SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ શતક ૮મું : ઉદ્દેશક-૨ શ્રેણિએ ચઢતા તથા ક્ષેપક શ્રેણિએ ચઢતા જીવને દશમે ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાય હોવાથી વિશુધ્ધમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્ર લબ્ધિ છે. - આ ચારિત્રમાં ૨૮ મેહનીય પ્રકૃતિમાથી સંજવલન લાભ વિના ૨૭ મોહનીય કર્મ પ્રકૃતિને ક્ષય થયા બાદ અને સવલન લેભમા પણ બાદર લેભને ઉદય–નાશ પામ્યા બાદ જ્યારે કેવલ એક સૂક્ષ્મ લેભને જ ઉદય વતે છે, તે સૂક્ષ્મ સ પરાય નામના ગુણઠાણે વર્તાતા ભાગ્યશાલી જીવને આ ચારિત્રલબ્ધિ પ્રાપ્ત થાય છે * ૫. યથાખ્યાત ચારિત્રલબ્ધિ—જે ચારિત્રમાં કષાયના ઉદયને સર્વથા અભાવ હોય છે, જેના આચરણથી સુવિહિત જીવ મેક્ષ તરફ પ્રયાણ કરે છે, તે ચારિત્રના ચાર ભેદ છે – ૧. ઉપશાત યથાખ્યાત, ૨. લાયક યથા ખ્યાત, ૩. છોધસ્થિક યથાખ્યાત અને ૪ કેવલિક યથાખ્યાત. (૧) ઉપશાંત યથાખ્યાતએટલે ૧૧મા ગુણસ્થાનકે મેહનીય કર્મો શાંત હોય છે, અને તદ્દન શાંતિ હોવાથી તેનો ઉદય નથી હેતે તે ઉપશાત યથાખ્યાત કહેવાય છે. (૨) ૧૨-૧૩–૧૪મે ગુણઠાણે મેહનીયકર્મ ક્ષય થઈ જવાથી જે ચારિત્ર થાય છે તે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે - (૩) અગીયારમે અને બારમે ગુણસ્થાનકે બન્ને પ્રકારનું છાઘસ્થિક યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. (૪) કેવળજ્ઞાનીને ૧૩-૧૪ ગુણસ્થાનકે ક્ષાયિકભાવનું ચારિત્ર તે કેવલિકં યથાપ્યાત ચારિત્ર છે. (નવતત્વ પ્રકારેણુ-મહેસાણા)
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy