ષત્ર છે, અને ૧૨ રાશિ છે. ૩૦ દિવસના એક મહિનામાં સૂર્ય Page #615 -------------------------------------------------------------------------- ________________ રાતક ૧૧મું : ઉદ્દેશક-૧૧ ૫૫૫ સવાબે નક્ષત્રને અર્થાત એક રાશિને ભગવો લગભગ ૩૬૦ દિવસમાં બારે રાશિને પૂર્ણરૂપે ભેગવી લે છે. એટલે મેષ રાશિના પ્રથમ અંશથી ચાલુ થઇને બાર મહિને સૂર્ય પાછો મેષ રાશિ ઉપર આવીને સવાર થાય છે ત્યારે નવું વર્ષ ચાલુ થાય છે. પરંતુ પ્રત્યેક પ્રદેશમાં નવું વર્ષ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે ચાલુ થાય છે. જેમ કે ગુજરાત પ્રાન્તમાં વ્યાપારી ધોરણે કાર્તિક સુદિ ૧ થી જ્યારે બીજે અષાઢ સુદિ ૧ થી અને મોટા ભાગે ચૈત્ર સુદિ ૧થી વર્ષ ચાલુ થાય છે. અમુક રાશિના કળા–વિકળા ઉપર સૂર્ય અને ચન્દ્રમાં જ્યારે ભેગા થાય છે તેને અમાવાસ્યા કહે છે “ હૈ – મસી સરું વસત ઈત અમાવસ્થા” પર તુ જ્યારે સૂર્યની કળાવિકળાથી ચદ્રની કળા-વિકળ અમુક સંખ્યામાં આગળ વધે ત્યારે પ્રતિપદાદિ તિથિઓનું નિર્માણ થાય છે. આ ક્રમ અનાદિકાળથી વણથ શ્વે ચાલુ છે આમા કદી પણ વિક્ષેપ પડતો નથી, કોઈ પાડનાર નથી અને ભવિષ્યમાં પણ વિક્ષેપ પડવાને નથી. સમ્યગજ્ઞાનપૂર્વક સમ્યકૂચારિત્રનો આરાધક જ્યારે નવ્યાજ તથા સાત્વિક તપશ્ચર્યાધર્મની આદરણ કરે છે ત્યારે તે પુણ્યશાલીઓના મેઢે પિરસી સાઢપારસી આદિ શબ્દનું ઉચ્ચારણ રહ્યા કરે છે. આવી રીતની પિરસી–પહાર–પ્રહર-પરિસી અને પૌરૂષી જે એક જ અર્થના વાચક શબ્દો છે તેની સમય મર્યાદા એક સમાન હોતી નથી. તેથી ભગવતે કહ્યું કે હે ગૌતમ! વધારેમાં વધારે પારસી સમય ૪ મુહૂર્તને હોય છે. . . ૨૪ મિનિટ=૧ ઘડી - ૨ ઘડી, (૪૮ મિનિટ)=૧ મુહૂર્ત હોય છે. Page #616 -------------------------------------------------------------------------- ________________ પપદ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ( ૪૮૪૪=૧૬ મિનિટ=૩ કલાક ૩૬ મિનિટ. , જ્યારે ૧૮ મુહર્ત એટલે ૧૪ કલાક અને ૨૪ મિનિટ પ્રમાણેનો દિવસ કે રાત્રી હોય છે ત્યારે પિરસીનું પ્રમાણ દિન માનના ચોથા ભાગે અર્થાત ૩ કલાક અને ૩૬ મિનિટની પારસી હોય છે, તથા જઘન્યથી ૧૨ મુહર્ત એટલે ૯ કલાક અને ૩૬ મિનિટનું દિનમાન હોય છે ત્યારે પિરસી ૩ મુહૂર્તની એટલે ૨ કલાક ૨૪ મિનિટની પારસી સમજવી. જ્યારે જ મુહની પિરસી હોય ત્યારે તેમાંથી એક મુહતેમા ૧૨૨મા ભાગ પ્રમાણે ઘટાડે કરતાં કરતાં પારસીનું પ્રમાણ ૩ મુહર્તનો આવી જશે. અને પારસી પ્રમાણ જ્યારે ૩ મુહૂર્તનું હોય છે ત્યારે ૧૨૨મો ભાગ વધારતા કા મુહૂર્તનું માન આવી જશે. વચ્ચમાં રહેલા ૧૮૩ દિવસમાં ક્રમશઃ ઘટવધ થાય છે. - પ્રશ્ન-હે પ્રભે! દિવસ અને રાત્રિને પહોર કા મુહૂર્તને ક્યારે થાય છે? * ભગવંતે કહ્યું કે, જ્યારે ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ સુહુર્તની રાત્રી થાય છે ત્યારે દિવસ પહોર ૪ મુહૂર્તને થાય છે અને વિપરીતે ૩ મુહૂર્તનો પહેર થશે. | ૧૮ મુહૂતને દિવસ ક્યારે થાય છે? ' જવાબમાં ભગવતે કહ્યું કે પાંચ વર્ષના યુગના છેલ્લા વર્ષની આષાઢી પૂર્ણિમાએ. ૧૮ મુહૂર્તને દિવસ અને ૧૨ મુહૂર્તની રાત્રી અને પૌષી પૂર્ણિમાએ ૧૮ મુહૂર્તની રાત્રિ તથા ૧૨ મહત ને દિવસ હોય છે તથા ચૈત્ર અને આસો માસની પૂર્ણિમાએ રાત્રી દિવસ સરખા આવે છે. Page #617 -------------------------------------------------------------------------- ________________ शत શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧ ૫૫૭ જ્યારે નિશ્ચય ન કર્યુ અને મકરસંક્રાંતિ પછી ૯૨મા દિવસે રાત દિવસ સમાન હોય છે ત્યારે ૩ કલાકની પિરસી સમજવી. (૨) યથાયુનિવૃત્તિકાળ : જે કઈ જીવે નરક, તિયચ, મનુષ્ય કે દેવગતિનું આયુષ્ય જે પ્રકારે અન્તર્મુહૂતદિરૂપે બાંધ્યું હોય તેને તે પ્રકારે ભેગવવું તે યથાયુનિવૃત્તિ કાળ છે. (૩) મરણકાળ : જે કાળે જીવને શરીરથી વિગ થાય અથવા શરીરને જીવથી વિગ થાય તે મરણકાળ છે. (૪) અદ્ધા કાળ : સમય–આવલિકા યાવત પલ્યોપમ, સાગરોપમ વગેરે સમજવું જે પહેલા ભાગમાં સ્પષ્ટ થયું છે. આ પપમ અને સાગરોપમથી નરક ગતિના તથા દેવ ગતિના જીવનું તથા મનુષ્ય અને તિર્યચેનું માપ નીકળે છે. નારક અને દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું નિશ્ચિત છે. સદર્શન શેઠે પૂછયું કે હે પ્રભે ! ચાર ચેાજન લાંબા-હા અને ઊંડા ખાડામાં નાખેલા યુગલિક મનુષ્યના વાળાના એકેક ટૂકડાને સો વર્ષે કાઢવામાં આવે તે પોપમ અને ૧૦ કેડાછેડી પલ્યોપમના એક સાગરોપમ શી રીતે પૂરા થાય? કોઈના થયા છે? આપણું જીવાત્માએ ભવભવાંતરમાં શું આને રીતના પલ્યોપમ અને સાગરોપમ પૂર્ણ કર્યા હશે ? Page #618 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ' જવાખમાં ભગવંતે કહ્યું કે, હે સુન ! તારા પેાતાના જીવે જ અનંત સ’સારમાં કેટલાએ સાગરાપમે કેટલીએ વાર પૂરા કર્યાં છે એમ કહીને ભગવંતે સમવસરણમાં સુદન શેઠની કથાના આ પ્રમાણે પ્રાર'ન કર્યાં : શેનુ પૂર્વ ભવીય વૃત્તાંત : હસ્તિનાપુર નગરમાં ‘ખલ’ નામે રાજા હતા, તેને પ્રભાવતી ાણી હતી, જે બધાએ અ ગા–પ્રત્ય ગેાથી પૂર્ણ હતી, પાંચે ઇન્દ્રિયાની પટુતા હેાવાથી સુંદર હતી, મહાસુંદર હતી. એક દિવસે અત્ય ́ત રમણીય—અકલ્પનીય પલંગ ઉપર સૂતેલા રાણીએ અર્ધ જાગૃત અવસ્થામાં, અગમ્ય સ્વરૂપ, ઉદાર કલ્યાણરૂપ-શિવ કરનારા, મ ગળ દેનાર, ધનધાન્ય, રાજપાટ, ઈજ્જત આબરૂ માન-સન્માનને આપનાર તથા વધારનાર, આકાશમાંથી ઉતરતા સિહુને પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોયેા અને પ્રભાવતી રાણીજી જાગી ગયા, શેષ વઘુન કલ્પસૂત્રથી જાણવું. સ્વપ્ન લેઈને ખૂશ થયેલા રાણીજી પેાતાના પતિની શય્યા પાસે આવ્યા અને તેવા પ્રકારની મિષ્ટ, ઉદાર, સ્પષ્ટ, અહિંસક અને આનંદપ્રદ વાણીથી પેાતાના પતિને આવેલુ સ્વપ્ન કહ્યું. સ્વપ્ન સાંભળીને ખૂશ થયેલા રાજાએ સ્વપ્નલક્ષણ પડિતાને લાવ્યાં. પડિતા આવ્યા. રાજાજીએ સત્કારપૂર્વક પડિતાને સ્વપ્નના ફળવિશેષ માટે પૃચ્છા કરી. પંડિતાએ સ્વપ્નલક્ષણ શાસ્ત્રની પદ્ધતિએ ફળે! કહ્યાં, રાજારાણી ખૂશ થયા. ગર્ભનુ પાષણ થાય તવી રીતે આહાર-વ્યવહાર વગેરે કરતાં રાણીએ અનું રક્ષણ કર્યું. ઈત્યાદિ વાતે। કલ્પસૂત્રથી શબ્દશ· જાણી લેવી. ગર્ભધારણના દિવસથી નવ મહિના સાડાસાત દિવસે રાણી પ્રભાવતીએ પુત્રરત્નને જન્મ આપ્યા. જે પુત્રના હાથપગના Page #619 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧ પપ૯ તળીઆ સુકુમાર હતા, તલ-મષા અને રેખાઓથી દેદીપ્યમાન શરીર હતું, માથાના વાળ કાળા કાજળ જેવા, આંખે કમળના પાંદડા જેવી, દાંત દાડમના દાણા જેવા, નાક પોપટની ચાંચ જેવું, મુખકમળ પૂર્ણિમાના ચંદ્ર જેવું, હનુ (હડપચી ) ખૂબ મજબુત, હાથ ભુંગલ જેવા લાંબા, તથા ઢીંચણ સુધી સુખપૂર્વક પહોંચી જતા હતા. જ ઘા હાથીની સૂંઢ જેવી, નાભી ગભીર-ગુપ્ત અને રમણીય હતી. પેટમાં પણ રેખા સ્પષ્ટ-- દેખાતી હતી. બળદ અને હંસ જેવી ચાલ હતી, પગમાં મહાઅને શેભે તેવી રેખાઓ હતી, કપાલ અષ્ટમીના ચદ્ર જેવું, શરીરની ઉંચાઈ ૧૦૮ આંગળની હતી, કુખ ઉંચી હતી, છાતી વિશાળ હતી, કમર પાતળી અને નખ લાલ અને પાતળા હતા. વિનયની મૂર્તિ, વિવેકનું ઘર, અતિથિદાનમાં પ્રેમી, બેલવામાં મિણ અને મિતભાષી હતા, તથા દીનદુખીઓનો સંરક્ષણકર્તા હતે. પૂર્વભવની સંયમ આરાધના લઈને અવતરેલ આ રાજકુમાર માતા પિતાને લાડકે, કાકા કાકીઓને પ્રેમપાત્ર, મામા મામી ને માટે સ્નેહાળ તથા માસા મસીઓની આખને ઠ ડક આપનારે હતે. - રાજાએ પાંચ ધાઈ માતાઓ રાખીને પુત્રનું પોષણ કરાવ્યું અને એગ્ય ઉંમરે સારા, સભ્ય, સજજન, સદાચારી, શિયળસંપન્ન પંડિતે પાસે વિદ્યાભ્યાસ માટે મૂક્યો, ત્યાં શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યામાં મહાબળ રાજકુમાર ત્વરાથી પારંગત થયે, સાથેસાથ રાજનીતિમાં કૌશલ્ય, સંધિવિગ્રહમાં પ્રવીણ પ્રજાપાલનમાં દાસ્ય, યુદ્ધકળામાં શૌર્ય, ધનુવિદ્યામાં પુણ્ય, સગીત કળામાં પાડિત્ય, તથા દીન દુખીઓ પ્રત્યે કાર્યભાવ કેળવી શક્યો હતે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભેચ્યોગ્ય ઉંમરમાં આવેલા મહાબળ રાજકુમારને જોઈને નળરાજાએ વિચાર્યું કે રાજકુમાર હવે પર્યાપ્ત રૂપે ભેગ ભગવ વાને માટે સમર્થ થયેલ છે. તેથી સારા કારીગરો પાસેથી આઠની સંખ્યામાં ઉત્તમ મહેલે બંધાવ્યા, જે ગગનચુંબી, અતિ શુભ્ર અને મને હર હતા, આ મહેલની વચ્ચે એક ભવન અત્યંત વિશાળ ચણાવ્યું જે સેંકડે તંભેથી સુશોભિત હતું. ત્યાર પછી યથાયોગ્ય સમયે બળરાજાએ શુભ તિથિ, દિવસ, નક્ષત્ર, કરણ તથા સારા મુહૂતે મહાબળ રાજકુમારના વિધિવિધાનપૂર્વક આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. જે કન્યાઓ કુમારને માટે સર્વથા અનુકૂળ હતી, સમાન રૂપવાળી હતી, શરીર આદિને કારણે બધી એક સરખી હતી, વિવાહના નિમિત્તે કુમારના માતાપિતાએ નીચે પ્રમાણે પ્રીતિદાન આપ્યું. ૮ કરોડ ચાંદીના સિક્કા, ૮ કરોડ સોનાના સિક્કા, ૮ મુગટે, કુડળની જેડીઓ, આઠ હાર, અર્ઘ હાર, એક સારા હાર, સુક્તાવલી હાર, કનકાવલી હાર, રત્નાવલી હાર, આદિ આઠ કડાઓ, ઉત્તમ વસ્ત્રોની આઠ જેડીઓ, શ્રી દેવી, હી દેવી, કીતિ દેવી, બુદ્ધિદેવી, લક્ષ્મીદેવી, વૃતિદેવીની આઠ આઠ પુતળીઓ, આઠ શય્યાઓ, પલ ગે, આઠ કુલે (૧૦-૧૦ હજારની સંખ્યા=૧ ગોકુલ), આઠ નાટક મંડળીઓ, લક્ષ્મીના ભંડાર જેવા આઠ ઘેડા, આઠ પાલખીઓ, આઠ રથ, આદિ સ પૂર્ણ સામગ્રી આપી, અને રાજકુમારે પ્રત્યેક સામગ્રીને સરખે ભાગે પોતાની પત્નીઓને આપી આ પ્રમાણે જમાલીની જેમ ઉત્તમ સંસાર ભેગેને ભગવતા રાજકુમારેસ સારમાં ઘણા વર્ષો પૂરા કર્યા. તે કાળે તે સમયે આ અવસર્પિણીના તેરમા તીર્થંકર વિમલનાથ ભગવંતના શિષ્ય-પ્રશિષ્ય ધર્મઘોષ નામના મુનિરાજ Page #621 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૧ ૫૬૧ વિચરતા હતાં. એક દિવસે પિતાના ૫૦૦ મુનિઓની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુરના સહસામ્રવનના ઉદ્યાનમાં પધાર્યા છે વનપાલકની આજ્ઞા (અવગ્રહ-વાચના) લઈને પોતાના આત્માને તપ સ યમમાં ભાવિત કરતા હતાં ગામમાં ખબર પડતા જ કે તેમને ધર્મોપદેશ સાંભળવા માટે આવ્યા, અને પોતપોતાને સ્થાને ગયા. | મુનિશ્વરને વ દન કરવા માટે જતી આવતી જનતાના કલાહલને સાંભળીને મહાબલકુમારે આશ્ચર્યમાં આવીને પોતાના એક દાસને પૂછયું કે : “આ કેલાહલ શા માટે છે?’ જવાબમાં દાસે કહ્યું: “ઉદ્યાનમાં ધર્મશેષ નામના અણગાર પધાર્યા છે.” આ સાંભળીને જમાલીની જેમ મહાબલકુમાર પણ રથમાં બેસીને ઉદ્યાનમાં આવ્યું અને ધર્મઘોષ નામના મુનીશ્વરને વદન– નમસ્કાર કરી ઉપદેશ સાંભળવા માટે યાચિત સ્થાને બેઠે. જનતા સમક્ષ સભ્ય ધર્મોપદેશને આપતા ધર્માચાર્યે કહ્યું કે, ઓ માનવ! પૂર્વભવના ઉત્કૃષ્ટ તપ પુણ્યાગથી મેળવેલા આર્ય ધર્મ અને આર્ય ખાનદાનમાં જે ધર્ય–ન્યાય આચરણ ન કરી શક્યા તે અધર્મ તરફ પ્રસ્થાન કરતા જીવાત્મા હિંસા-જૂઠ, ચૌર્ય, મિથુન અને પરિગ્રહમાં મસ્તાન બનીને આવનારા સેંકડો હજારો કે લાખે ભવાવતારને બગાડનાર બનશે, માટે પુરૂષાર્થ બળ કેળવીને મેક્ષાભિન દી બનવા માટે જ આગ્રહ રાખશે. અનંતસુખેથી પૂર્ણ મેક્ષ મેળવવાને માટે ઉર્ધ્વરેતા (વીર્ય. શક્તિનું ઉર્ધ્વગમન) સર્વથા અનિવાર્ય છે અને ઉર્ધ્વરેતા થવાને માટે આત્મિક સંયમ દ્વારા વિના અધોગમનને રોકવા માટે સંયમ સ્વીકારવા સિવાય બીજો એકેય માર્ગ નથી. આ કારણે જ તીર્થંકર પરમાત્માઓ, ચક્રવર્તીઓ, બળદે, તથા રાજા Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ મહારાજાઓ પણ રાજ્ય પાટ તથા વાડી-ગાડી અને લાડીને ત્યાગ કરીને સયમ સ્વીકારે છે, અને પોતાની બધી શક્તિઓનું ઉર્ધ્વગમન કરીને કેવળજ્ઞાનના માલિક બની લાખો કરોડ જીવાત્માઓના તારણહાર બને છે. સંયમથી મૈથુન કર્મને મનસા-વચસા ત્યાગ કરાશે, પૌદૂગલિક પદાર્થો તથા સાંસારિક માયાના જાળાને છેદાશે ત્યારે જ આત્મા પોતે જ પરમાત્મા બનવા પામશે. આ રીતે ધર્મોપદેશ સાંભળીને રાજકુમારે સંયમ લેવાની ભાવના કરી, અને ઘેર આવીને માતા-પિતાની દીક્ષા લેવા માટેની આજ્ઞા માગી. શેષ સંવાદ જમાલીકુમારની જેમ શબ્દશઃ જાણ લે. વિશેષમાં પિતાના તથા માતાના આગ્રહને વશ થઈ દબદબાભર્યા આડંબરપૂર્વક મહાબલકુમારનો રાજ્યાભિષેક થયે ત્યાર પછી એક દિવસે તે કુમારના માતાપિતાએ પૂછયું કે “હે પુત્ર ! તારા માટે અમે શું ઈષ્ટ કરીએ.” જવાબમાં મહાબલરાજકુમારે કહ્યું કે, “હે માતાજી તથા હે પિતાજી ! આપશ્રી મારા આત્માનં ઈષ્ટ જ ઈચ્છતા હો તો, કુ ત્રિકા પણ દુકાનમાંથી એક રડુરણ અને પાત્ર મગાવી આપો, તથા ગાજાને લાવી, લાવવાની વ્યવસ્થા કરાવી આપો ? ત્યાર પછી દીક્ષા આદિના પ્રસ ગેનું વર્ણન જમાલીની જેમ જાણવું. ચઢતે પરિણામે દીક્ષિત થયેલા મહાબલમુનિએ ૧૪ પૂનું અધ્યયન કર્યું. છટ્ઠ અઠ્ઠમ આદિ તપશ્ચર્યાઓથી શ્રમણ પર્યાયનું પાલન કરીને છેવટે એક માસની સ લેખના કરી, પ્રતિક્રમણ કર્યું. સમાધિભાવમાં લીન થઈને ઉર્વલોકમાં ચંદ્ર-સૂર્ય-ગ્રગણ નક્ષત્રો અને તારાઓથી પણ અનેક જન પછી વૈમાનિક દેવના પાંચમા દેવલે કે (બ્રહ્મ દેવલોકમા) દેવની પર્યાયે ઉત્પન્ન થયા, જ્યા દશ સાગરોપમની Page #623 -------------------------------------------------------------------------- ________________ ' શતક ૧૧મુ : ઉદ્દેશક-૧૧ ૫૬૩ આયુષ્ય મર્યાદા છે. આ પ્રમાણે કથાના ઉપસંહાર કરતાં ભગવતે કહ્યું કે, હું સુદર્શન શેઠ! તમે પેાતે જ દેવપર્યાયમાં દશ સાગરોપમની આયુષ્ય મર્યાદા પૂર્ણ કરીને વાણિજ્ય ગ્રામ નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મ્યા છે. સુદર્શન શેઠની સિદ્દિગમનની વક્તવ્યતા ઃ ભગવતે કહ્યુ કે, હું સુદર્શન ! યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા તમે એક દિવસે કાઈ મુનિરાજને જોયા, પ પાસ્યા અને ધનુ શ્રવણુ કર્યુ. તે ધમ તમને રૂચિકર થયેા હતા અને અત્યારે પણ તે ધર્માંની આરાધના તમે કરી રહ્યા છે. આ કારણે મે તમને કહ્યું હતુ કે પચેપમ અને સાગરોપમને પણ ક્ષય થાય છે. ભગવાન મહાવીરસ્વામીની આ વાત સાંભળીને સુદર્શન શેઠના પરિણામે ઘણા જ શુદ્ધ થયા, ભાવ લેશ્યાએ પણ શુદ્ધ થઈ અને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવતના શ્રીમુખે પેાતાનું પૂભવીય વૃત્તાત અત્યંત શ્રધ્યેય લાગ્યુ અને ધ પ્રત્યેની શ્રદ્ધા, સદનુષ્કાના પ્રત્યેના ભાવ, સ સારનેા ભય, તથા મેાક્ષાભિલાષ જે પહેલા હતેા તેના કરતા હવે દ્વિગુણિત (બમણે) થયેા. અરિહાના ધમ પ્રત્યે એટલે બધા આનંદ આવ્યે કે સુદર્શન શેઠને હર્ષના આંસુ આવી ગયા અને નીચે પ્રમાણેના ભાવ જાગ્યા : “ આવે। શ્રમણધમ મને કયારે પ્રાપ્ત થશે? ફરીથી મારે જન્મ લેવા ન પડે એવા ભાગ્યેાય કયારે જાગશે ? ” ઈત્યાદિ ભાવનાઓમાં ઊભા થઈને શેઠ સુદ્રને પરમાત્મા શ્રી મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને કહ્યુ કે, હું પ્રભે ! આપ દ્વારા પ્રકાશિત ધમ જ સથા સત્ય છે, આદરણીય છે.’ ,, ન Page #624 -------------------------------------------------------------------------- ________________ પ૬૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ એમ કહીને શેઠ ઈશાન દિશા તરફ ગયા અને દીક્ષા અંગીકાર કરી. તે બધી વાત ઋષભદત્તની જેમ સમજવી. દીક્ષિત થઈને ચઢતે પરિણામે તપશ્ચર્યાઓ કરી, સમિતિગુદ્ધિ ધર્મ પ્રત્યે સર્વથા અપ્રમત્ત રહ્યા, ભવભવાંતરના કરેલા કર્મોને નાશ કરવા માટે વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરીને ઘાતીકર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનના માલિક બન્યા પછી તે સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા અને સર્વ દુઃખેથી રહિત થયા. આ પ્રમાણે ભગવતના શ્રીમુખે સુદર્શન શેઠનું જીવનકવન સાંભળીને ગૌતમસ્વામી આદિ પર્ષદા પ્રભાવિત થયા છતાં કહ્યું કે, હે પ્રભું ! સત્ય છે. સર્વથા સત્ય છે. આપશ્રીની વાણી સર્વથા સત્ય છે. ; અગ્યારમે ઉદેશે સમાપ્ત. R છે Page #625 -------------------------------------------------------------------------- ________________ શતક અગ્યારમું : ઉદ્દેશક-૧૨ આ ઉદ્દેશામાં આલંભિકા નગરીનું વષઁન, ઋષભદત્ત આદિ શ્રમણેાપાસકે નું વર્ણન, ઋષિભદ્રપુત્ર સુનિધમ સ્વીકારવા માટે સમથ છે કે નહીં ? દેવલેાકમાથી ચ્યવીને કયાં જશે? ઈત્યાદિ કથનાના સંગ્રહ આ ઉદ્દેશામાં સગ્રહવામાં આવ્યે છે. તે કાળે તે સમયે ઔપપાતિક સૂત્રમાં વણુ વેલી ચ’પાનગરી જેવી વિશાળ, આલ ભિકા નામે નગરી હતી. ત્યાં શંખવન નામનું ચૈત્યેાદ્યાન હતુ. તથા શ્રમણેાપાસક ગૃહસ્થાના ઘરની સખ્યા ઘણી વધારે હતી. તે સૌમાં ઋષિભદ્રપુત્ર શેઠ મુખ્ય હતાં, અગ્રણી હતા. શ્રમણેાપાસક એટલે ? उपासते इति उपासकाः, श्रमणानामुपासका इति श्रमणोપાસા: અથવા શ્રમળા કવાયતે ચૈતે શ્રમળોવાયા, અર્થાત્ શ્રમણેાની ઉપાસના કરનાર, શ્રમણેાના ઉપામક અથવા જેમના વડે શ્રમણે ઉપાસ્ય અને તે શ્રમણેાપાસક કહેવાય છે પ ચ મહાવ્રતાને ધારણ કરવા પૂર્વક જેએ પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓના ધારક હાય, અઠુિસા-સંયમ અને તપેાધમના પાલક હોય, આહાર, શરીર અને આત્માની શુદ્ધિ માટે પ્રતિક્ષણ જાગૃત હાય, ખેલવામાં-ચાલવામાં તથા ઊઠવા-બેસવામાં અહિં સકભાવ રાખનાર્ગ હાય, ગૃહસ્થાશ્રમીએની કાઇપણ પ્રપચમાં રતિમાત્ર પણ ભાગ લેનારા ન હાય, સમાજમાં ભાગલા પડે અને તેવા ક્લેશેની ઉદ્દીŕ મુદ્લ કરનારા ન હેાય, તથા લે કૈ ષણા, ભાગૈષણા અને વિન્નૈષણાના સપૂણ ત્યાગી હાય, મત । Page #626 -------------------------------------------------------------------------- ________________ ૫૬૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પથ્ય અને ધમ્ય ભાષા બોલનારા હોય, તેમજ શારીરિક બધી ક્રિયાઓમાં ઉપગપૂર્ણ જીવન જીવી શકતા હોય તે પ્રમાણે છે. તેવા શ્રમની મન-વચન અને કાયાથી સેવા-ઉપાસના કરે, તેમના આહાર–પાણી અને ઔષધ માટેની યથાશક્તિ ભક્તિ કરે, અમાણેની સમ્યગદર્શનની શુદ્ધિ માટે પવિત્ર અને સ્વચ્છ વ્યવહાર રાખે, તેમની સબહુમાન ભક્તિ કરે, તેમનું મન ચારિ. ત્રમાં સ્થિર રહેવા પામે તેવું વાતાવરણ ઉત્પન્ન કરે અને ઉપાશ્રયમાં કઈ જાતને કલેશ કંકાસ ન કરે, તથા સમ્યગજ્ઞાનના વિકાસ માટે શ્રમણે સાથે શ્રુતજ્ઞાનની ચર્ચા કરે, આવશ્યક ક્રિયાઓ કરે, તે સ બંધનું જ્ઞાન મેળવે, સાધુ-સાધ્વીઓને ભણાવવા માટે દ્રવ્ય ખર્ચ, તથા સમ્મચારિત્રની પ્રાપ્તિ થાય તે માટે ઉપાશ્રયમાં આવે, એકાદ સામાયિક કરે, સાંજનું પ્રતિક્રમણ શ્રમ સાથે કરે, તેમના ગોચરી–પાણી–વસ્ત્ર–પાત્રઔષધ આદિની વ્યવસ્થા કરે, શ્રમણે ગામમાં સ્થિર રહે ત્યાં સુધી વ્રત–નિયમ તથા પચ્ચક્ખાણ કરે. આ પ્રમાણે શ્રમણોના દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારને શ્રમણોપાસક કહ્યાં છે. તે આલંભિકા નગરીના શ્રમણે પાસકે ધનાઢ્ય, દીસ, મહા પરાક્રમી અને મેટા યશને પ્રાપ્ત થયેલા હતા. જમ્બર પ્રભાવ શાળી હોવાથી તેઓ અપરાભવનીય હતાં, જીવ-અછવાદિ તને જાણનારા હતા, શ્રાવકધર્મના બાર વતાને પોત પોતાની મર્યાદાપૂર્વક પાલન કરનારા હતા, પુણ્ય તથા પાપના પ્રકારોને જાણવાવાળા હોવા છતાં પણ પિતાના શ્રાવક ધર્મના, અહિંસા ધર્મના, જૈન ધર્મના કે મહાવીર પ્રભુની વાણીના ગમે તે ભેગે પણ સંરક્ષક હતાં ગૃહસ્થાશ્રમમાં રહીને પોતાના કર્મોના અણાનુબ ધન ભેગવવા છતાં પણ સંયમ ધર્મના અનુરાગી હતાં. પિતાના ગામમાં પધારેલા સાધુ-સાધ્વીજીની ભક્તિ ઊભે પગે Page #627 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ ૫૬૭ કરનારા હતા, શ્રમણના ચારિત્ર દીપી ઉઠે તેવી કામનાવાળા હતા, અને રાત દિવસ જૈન શાસનની કીતિ પતાકા લહેરાતી રહે તેવી ભાવનાવાળા હતાં. એ દિવસે તે બધા શ્રમણોપાસકે પિતપોતાના ઘેરથી બહાર નીકળીને એક સ્થાને ભેગા થયા, અને ચાચિત આસને બેસીને અંદરો અંદર આ પ્રમાણે ચર્ચા કરવા લાગ્યા, કેમ કે સૌને નવું નવું જાણવાની ભાવના હતી, તત્વજ્ઞાનને પુષ્ટ કરવા માટેની ઈચ્છા હતી. માટે ઘણીવાર આ શ્રાવકે ભેગા મળીનેબેસીને ધર્મચર્ચા કરતા રહેતા હતાં. આવી રીતની ચર્ચામાં તેઓ વિવેકવાળા પણ હતાં, જેથી વડીલેનુ અપમાન અને નાનાઓને તિરસ્કાર તેમજ વિકથા, ઈર્ષા, અદેખાઈ અને સાંસારિક વાતને ત્યાગ થઈ જતું હતું, કેમ કે ચર્ચા માત્ર પિતાના મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાનને પુષ્ટ કરવા માટે જ હોય છે. નહીં કે વિતંડાવાદ, સામાજિક કલેશ તેમજ પરસ્પર વૈર– વિરોધ કરીને એક બીજાને ઉતારી પાડવા માટે હોય છે. આટલું ધ્યાન રાખીને જ તેઓ પ્રશ્નોના ગમે તેવા જવાબમાં પણ ઉશ્કેરાઈ જનારા નહીં હતાં, તેઓ એટલું પણ સમજતા હતા કે –“ વિવેક જૈન ધર્મને પ્રાણ છે, દયા ધર્મની માતા છે, વિનય સંયમધર્મને ભાઈ છે, મૈત્રીભાવના જૈનત્વની બહેન છે અને ક્ષમા-સમતા વિવેક રાજાની પુત્રી છે.” આ કારણે જ તેમની ચર્ચામાંથી અમૃત તત્તવની પ્રાપ્તિ થતી હતી, સંતેષ હતા, સૌ ખુશી હતા, અને બીજા દિવસની ચર્ચાને વિષય પસંદ કરીને ઉઠતાં હતાં. રસ્તામાં પણ જેન શાસનનો મહિમા ગાતાં ગાતાં પોતપોતાના ઘરે જતા હતાં. એક દિવસે તે બધા શ્રમણોપાસકે એક સ્થળે બેસીને Page #628 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરસ્પર આ પ્રમાણે વાતચિત કરતા થયા કે હે આ! દેવલેકમાં રહેલા દેવેની આયુષ્ય મર્યાદા કેટલી કહી છે? જવાબમાં ઋષિમદ્રપુત્ર શ્રમણે પાસકે કહ્યું કે “આ દેવેની જઘન્ય (ઓછામાં ઓછી) સ્થિતિ દસ હજાર વર્ષની કહેવામાં આવી છે. તેનાથી આગળ કઈ દેવની એક સમય અધિક, કોઈની બે સમય અધિક, કેઈની ત્રણ–ચાર, પાંચ, છ, સાત, આઠ નવ અને દસ સમય અધિક સંખ્યાત-અસંખ્યાત સમય અધિક વધતાં વધતાં ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૩૩ સાગરોપમની છે. આનાથી વધારે કેઈપણ દેવની આયુષ્ય મર્યાદા નથી ? આ પ્રમાણેની યથાત વાણી સાંભળીને બીજા શ્રમપાસકેને ઉપરની વાત ઉપર શ્રદ્ધા ન થવાથી પરસ્પર આ પ્રમાણે કહેતા થયા કે “ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની આ વાત સાચી શી રીતે માની શકીએ કે દેવે જઘન્યથી ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની આયુષ્ય સ્થિતિવાળા હોય છે. તે સમયે જીવમાત્રના માનસિક પર્યાના જ્ઞાતા ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘની સાથે વિહાર કરતાં આલંબિકા નગરીના શંખવન નામના ઉદ્યાનમાં પધાર્યા છે દેવાધિદેવ ભગવતનું આવાગમન સાંભળીને ખૂશ ખૂશ થયેલી જનતા સમવસરણ તરફ આવે છે અને વંદન-નમન કરીને વિનયપૂર્વક ઋષિભદ્રપુત્રને પૂછેલે પ્રશ્ન અને ઉત્તર ભગવંતને કહી સંભળાવે છે સાથોસાથ શ્રમણોપાસકેએ કહ્યું કે હે પ્રભે! ઋષિભદ્ર૫ત્રે આપેલા જવાબના વિષયમાં આપશ્રી શુ કહો છો ? ત્યારે ભગવંતે કહ્યું કે હું આ ! ઋષિભદ્રપુત્રે તમને જે જવાબ આપ્યા છે તે સર્વથા બરાબર છે, કેમકે મેં તથા બીજા તીર્થંકર Page #629 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક–૧૨ પ૬૯ પરમાત્માઓ પણ દેવગતિના દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું કહ્યું છે. ભગવંત પાસેથી આ નિર્ણય સાભળીને પર્ષદા ખુશ થઈ , હતી. વંદન-નમન કરીને જ્યાં ઋષિમદ્રપુત્ર શ્રમણે પાસક હતા ત્યાં જઈને વંદન-નમનપૂર્વક પોતાના દેશની (તેમની સાચી વાતને નહીં માનવા રૂપ દેષને) સવિનય માફી માગે છે. ત્યાર પછી પરસ્પર ઘજા પ્રશ્નોત્તરો થયા અને પોતપોતાના ઘરે ગયા. એક દિવસે સમવસરણમાં બિરાજિત ભગવાન મહાવીરસ્વામીને ગૌતમસ્વામીએ પૂછયું કે હે પ્રભે! ષિભદ્રપુત્ર શ્રમણોપાલક આપશ્રીનાં ચરણોમાં મુ ડિત થઈને મુનિધર્મને સ્વીકારવા માટે સમર્થ છે ખરે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે શ્રમણોપાસક દીક્ષા લેવા માટે સમર્થ નથી, પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને શીલવત, ગુણવત, વિરમણવ્રત તથા બીજા પ્રકારના પણ પ્રત્યાખ્યાનપૂર્વક નિયમાનુસાર પૌષધોપવાસ આદિ તપશ્ચર્યા એ થી આમાને ભાવિત કરતે દેવકને માલિક બનવા પામશે. ત્યાથી ઍવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને દીક્ષિત થશે. તથા બધાએ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન મેળવી મોક્ષને મેળવશે. મહાવિદેહાદિ ક્ષેત્રો : આપણે જ્યાં છીએ, તે જમ્બુદ્વીપમાં આવેલું ભરતક્ષેત્ર કહેવાય છે, જે થાળીના જેવું ગોળ અને લાખ જન પ્રમાણ છે આ દ્વીપમાં રહેલા અન્યાન્ય પર્વત અને બીજા ક્ષેત્રે કરતાં ભરતક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રનું પ્રમાણ સૌથી ડુ છે, અર્થાત્ પ૨૬ ચીજન જેટલું જ છે. જ્યારે સૌથી મોટું અને વચ્ચે Page #630 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ રહેલું મહાવિદેહ ક્ષેત્ર છે. બહુ જ મેટા પર્વતે અને નદીઓના કારણે ૩૨ ટુકડા (વિજયે) તેના છે. જે એક બીજાથી સર્વથા જુદા છે. આ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજયે થયા જેના એક એક વિજયમાં તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ કે પ્રતિવાસુદેવ પણ બીજા વિજયના તીર્થંકરાદિથી સર્વથા જુદા હોય છે એટલે કે –એક વિજયમાં એક તીર્થકર, એક ચક્રવર્તી એક બળદેવ, એક વાસુદેવાદિ હેવાથી ૩૨ વિજેમાં ઉદયકાળ પ્રમાણે ૩ર તીર્થકરો આદિ હોય છે. જે વિજયમાં તીર્થકરાદિ હોય છે, તે યદ્યપિ અનંત શક્તિના સ્વામી હોય છે, તે પણ પોતાના વિજયથી બહાર નીકળીને બીજા વિજયમાં જઈ શકતા નથી. મહાવિદેહ ક્ષેત્રની સંખ્યા નીચે પ્રમાણે પાંચ છે જબૂદ્વીપમાં ૧ મહાવિદેહ ૩૨ વિજય ઘાતકીખંડમાં ૨ મહાવિદેહ ૬૪ વિજય પુષ્કરાદ્ધમાં ૨ મહાવિદેહ ૬૪ વિજય ૧૬૦ સારાંશ કે અઢી દ્વીપ પ્રમાણના મનુષ્યક્ષેત્રમાં પાંચ મહાવિદેહ, પાંચ ભારત અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે, જે કર્મભૂમિના નામે ઓળખાય છે. જ્યારે બીજા ક્ષેત્રો યુગલિક માનવના હોવાથી તે અકર્મભૂમિ કહેવાય છે. પ્રત્યેક વીશીમાં પણ તિર્થંકરેની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની અને જઘન્ય સંખ્યા ૨૦ની હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદેવ એ આરે વિદ્યમાન હોય છે. અને ભરત અરાવત ક્ષેત્રમાં છ Page #631 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ ૧૭૧ છ આરા પ્રમાણમાં ત્રીજા અને ચેાથા મારામાંજ તીર્થંકરો, ચક્રવતી એ, વાસુદેવે આદિ વિદ્યમાન હાય છે. જે સમયે આ જમ્મૂઢીપના ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન વિદ્યમાન હતાં ત્યારે પાંચ ભરતમાં-પાંચ તીથ કર પાંચ ઐરાવતક્ષેત્રમાં-પાંચ તીથ કર અને પાંચે મહાવિદેહના ૧૬૦ વિજયમાં તેટલા પ્રમાણના તીથ - કરા હતાં એટલે સૈાની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ની હતી. ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં થનારા બધાએ તીથ કરે કેવળજ્ઞાનના માલિકે છે. ચરમ સીમાના પુણ્યવ તા છે. ૩૪ અતિશયેાથી યુક્ત છે, તેવા તીથ કર, દેવા દ્વારા રચિત સમવસરણમાં બિરાજમાન થઇને દેશના આપે છે. સૈા તીર્થંકર ભગવાની દેશના આર્થિક રૂપે એક જ હાય છે. અત્યારે ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રમાં પાંચમે આરે વિદ્યમાન હેાવાથી એકેય તીથ કરદેવની હાજરી નથી અને મહાવિદેહુ ક્ષેત્રમા ૨૦ તિથ કરેા વિદ્યમાન છે. ઉત્કૃષ્ટ તપ-સયમને આરાધક જીવાત્મા જ્યારે મડ઼ાવિદેહ ક્ષેત્રમા જન્મ ધારણ કરે છે ત્યારે કમથી કમ આઠ વષઁની ઉમરે તીકરાના સમવસરણમા નિમિત્ત મળતાં અને ભવિતવ્યતાને પરિપાક થતા દ્વીક્ષા ધારણ કરે છે તથા ઘાતી કર્મોના ક્ષય કરીને કેવળજ્ઞાન મેળવે છે. આયુષ્યના અંતમાં શેષ અઘાતી કર્માને પણ ખપાવે છે અને સિદ્ધ થાય છે. યાવત્ સિદ્ધશિલામાં જ્યુતિમાં જ્યાત મેળવી લે છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ પ૭૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કષિભદ્રપુત્ર હજી ત્રીજા ભવે મોક્ષમાં જશે, તે પહેલા અત્યારના શ્રાવકત્રતાના માધ્યમથી શ્રાવકધર્મની આરાધના કરી રહ્યા છે, તે વ્રત અને તેની મહત્તા નીચે પ્રમાણે છે. સાધુધર્મ અને ગૃહસ્વધર્મ : કૃત કર્મો સૈ જીના જુદા જુદા હોવાથી તેમની જાતિ ગુણસ્વભાવ અને ઉપાદાન પણ જુદા જુદા હોય છે તેથી ભવ્યતાના પરિપાકમાં પણ ફરક પડ્યા વિના રહેતો નથી. આ જ કારણે ભવ્ય જીતું કે આસન્ન ભવ્યેનું પણ વર્ગીકરણ એક સમાન નથી, જેમકે..કોઈ જીવને દર્શનમેહનીય કર્મને ઉપશમ વધારે હોય છે. તે કેઈને તે કર્મોનો ઉદય તીવ્રતર કે તીવ્રતમ હોય છે. જયારે બીજા જીવને ચારિત્રમેહનીય કર્મને ઉપશમ વધારે હેય કે ઓછો હોય છે. તે બીજા ભાગ્યશાળીને તે કર્મને ઉદય તીવ્રતર કે તીવ્રતમ હોય છે. ચારિત્ર મેહનીય કર્મના ઉદયમાં પણ કેઈને જીવનની અનંત શક્તિઓને બરબાદ કરાવ નારૂં અનંતાનુબ ધી ફોધ મેહનીય, માન મોહનીય, માયા મેહનીય, લેભ મેહનીય, વેદ મેહનીય તીવ્રતમ હોય છે. જ્યારે બીજા જીવાત્માએ પોતાની અનંત શક્તિઓનો વિકાસ કરીને અનંતાનુબંધી મેહકર્મને મારી-કુટી ઘણું જ પાતળું કરેલું હોવાથી ચારિત્રમોહને ઉપશમ પણ વધતું જાય છે આ બધી પરિસ્થિતિઓમાં જે જીવેને દર્શન કે ચારિત્રમોહનીય અનંતાનુબંધક હશે, તેઓ સમ્યગ્દર્શનનો પ્રકાશ મેળવી નહિ શકવાના કારણે તેમના જીવનમાં કોઈ કાળે પણ પાપોને ત્યાગ, પાપી ભાવનાઓને ત્યાગ, દુરાચાર તથા ભેગ–ઉપભેગે ના વિલાસને ત્યાગ આત્મકલ્યાણને માટે હોઈ શકે જ Page #633 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ પ૭૩ નહીં; તે પછી મોક્ષ મેળવવાને માટે પુરૂષાર્થની પ્રાપ્તિ પણ શક્ય બની શકે જ નહીં માટે જ ધર્મના આરાધકો બે પ્રકારના હોય છે. જેમને અનંતાનુબ ધી અને અપ્રત્યાખ્યાની મેહકર્મને ક્ષશમ કે ઉપશમ થ હોય, અથવા ગુરુકુલવાસ, સ્વાધ્યાય, તપ તથા જપ આદિના સદનુષ્ઠાન દ્વારા પોતાના ભડકેલા મેહકર્મને ઉપશમ કરવા કે વધારવા માટે જે ભાગ્યશાળી બન્યા છે તે સાધુધર્મના આરાધક બનીને મોક્ષ તત્ત્વના સાધક બને છે અને જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની મોહકમી છે તે સાધુધર્મ સ્વીકારી શકતા નથી. ચરાચર સંસારના પ્રત્યેક જીવોના આત્મદલિકેની તારતમ્યતા જોયા પછી જ તીર્થંકર પરમાત્માઓએ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી છે, જે ચતુર્વિધ સંઘને માન્ય છે. યદ્યપિ સાધુધર્મ સર્વશ્રેષ્ઠ છે. આરાધ્ય અને હર હાલતમાં પણ ઉપાદેય છે, તથા તેવા સાધુધર્માને સ્વીકારના ભાગ્યશાળીઓ દેવેન્દ્રોને પણ નમસ્કરણીય છે. પરંતુ પ્રત્યેક માનવ સંપૂર્ણ પાપના ત્યાગપૂર્વકને સાધુધર્મ સ્વીકારી શકવા માટે સમર્થ બની શકતા નથી કેમકે –આત્મદર્શનના સર્વથા અભાવમાં આત્મશુદ્ધિને પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી ગૃહસ્થ ધર્મ : જે ગૃહસ્થ સાધુધર્મ સ્વીકારવા માટે સમર્થ નથી તેઓ શ્રાવકધર્મ(ગ્રહથધર્મની મર્યાદામાં સ્થિર થઈને પોતાનું જીવન ઘડશે, તે તેમને ગૃહસ્થાશ્રમ પણ ધર્મે બનવા પામશે, કેમ કે –તીર્થકર પરમાત્માઓએ અપાશે પણ વતેને શ્રદ્ધા Page #634 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યુક્ત થઈ સ્વીકારનાર, પાળનાર ગૃહને વખા છે. સમવચરણમાં તે પ્રશસિત બન્યું છે. ત્યારે જ આગમમાં સ્થળે સ્થળે કહેવાયું છે કે ધર્મના બે પ્રકારો છે. ૧. સાધુધર્મ ૨. ગૃહસ્થમ માન્યું કે મુનિરાજોના મહાવતે હાથીના શરીર જેવા મોટા હેય છે. કેમકે તેમાં હિંસા, જૂઠ, ચોરી, મિથુન અને પરિગ્રહ જેવા મોટામાં મોટા પાપોનો સર્વથા ત્યાગ હોવાથી મુનિના ધર્મને સુનિધર્મ કહી શકીએ પરંતુ ગૃહસ્થોના વ્રતો આણુ જેવા સર્વથા નાના હેવાથી ગૃહસ્થાશ્રમીઓને ગૃહસ્થ ધર્મના માલિક શા માટે કહેવા ? જવાબમાં કહેવાયું છે કે પાપોને–પાપ–ભાવનાઓને પાપ જ સમજીને સમ્યગૂજ્ઞાનપૂર્વક જે છેડી દેવામાં આવે છે, તે ગૃડથ અપાશે પણ ધર્મની મર્યાદામાં આવી જાય છે, કેમકે ઈન્દ્રિાની ગુલામીપૂર્વક કષાયભાવથી કરાયેલું પૌગલિક વાસનાઓનું સેવન પાપ છે, જેને ભગવટો ગૃહસ્થને અનિવાર્ય છે, અને જ્યાં સુધી જીવાતમાં મિથ્યાત્વના અંધકારમાં હોય છે થવા જરાયુમાં ફસાયેલા જીવાત્માની જેમ કષાયથી લપટાયેલે હોય છે, ત્યાં સુધી તે ગૃહસ્થ એકેય પાપને કે પાપી ભાવનાને છેડી શકતા નથી. સંસારમાં નિયાણાબાદ ઘણું જેને આપણે પ્રત્યક્ષ કહી શકીએ છીએ કે, તેઓ પોતાના પાપોને, પાપદ્વારાને, તેમજ પાપી ભાવનાઓને કન્ટ્રોલ કરવા માટે સમર્થ થતા જ નથી. માટે તેઓ પૈસો ટકે છોડી શકે છે પણ ભોગવિલાસે છેડી શકતા નથી. દુકાન પર બાર વાગ્યા સથી ભૂખ્યા રહી શકે છે પણ ખાવા બેઠા પછી અમૂકવસ્તુઓનું મમત્વ છોડી શક્તા નથી. વ્યવહારથી દયા–દાનનું થી વિલાસે છે શકે છે પછી વ્યવહાર Page #635 -------------------------------------------------------------------------- ________________ સની ભવ્યતાની હાક પાપના શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ ૭પ સેવન કરી શકે છે પણ પોતાના આત્મા પર દયા કરીને પરિગ્રડુના પાપને મર્યાદિત કરી શકતા નથી. અને છેવટે તથા પ્રકારની પરિસ્થિતિમાં દીક્ષિત થઈ શકે છે, પણ માયશલ્ય, નિદાનશલ્ય કે મિથ્યાત્વશલ્યને છોડવા માટે હરગીજ તૈયાર નથી. માટે જ જૈન સૂત્રકારોએ કહ્યું કે મિથ્યાત્વથી ઘેરાયેલા અને માટે પાપ અને પાપ ભાવનાને ત્યાગ અતિ દુષ્કર છે. સંસારની આવી પરિસ્થિતિ હોવા છતાં પણ કેઈક સમયે તથા પ્રકારની ભવ્યતાની પ્રાપ્તિ થતા તે જીવાત્માઓના મનમાં અનંતાન ત પાપમાથી થોડાક પાપોના ત્યાગની ભાવના થાય છે, અને પિતાની પરિસ્થિતિ તથા શક્તિને ખ્યાલ કરીને નિર થક-સર્વથા નિરર્થક તે તે પાપને છોડે છે, જાણી બુઝીને છેડે છે, અને તેમ કરીને તે ભાગ્યશાળી ધર્મના દ્વારે આવવાની તૈયારી કરે છે, અને આજે બે ત્રણ પાપને છેડે છે તે આવતી કાલે પાચ પચ્ચીસ પાપને છેડીને એક દિવસે અથવા બીજા કોઈ ભાવે સ પૂર્ણ પાપોને પણ છેડવા માટે સમર્થ બનશે આ કારણે જ આવા પ્રકારના ગૃહ ધાર્મિકતાની મય દામાં આવતા હેઈને તેમના અક્ષાંશ વ્રતમર્યાદાપૂર્વકના ધર્મને ગૃહથધર્મ કહ્યો છે, અને તે યથાર્થ છે. ખ્યાલ કરીને સાધુધર્મની પૂર્વ ભૂમિકા : કેલેજમાં પ્રવેશ કરવા માટે મેટ્રીકની પરીક્ષા પૂર્વભૂમિકા રૂપે છે, અને મેટ્રીક પાસ થવા માટેની પૂર્વભૂમિકા પહેલી–બીજી આદિ કલાસે છે, તેવી રીતે આજે કાલે કે ભાવી કાળમાં સાધુ ધર્મને સ્વીકારનાર ભાગ્યશાળીને માટે પોતાનો ગૃહસ્થાશ્રમ જ પૂર્વભૂમિકા રૂપે સ્વીકાર્ય છે. જેમકે માતાના જીવનમાં રહેલી સુ દ. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૭૬ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તા, પવિત્રતા, શિયળસંપન્નતાની અસર પુત્ર પર અચૂક પડે છે તેમ ગૃહસ્થાશ્રમ જીવનમાં વદી સચ્ચાઈ, પ્રામાણિકતા, ન્યાય સંપન્નતા અને શિયળ સંસ્કારિતા છે, તે તેની દીક્ષિત અવસ્થામાં પણ તે તે ગુણે તેના જીવનમાં ઉતરતા તે દીક્ષિત સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને બીજાઓને કરાવવા માટે સમર્થ બનશે, અન્યથા તેનાં વિપરીત ફળે પણ આપણે જોઈ રહ્યાં છીએ. માટે જ પૂર્વભવના સંયમ-આરાધકે તથા આ ભવના પ્રબળ પુરૂષાથીએ પિતાના જીવનમાં કદાચ આવનારા દિવસોમાં મારે સંયમી થવું પડશે અથવા હુ સંયમધર્મને સ્વીકાર કરીશ તે માટે પોતાના ચાલુ જીવનમાં જૂઠ, પ્રપંચ, શેતાની, ધોખાબાજી, છેતરપીંડી, પરસ્ત્રીગમન, થાપણ મેસે, ખોટા તેલ માપ આદિ પાપને જીવનમાંથી વીણી વીણીને દૂર કરવા જ જોઈએ, અથવા જીવન તવના ઘાતક દૂષણેને દૂર કરવાની ટ્રેનિંગ લેવી જ રહેશે. એમ કરતાં ભવિષ્યમાં જે સંયમમાર્ગ ભાગ્યમાં ઉદિત થાય તે તેનું સંયમી જીવન પણ સુંદર, સ્વચ્છ અને ઉદાત A બની પિતાનું તથા સમાજનું હિત સાધવામાં સફળ બનશે. અનાદિ કાળથી મિથ્યાત્વની ઉપાસનામાં જ મસ્ત બનેલ જીવાત્મા મેહકર્મના ઘેનમાં અત્યાર સુધી કુદ્ર, મિથ્યાભિમાની, લંપટ, લેભી, ક્રોધી, તુચ્છ, વક, ઈર્ષાળુ, રાગાંધ, ટ્રેષાંધ આદિ આત્મઘાતક દૂષણને સ્વામી બનેલું હોવાથી, ગૃહસ્થાશ્રમ દીપાવી શક નથી, જીવનધન શોભાવી શક્યો નથી. આત્મિક અને આધ્યાત્મિક જીવનમાં સત્ય અને સદાચાર વસાવી શકો નથી, માટે જ દયાના સાગર ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે માનવ ! અનાદિ કાળના ફેરા ટાળવા હોય, સંસારને ટૂંકે કરે હાય અને ભાવલબ્ધિને પરિપાક તત્કાળ કર હોય તે સૌથી Page #637 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ ૧૭૭ પ્રથમ શ્રાવકધર્મના ૨૧ ગુણૈાને, તથા માર્ગાનુસારીના ૩૫ ગુણુાને કેળવવા માટે જ પ્રયત્ન કરજે. જેથી મિથ્યાત્વના જાને રંગ, કષાયના મેલ તથા મેાહુને કાદવ સાફ થશે અને જીવનપટ ઉજળું બનશે. ત્યાર પછી સમ્યક્ત્વના રંગ આત્માને લાગતાં જીવનધન પવિત્ર, સરળ તથા સ્વચ્છ બનશે, અને તેમ થતાં અનંતાનંત નિરક પાપાને તથા પાપઢારાને કન્ટ્રોલમાં લેવા માટે શ્રાવકધમ'ના પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતાને સ્વીકાર કરશે, ત્યાર પછી સર્વથા અશિક્ષિત આત્માને આધ્યાત્મિક જીવનનું શિક્ષણુ દેવા માટે ચાર શિક્ષાવ્રતાથી યુક્ત પેાતાનુ જીવન મનાવશે. માટે જ કહેવાયુ` છે કે ગૃહસ્થજીવન સ યમધ'ની પૂર્વભૂમિકારૂપે છે. લગામ વિનાના ઘેાડા અને બ્રેક વિનાની સાયકલ, મેટર કે રેલગાડી એકવાર નહીં પણ હજારાવાર ભયજનક બની શકે છે, તેમ સત્ય અને સદાચારના પાષક વ્રત-નિયમ-ઉપનિયમ વિનાના માનવ પેાતાના જીવનને સુંદર ન જ બનાવી શકે પરંતુ ખીજા માનવને કે ખીજા જીવાને પેાતાના એકસીડન્ટમાં લઇને આસુરી શક્તિને માલિક બનશે અને તામસા નરા યથોન્તિ આ નિયમાનુસાર અધેાગતિના સ્વામી બનશે. , ત્રણે આશ્રમેાના જીવનદાતા ગૃહસ્થાશ્રમ : (૧) બ્રહ્મચર્ચ્યાશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ એટલે પેાતાના, ભાઈના, કાકાના કે કુટુંબમાં નાના મેટા, ગ`ગત કે સંસારની સ્ટેજ પર આવેલા, પરણેલા કે પરણવાની ચેાગ્યતાવાળા પુત્ર કે પુત્રીએના સમાવેશ બ્રહ્મચર્ચ્યાશ્રમમાં થાય છે. 1 Page #638 -------------------------------------------------------------------------- ________________ પ૭૮ શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ (૨) વાનપ્રસ્થાશ્રમ : વાનપ્રસ્થાશ્રમ એટલે ઘરમાં કે કુટુંબમાં, પ્રૌઢાવસ્થામાં રહેલા કાકા-કાકી, માતા-પિતા, વિધવા બનેલી ભાભીઓ, પુત્રીઓ, બહેને, ફઈબાએ અને વૃદ્ધાવસ્થામાં આવેલા કુટુંબીઓ વાનપ્રસ્થાશ્રમી છે (૩) સંન્યાસાશ્રમ : સાધુ-સાધ્વી, જેગી-જતી, ત્યાગી–તપસ્વી આદિને સમાવેશ આ આશ્રમમાં થશે. ઉપર્યુક્ત ત્રણે આશ્રમમાં વસનારા વ્યક્તિઓનું ભરણપિષણ–શિક્ષણ–વસ્ત્ર અને ઔષધ આદિને ભાર કેવળ ગૃહસ્થાશ્રમ ઉપર જ રહેલે હોવાથી, તેમને પોતાને વ્યવહાર, વ્યાપાર, રહેણી કરણ, ખાનપાન અને વસ્ત્રપરિધાન આદિ ક્રિયાઓમાં કે જીવનમાં સત્યતા, પ્રામાણિકતા, વિક્રિતા, દયાળુતા, ધાર્મિકતા, શિયળ સમ્પન્નતા આદિ સદ્ગુણેની વિદ્યમાનતા સર્વથા અનિવાર્ય છે. કેમકે ગૃહસ્થાશ્રમની બેટી ખરી અસર પ્રચ્છન્ન કે સ્પષ્ટરૂપે પણ ત્રણે આશ્રમો ઉપર પડ્યા વિના રહેવાની નથી. માતા-પિતા યદિ દુરાચારી, અસત્યવાદી અને ગર્ભધારણ થયા પછી પણ વ્યભિચારકમ, ગંદી ચેષ્ટા, ગંદા વ્યવહાર રાખનારા હાય તથા સર્વથા નાની ઉમ્રમાં રહેલા બાલુડાઓની હાજરીમાં પણ માતા પિતાએ ગાદી મશ્કરી, દુરાચારી ચેષ્ટા અને ભેગવિલાસ માટે નિર્ણત થયેલા સાંકેતિક શબ્દોનો વ્યવહાર છેડી શકતા નથી તે તેમના ઘરે જખ્ખસ્વામી, Page #639 -------------------------------------------------------------------------- ________________ 1 2 શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ પ૭૯ વજકુમાર, વસ્તુપાલ, તેજપાલ, પુણીયાશ્રાવક, શ દનબાળા, રાજીમતી કે અનૂપમાદેવી જેવા છે કયાંથી આવવાના હતાં ? જ્યારે શેષ રહેલા રાવણ–દુર્યોધન, કંસ, શૂર્પણખા, મમ્મણ શેઠ કે ધવલ શેઠ જેવા અસત્કમી જીવાથી તેમના ઘરે ભરાઈ જશે ફળ સ્વરૂપે તેવાઓના ગૃહસ્થાશ્રમે પિતાને માટે, કુટુંબને માટે, ગામ કે સમાજને માટે, છેવટે દેશને માટે પણ અત્યંત નાશક અને ખતરનાક બનવા પામશે અને ત્યાં રહેલા વાનપ્રસ્થીઓ ભયંકર કલેશ કકાસ, પારસ્પરિક વૈર વિરોધ, દંત. યુદ્ધ, તેમ જ આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં જ રીબાઈ રીબાઈને જીવન પૂર્ણ કરશે. અને તેમનાં ઘરને અનાજ, વસ્ત્ર, ઔષધને ઉપયોગ કરનાર સાધુ-સાધ્વીઓ પણ સદ્દબુદ્ધિ તથા સદ્વિવેકના સ્વામી પ્રાયઃ કરીને બની શકવાના નથી. આ બધી વાતનું ધ્યાન રાખીને જ ધર્માચાર્યોએ તેમને હિતશિક્ષા આપતા કહ્યું કે “તારી પુત્રી, બહેન કે માતા યદિ અપેક્ષાકૃત યુવાન અવસ્થામાં છે, તે તેમની સાથે પણ એક આસન, સોફા કે ગાદી ઉપર બેસીશ નહી તે પ્રમાણે સતીત્વપ્રિય સ્ત્રીઓને પણ કહ્યું કે દિ તારી કુખનું સંતાન પાંચ વર્ષની ઉમર થઈ ગયે હોય તે તેની સાથે સુવાનું પણ રાખીશ નહીં ” કારણ આપતાં કહ્યું કે, અનંતભમાં ગૃહસ્થાશ્રમને ભેગવતા આપણે આ ભવ પૂરતા ભલે ખાનદાન કુટુંબમા જમ્યા કે શારના જ્ઞાતા બન્યા હોઈએ તે પણ આપણા શરીર સાથે લાગેલી પાંચે ઈદ્રિય અને મન ખાનદાન નથી જ માટે ગમે ત્યારે પણ ઈન્દ્રિમાં વિકૃતિ આવતા વાર લાગવાની નથી અને અમ થયું તે આપણું ગૃહસ્થાશ્રમમાં હોળીના ભડકા જ શેષ રહેશે આ વાતને સાક્ષી આપતા ઘણું દષ્ટાંને શાસ્ત્રોના પાને Page #640 -------------------------------------------------------------------------- ________________ ૫૮૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ટકાયેલા છે. વધારે આગળ ન જઈએ તે ય પ્રતિવર્ષે ક૯૫સૂત્રને સાંભળી વૃદ્ધ થયેલા આપણે જાણુએ છીએ કે “પિતાની જ પુત્રી જ્યારે યુવાવસ્થાના આંગણે આવી છે, ત્યારે એક દિવસે નાન કર્યા પછી વેષ પરિધાન કરતી પુત્રીને જોઈને તેના બાપે રાજાની દાનત બગડે છે અને પુત્રીને જ પત્ની તરીકે બનાવી દે છે, અને આવી રીતના બગડેલા કે બગાડેલા ગૃહસ્થાશ્રમમાં મહાવીરસ્વામી પિતાના ૧૮માં ભવે જન્મ લે છે અને ત્યાંથી નરકના અતિથિ બને છે. આવી રીતના હજારો કથાનકે આપણી જીભ ઉપર રમી રહ્યાં છે. આ કારણે જ આપણા ગદા વ્યવહારથી ત્રણે આશ્રમને બગાડવાનું પાપ માથા ઉપર ન લેવું હોય તે માંડેલા ગૃહસ્થાશ્રમને સુંદર, પવિત્ર અને વ્રત–નિયમમય બનાવ્યા વિના છૂટ. કાર નથી. એક સમયે ભારતદેશ આધ્યાત્મિકતાને જનક હતું, રક્ષક હતો, પાલક હતું, અને પૂરા બ્રહ્માંડને પણ સંયમ અને આધ્યાત્મિકતાને માટે આદર્શરૂપ હતો. તેના મૂળમાં – અહિસા ધર્મની યથાશક્ય સાધના હતી. સત્યવ્રતને જ પરમાત્મરૂપે માનનાર હતા ચેરી, લુંટ આદિથી રહિતતા હતી. સંયમ, શિયળ અને એક પત્નીવ્રત ધર્મથી દેદીપ્યમાન હતે. પરિગ્રહમાં પણ ન્યાયસંપન્નતા, એક તેલ, એક ભાવ આદિને વ્યવહાર હતો. Page #641 -------------------------------------------------------------------------- ________________ ૫૮૧ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ મૈત્રી, પ્રમદ, કારૂણ્ય અને ઉપેક્ષાભાવથી ઓતપ્રેત હતું દયા, દાન, પુણ્ય અને સત્કર્મો જ ખજાનારૂપે હતાં. નીતિ, ન્યાય અને પ્રમાણિકતા રોમેરેામ હતાં. પતિધર્મ, પત્નીધર્મ, માતૃધર્મ, પિતૃધર્મ અને પડેલી. ધર્મથી દેદીપ્યમાન જીવન હતું કામ, ક્રોધ, મોહ, માયા આદિ દુર્ગણે ઉપર કંટ્રોલ હતે. સંત સમાગમ સૌને પ્રાણપ્યાર હતો. ઉપર પ્રમાણેના સુકૃત્યો ભારતના ખૂણે ખૂણે અઢારે આલમમાં પળાતાં હતાં. જ્યારે આજના ભારતને નકશે સર્વથા વિપરીત છે માટે જ આજના ભારતને શ્રીમતિ દુઃખી છે, સત્તાધારી મહાદુઃખી છે. સાધુને આત્મા પ્રેમશુન્ય છે, ગૃહસ્થનું જીવન ભક્તિશૂન્ય છે. પિતા પિતાના સ્વાર્થમા છેજ્યારે બેટો પિતાના સ્વાર્થના છકા પંજા રમી રહ્યો છે મીલમાલિક અને મજદુરોના સ્વાર્થ જૂદા છે, શેઠ અને નેકોના સ્વાર્થમાં ભલું તત્ત્વ નથી માટે જ આપસમાં ભયંકર સંઘર્ષ છે, મારકાટ છે અને એક બીજો એક બીજાને ઉથલાવી મારવાની દાનતવાળે છે. સૌ પોતપોતાની ગઠબંધીમા એક બીજા સામે કાવાદાવા રમવા માટેની અનુકૂળતા જોઈ રહૃાા છે. આ કારણે જ સત્ય, અહિંસા, પ્રેમ, સભ્યતા આદિ શબ્દ કેવળ બેલવા પૂરતા જ શેષ રહ્યા છે અને જીવન કધાર જેવું રહ્યું છે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકે શ્રાવકધર્મના બાર વ્રત સ્વીકાર્યો અને તેની રૂડી આરાધના કરી દેવકને સ્વામી બનશે અને પછીથી ક્ષમા જનારો થશે. Page #642 -------------------------------------------------------------------------- ________________ પ૮૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પુદગલ પરિવ્રાજકની સિદ્ધિ વક્તવ્યતા : કેઈક સમયે ભગવાન મહાવીર સ્વામીએ આલંભિકા નગરીથી વિહાર કર્યો. પૌગલિક વિષયવાસનાનાં સુખોની ચરમ સીમા પ્રાપ્ત કરેલા કરેડ સંખ્યામાં દેવ અને દેવીએ પણ વિહારમાં સાથે હતા. જેમાના કેટલાક દેવે પ્રભુની આગળ રસ્તાઓ સાફ કરતા હતાં, કેટલાક પત્થર, કાટા અને કાંકરાઓને દૂર કરનારા હતાં, કેટલાક સુગંધી જળને છંટકાવ કરતા હતાં, જ્યારે બીજા દેવે ચામર, દર્પણ અને કળશાઓ લઈને ચાલતા હતાં દેવ દુદંભીના જયનાદપૂર્વક કેટલાક દેવતાઓ મોહનિદ્રામાં સૂતેલી જનતાને જાગૃત કરવા માટે ઉલ્લેષણ કરી રહ્યા હતાં કે, “હે ભાગ્યશાળીઓ ! મેહનિદ્રા, પ્રમાદ, આળસ્ય અને તન્દ્રા એ મૃત્યુ છે અને જિનેશ્વરદેવની વાણી અમૃત છે. કામ-ક્રોધ-લેબ અને માયા ઝેર છે, અને નિષ્કામ સમતા, સંતેષ અને સરળતા અમૃતપાન છે. માટે અનંત સંસારમાં રખડપટ્ટી કરનારા તમે સૌ જાગૃત થઈ જિનેશ્વરદેવના ચરણોમાં આવીને નતમસ્તક થાઓ, જેથી સંસારને છેદ થશે, અનત દુખેની પરંપરા નાશ પામશે તથા અનંત સુખનું સ્થાન “મોક્ષ તમને મળશે.” ભગવંતની સાથે કેવળજ્ઞાનીઓ હતા. આવતી જેવીસી કે બીજે કયાય થનારા તીર્થકરોના જીવ પણ સાથે હતાં, ચાર : જ્ઞાનધારી રોગીઓ-મહાગીઓ પણ સાથે હતા, મુનિઓ– મહામુનિઓ અને તૃણમાત્રને પણ પર્શ ન કરે તેવા ત્યાગીઓ હતાં અને શિયળધર્મની દેદીપ્યમાન મૂર્તિઓ જેવી ચદનબાળા, મૃગાવતી જેવી અગણિત સાધ્વીઓ હતી મોક્ષાભિલાષી શ્રાવકે અને શ્રાવિકાઓ પણ સાથે હતી. આવી રીતના ચતુર્વિધ સંઘની સાથે વિહાર કરતા દયાના Page #643 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મું : ઉદ્દેશક-૧૨ ૫૮૩ સાગર, જીવ માત્રના ઉદ્ધારક, પતિત પાવન ભગવાન મમ્હાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હતા. તે સમયે ભગવતના સમવસરણથી વધારે દૂર નહીં અને વધારે નજદીક નહીં, એવા સ્થાને “પુદ્ગલનામક” પરિવ્રાજક વસતે હતા. તે વેદ વેદાંતનો પારગામી, છંદ-ઈતિહાસ-નિઘંટને અદ્ભુત અભ્યાસી હતો. બ્રાહ્મણના ક્રિયાકાંડમાં પૂર્ણ રાગી હતી, અને હંમેશને માટે છડૂને પારણે છઠ્ઠ કરતો, તે હાથને ઉંચા રાખીને સૂર્યની આતાપના લેતે હતે. પ્રકૃતિથી ભદ્ર હતા. વિકૃતિઓનું દમન કરનારો હતા અને સંસ્કૃતિને રક્ષક હતે. તેના કામ-ક્રોધ શાંત હતાં, માન-માયા પ્રશાંત હતાં, જ્યારે લેભ અકિચિકર હતું તેમ કરતાં તે પરિવ્રાજકને શિવરાજષિની જેમ વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થયું હતું. જેને લઈ બ્રહ્મદેવલેકના દેવેની આયુષ્ય સ્થિતિને જાણનારો અને દેખના હતા વિભંગાજ્ઞાન : વિર્ભાગજ્ઞાન એટલે જે જ્ઞાનમાં સભ્યત્વને અભાવ અને વિપરીતતાને સદભાવ હોય તેને વિર્ભાગજ્ઞાન કહે છે. ત્યારે જ તે અસ ઑત દે છે, દેવીઓ છે અને દેવ વિમાને છે છતાં પણ આ ઋષિજીને કેવળ બ્રહ્મલેક(પાંચમે દેવલેક)ના દેવોની આયુષ્યસ્થિતિનું જ જ્ઞાન થયું છે, અને દેવકના બીજા બધા વિદ્યમાન પ્રકારનું તેમને અજ્ઞાન છે માટે જ કહેવાયું છે કે-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના સભ્યજ્ઞાનની પ્રાપ્તિ પણ થતી નથી અને તે બંનેના અભાવમાં સમ્યક્ઝારિત્ર પણ પ્રાયઃ અશક્ય છે. તાપસ અને તપસ્વી પુદ્ગલ પરિવ્રાજક તાપસ હતા પણ તપસ્વી ન હતે. તપસ્વી શબ્દની વ્યુત્પતિ અર્થ આ પ્રમાણે છે - Page #644 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ __ "प्रकृष्ट रागद्वेषावि तामस राजस भावरहित तपः अस्ति વસ્થ તપસ્વી ” એટલે કે જેના તપમાં કઈ જાતને રાગ નથી, દ્વેષ નથી, બદલાની ચાહના નથી, નિયાણું નથી, તામસિક કે રાજસિક ભાવ નથી, કેવળ પિતાના આત્મા ઉપર ભવભવાંતરની લાગેલી કર્મ રજને નાશ કરવા અથે કરાતી તપશ્ચર્યાને માલિક જ તપસ્વી કહેવાય છે. જે સમ્યગદર્શન જ્ઞાનચારિત્રનો જ માલિક હોવાથી તેમને શુદ્ધ, મર્યાદિત અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પદુગેલ પરિવ્રાજક તપ કરતો હતો પણ તેના તપમાં . આત્માની સુંદરતાને ખ્યાલ નહીં હોવાથી આત્માના પ્રદેશ સાથે ચેટેલી કમરજ જેટલી અને જે રીતે નિભૂલ થવી જોઈએ તેટલી થતી નથી, માટે હજારે પ્રકારમાંથી કદાચ એક પ્રકારનું સાચું જ્ઞાન મેળવી શકાય તે પણ બીજા પ્રકારો સર્વથા અસ્પષ્ટ હોવાથી તેટલા પ્રમાણમાં તે વિષયનું અજ્ઞાન હોય છે. વિભંગજ્ઞાન પણ અજ્ઞાન જ છે. માટે પરિવ્રાજકને કેવળ એટલે જ આભાસ થયે કે બ્રહ્મલેકનાં દેવેનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે અને એક સમયાદિથી વધતું તે ૧૦ સાગરોપમમાં સમાપ્ત થાય છે અને ત્યારપછી દેવે પણ હોતા નથી અને ૧૦ સાગરોપમથી વધારે કેઈની આયુષ્ય મર્યાદા પણ હોતી નથી. ! |આવી રીતને તે પરિવ્રાજક પિતાને થયેલું જ્ઞાન જ સાચું અને છેવટનું છે તેમ માનીને પિતાના આસન પરથી ઉભે થયે અને ઉપકરણને પોતાના આશ્રમમાં મૂકીને આલંભિકા નગરીમાં એકત્ર થયેલી જનતાને પોતાના જ્ઞાન માટેની વાત કરી. પરિવ્રાજકની આ પ્રરૂપણા જનતાને રૂચિકર તેમજ સત્ય પણ લાગી નહીં. Page #645 -------------------------------------------------------------------------- ________________ શતક ૧૧મુ : ઉદ્દેશક-૧૨ ૫૮૫ તે સમયે દેવાધિદેવ ભગવંત આલંભિડા નગરીમાં પધાર્યા અને સમવસરણમાં બિરાજમાન થયાં. જનતા પાસેથી સાંભળેલી વાતને નિઃશંક થવા માટે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું. જવાબમાં પ્રભુએ કહ્યું કે ગૌતમ ! દેવેની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરેપમની છે. ત્યારપછી કોઈ પણ જીવનની તદ્દભવ પૂરતી આયુષ્ય મર્યાદા નથી અને દેવે પણ નથી. ત્યાર પછી ભગવંતે કહ્યું કે સૌધર્મકલ્પથી લઈ ઈષત્ પ્રાગૂ ભાર પૃથ્વી( સિદ્ધશિલા)માં વર્ણ –ગંધ–રસ અને સ્પર્શ રહિત અને સહિત દ્રવ્ય પણ છે. આ પ્રમાણે ભગવંતને ઉપદેશ સાંભળીને પર્ષદા વિખરાઈ અને પુદગલ પરિવ્રાજકે પિતાના ઉપકરણે ધારણ કર્યો સાથોસાથ પ્રાપ્ત વિર્ભાગજ્ઞાન પણ નાશ પામ્યુ ત્યાર પછી પ્રભુના ચરણેમાં પ્રવજ્યા સ્વીકારીને કમેથી મુક્ત થયા. યાવત સમસ્ત દુરને નાશ કર્યો. ભગવાનની વાત સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા અને સૌ પેતપેાતાના ઘરે ગયાં. બારમો ઉદે સમાપ્ત Page #646 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનાંધકારને ભેદવામાં ઝળહળતા સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમકતા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવના કષાયને શાંત કરવામાં ચ દ્ર જેવા, જર્મન, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા, યુરોપ આદિ પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્વજ્ઞાન દ્વારા ભારતીય વિદ્વાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથાભ્રમ અને રૂઢિવાદને દફનાવવામાં શંકર જેવા, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ ભગવાન મહાવીર સ્વામીની ઉજની પાટ પરંપરાને દેદીપ્યમાન કરીને જગતમાં અમર થયા છે તેમના અંતેવાસી, શાસનદી પક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પોતાની સાહિત્ય રચના, વકતૃત્વકળા આદિ સર્ગુણો દ્વારા, જૈન જૈનેતરોમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા. તેમના શિષ્ય, ન્યાય-વ્યાકરણકાવ્યતીર્થ, પન્યાસશ્રી પૂર્ણાનંદવિજયજીએ(કુમારશ્રમણે) પોતાના થતજ્ઞાનના અભ્યાસ માટે સ્વાધ્યાયની વૃદ્ધિ થાય તે અર્થે ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જેવા ગ્રથ ઉપર પોતાની મતિના અનુસાર વિવેચના કરી છે शुभ भूयात् सर्वे जीवानाम् । सर्वे जीवाः जैनगासन प्राप्नुयुः ।। જૈનેતર સરી પૂનમના શિષ્ય શતક અગ્યારમું સમાપ્ત Page #647 -------------------------------------------------------------------------- ________________ ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ-૧ વિષે કેટલાક અભિપ્રાય આપને પત્ર તેમજ સ્વયંસેવકો સાથે મોકલાવેલ. પાંચ ચેપડીઓ “ભગવતી સાર” નામની અમને મળી છે. તેનું વિવેચન રેચક શૈલીમાં ઘણું જ સુંદર થયું છે. આ પુસ્તક સામાન્ય બેધવાળાને અત્યંત ઉપયોગી થઈ પડશે તેવો પ્રયત્ન કર્યો છે” આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિની આજ્ઞાથી –ઈદ્રદિન્નસૂરિ X “ “શ્રી ભગવતીસૂત્ર સાર-સંગ્ર” ગ્રંથની નકલ-૩ તમોએ મોકલી તે મળી ગઈ છે... તમારા પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી વિદ્યાવિજયજીએ લખેલ આ ગ્રંથ અને તમે તેની ઉપર વિસ્તૃત વિવેચન કરેલ છે એટલે ઘણું જ સુંદર હોઈ સાધુસાધ્વીજી મહારાજને ખૂબ ઉપયોગી નીવડશે ...” –આચાર્યશ્રી સૂર્યોદયસૂરિ x x “ “શ્રી ભગવતી સૂત્રના વિવેચનની પુસ્તક મળી. પરમ પૂજ્ય પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ સાહેબે ખૂબ શ્રમ લઈને તેને લેકગ્ય બનાવી છે. તત્ત્વની ગભીરતાને તેમણે સરળતમ ભાષામાં ઉતારી છે. આ અપૂર્વ ગ્રંથરત્નના માધ્યમથી વીતરાગના પરમ સત્યને દિવ્ય પ્રકાશ જનમાનસ સુધી પહોંચે એ જ મારી શુભ કામના –વિજયપધસાગરસૂરિ Page #648 -------------------------------------------------------------------------- ________________ M શ્રી સગવતી સૂત્ર સાર સંગ્રહ re પુસ્તક ઘણું જ સુંદર અને મનમેાહક છે, તāાની ગહન વાત પણ સરલતાથી સમજાવેલી હાવાથી ખાળ જીવાને ખૂબ જ ઉપકારક બનશે. આપશ્રીએ સપાદનમાં જે શ્રમ લીધેલું તે પ્રશ'સનીય છે....'' ૧૮૮ —મુનિરાજ શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ × × X “ શ્રી ભગવતીસૂત્ર સાર સગ્રહુ” નામના આ ગ્રંથમાં પૂ. પન્યાસજી પૂર્ણાન દવિજયજી મહારાજે ભગવતીસૂત્રના પાંચ શતકા ઉપર જે વિસ્તૃત વિવેચન કરેલ છે તેથી વાચક વર્ગને કઠિન મામતે પણ સરળ અને સહેલી થશે. આપશ્રી અપ્રમત્તપણે, અથાગ પરિશ્રમ વડે આ ગ્રંથનું પ્રકાશન કરી ભવિવેાના કલ્યાણ અથે જ્ઞાનના પ્રકાશ પાથરી રહ્યા છે. આપ સાહેબને જ્ઞાન આરાધનાના પ્રયત્ન બહુ જ સ્તુત્ય છે અને તે ધર્માથી જીવાના કલ્યાણાર્થે ઘણેા જ ઉપયેગી થશે, તે જાણી આનદ સાથે ખૂબ અનુમેાદના. -આચાય વિજયશ્મશેાકચંદ્રસૂરિ મહારાજ (ડહેલાવાળા) × X × જૈન દન”માં આગમગ્રંથા (દ્વાદશાંગી ) સાહિત્ય અને તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે. એમાં પણ ભગવતી સૂત્ર'નું મહત્વ અતિ ઘણુ છે આવા મહામૂલા ગ્રંથનું આપના ગુરુદેવે નિચેાડ કાઢી અવતરણ કર્યુ* અને આપશ્રીએ (શિષ્ય) એને સુ ંદર સરળ ને લેાકલેાગ્ય ભાષામાં વિસ્તૃત કરી સૌંસ્કરણ કર્યું અને જૈનસમાજને ચરણે આવેા અમૂલ્ય ગ્રંથ ધર્યાં એ જૈન સંધ પર મહાત્ ઉપકાર છે. કહ્યું છે કે-‘ગુરુશિષ્ય' જૈન સમાજને ઋણી બનાવ્યા છે. આવા ઉપયાગી અને Page #649 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રા ૫૮૯ ઉપકારક ગ્રંથની એક નકલ મેકલી મને જ્ઞાન–પ્રસાદીને આસ્વાદ કરાવ્યું છે, એ માટે ખૂબ જ ઉપકૃત છું. ભગવતી સૂત્ર એક માર્મિક, સાત્વિક ને તાત્વિક ગ્રંથ છે. જેને આપશ્રીએ અનેકવાર ચાતુર્માસ દરમ્યાન વ્યાખ્યાન-પ્રવચન દ્વારા સરળ રીતે શ્રોતાઓને સંભળાવ્ય-સમજાવ્યો છે. એ અનુભવને નિચેડ આપશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં ઠાલવી એને સુંદર રીતે સુસજજ બનાવ્યું છે, જે જૈન સમાજ માટે એક સુઅવસર બની ગયો છે. “ગૌતમ-મહાવીરના પ્રશ્નોત્તરે અને એ દ્વારા આશ્રવ-સંવર- નિરા, જીવ, અજીવ આદિ તનું નિરુપણ કરી વાચકને આગમનું માર્મિક જ્ઞાન સરળ રીતે ઉપલબ્ધ કરવા-કરાવવા બદલ આપશ્રીને અનેકાનેક ધન્યવાદ આપવાનું નિવારી શકતો નથી –ક્ષમશે. પ્રસ્તુત પુસ્તકનું વાંચન શરૂ કર્યું છે. શિલીસત્ત્વ ને વિષય રસપ્રદ-જ્ઞાનપ્રદ જણાય છે. વિશેષ વાંચન-મનનથી આત્મા રસતરબળ (જ્ઞાનથી) થશે એમ જણાય છે ......” –ડૅ. ભાઈલાલ એમ. બાવીશી એમ. બી. બી. એસ. (મુંબઈ) એફ. સી. જી. પી. (ઈડિયા) ૪ , શ્રી ભગવતી સૂત્ર સાર–સ ગ્રહ” નામના પુસ્તકની એક નકલ જેના સંપાદક અને વિવેચક પૂ પં. શ્રીપૂર્ણાનંદવિજયજી મ. સાહેબ છે. તેમણે મારા ઉપર મેકલી માટે અનુગ્રહ કર્યો છે. આ પુસ્તકની માગ વધવાથી તેની બીજી આવૃત્તિ છપાઈ રહી છે, એમ જાણુવા મળે છે. Page #650 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પૂ પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. સા. શ્રુતજ્ઞાનના સારા અભ્યાસી હોવા ઉપરાંત વેધક પ્રકાશ પાડનાર એક વક્તા પણ છે. આવા વિદ્વાન સંત પુરૂષે ભગવતી સૂત્ર જેવા ઉચ્ચ કોટિના ગ્રંથ ઉપર વિવેચન કરેલું હોઈ તેના ઉપર મારા જેવા પ્રાથમિક અભ્યાસીએ બે બેલ લખવા તે બાલચેષ્ટા લાગે છે હીરાની કિંમત ઝવેરી આંકી શકે. સરકારી (શાક) વેચનારને તેની ગતાગમ ન હોય. કેઈ પણ પુસ્તક કેટલા દરજજે પ્રમાણભૂત ગણાય તેને આધારે તેના રચયિતા કેણ છે? તેને શાસ્ત્રાભ્યાસ કેટલે ચારિત્ર્ય કેટલું ઉજ્જવલ? અને આત્માનુભૂતિ કેટલા પ્રમાણમાં થયેલી જોવાય છે ? તેના ઉપર અવલ બે છે. પુસ્તક લખવાને હેતુ તે સત્ય( આત્મ ધર્મના પ્રચારાર્થે હોય છે. સત્ય(આત્મધર્મ એ કોઈ બાહ્યાડંબર કે બજારુ વતુ નથી અંતરના અતલ ઊંડાણમાં ઉતરવાનું એક વિજ્ઞાન છે. જે પૂર્ણતા તરફ લઈ જાય છે. માનવમાત્ર પૂર્ણતા ઝંખે છે. પછી તે ભૌતિક પૂર્ણતા હોય કે અધ્યાત્મિક પૂર્ણતા હેય જગતનો વિશાળ સમુદાય ભૌતિક પૂર્ણતા ઝખે છે આત્મિક પૂર્ણતાને ઝંખનારની સંખ્યા અલ્પ હોય છે. આત્મિક પૂર્ણતા માત્ર શાસ્ત્રના અભ્યાસથી આવી નથી જતી. આત્માના બીજા આવશ્યક ગુણે જેવા કે નિઃસ્પૃહતા, નિર્ભયતા, નિડરતા અને મનની નિર્મળતા વગેરે મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે જ્યારે પૂજ્ય પં શ્રી પૂર્ણાન દવિજયજી મહારાજ સાહેબનું નામ યાદ કરું છું, ત્યારે ત્યારે પૂર્ણતા શબ્દ મને ચેતનવ તે બનાવે છે. કેમ કે ઉપરોક્ત આત્મિક ગુણોનું મને તેમનામા બીજના ચંદ્રમા જેવું દર્શન થાય છે. બીજને ચંદ્રમા Page #651 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રાયે ૫૯ જ પૂર્ણિમાના ચંદ્ર જે ખીલી ઉઠે છે. એટલે આ સંત પુરૂષમાં વિદ્વત્તા સાથે અન્ય આત્મિક ગુણો સવિશેષ હેવાને પરિચય થયા છે. તેઓશ્રીને સંપ્રદાયની કોઈ પકડ નથી, પ્રસિદ્ધિની કઈ પરવા નથી, અહંની કેઈ આળ-પંપાળ નથી, સ સારીઓની સાથે ઝાઝો અંતરંગ સ બંધ નથી માત્ર નામી કે અનામીપણે રહી ઉપકારના ઢગ ઠાલવવા એ જીવન-મત્ર છે બાલ બ્રહ્મચારી છે શિવપુરી–ગુરુકુળમાં ગુરુની સાન્નિધ્યમાં રહી શાસ્ત્રને ઊંડે અભ્યાસ કરેલ છે. હાલ તેમના દીક્ષા પર્યાયને ઓગણચાલીસ વરસ પૂરા થયા છે ઘણું કરી દર સાલ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈની તપશ્ચર્યા કરી વ્યાખ્યાન વાંચે છે. આ બધી યેગ્યતાને લીધે તેઓ ભગવતી સૂત્ર જેવા ઊંચા ગ્રંથ ઉપર ઉત્તમ વિવેચન કરી શકે એ સ્વાભાવિક છે. એટલે આ વિવેચન ઉપર મારે બે શબ્દ લખવા એ બાલચેષ્ટા કરવા બરાબર છે. વળી શાસનના તેઓ સાચા સૈનિક છે. કેઇની શરમ કે શેહમાં તણાયા સિવાય શાસનમાં સંગઠન અને ઐક્યતા ઉપર સચોટ પ્રકાશ પાડવામાં અડીખમ છે. મને તેઓશ્રી પ્રત્યે જે અનહદ આદરભાવ છે, તે માત્ર કપિત નથી પણ પ્રત્યક્ષે કારણેને આભારી છે -હરિલાલ ડી. શાહ, બી એ. (દહેગામકર) ( ૪ , આપે કૃપા કરી મને “શ્રી ભગવતીસૂત્ર સાર-સંગ્રહ ભાગ-૧ ભેટ મોકલે તે માટે આભારી આપે તેમાં “સમાચના : Page #652 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૫૯૨ જણાવ્યું છે. પણ મારું ભણુતર ઘણું ડું છે અને સમાલેચના કરવાની આવડત મારામાં નથી. જેથી ક્ષમા કરશે. –કસ્તુરભાઈ લાલભાઈના ૧૦૦૮ વાર વંદણ અવધારશેજી. પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર્ય તરફથી “શ્રીભગવતી સૂત્ર સાર-સંગ્રહ” પ્રથમ ભાગ પુસ્તક સાદર મળ્યું. અવેલેકન કર્યું. ટુંક પણ મુદાસર શ્રી પંચમાંગભગવતિનુ સાર બહુ જ પરિશ્રમપૂર્વક તૈયાર કર્યો છેતે માટે ધન્યવાદ! જિજ્ઞાસુ આત્માઓ માટે ખૂબ ઉપગી થશે આપ આવી રીતે ગુજરાતીમાં આ સૂત્ર સંપૂર્ણપણે કરી ભાવિક આત્માઓ માટે ઉપગી કરશે એવી મારી આપશ્રીને વિનમ્રભાવે વિનંતી છે. શાસનદેવ આ કાર્ય વહેલી તકે પૂર્ણ કરવા શક્તિ અને પ્રેરણા આપે એવી શુભેચ્છા રાખું છું. શ્રી નેમિ-અમૃત-ખાંતિ ચરણોપાસક.. પ્રવર્તક મુનિ નિરંજનવિજય ના વદન Page #653 -------------------------------------------------------------------------- _