________________
શતક ૯મું : ઉદ્દેશક-૩૩
૩૯ सक्कारवत्तिय सरकारवत्तिय :
આમકલ્યાણાર્થે તીર્થ કરદેવને સત્કાર કરવા માટે, सम्मानवत्तिय-सम्मानवत्तिय :
દેવાધિદેવના સન્માન માટે , વોફિમવત્તિયં-વોફિમવત્તિય :
કેવળી ભગવંતનુ વચન શ્રવણું કરવાથી અમને સમ્યફા (બેધી)ને લાભ થાઓ તે માટે.
ત્યારે કેટલાક કુતલપૂર્વક દર્શન માટે, અકૃત આગમનું રહસ્ય જાણવા માટે, નિઃશકિત થવા માટે, અને નિશ્ચય કરવા માટે અને કેટલાક શ્રદ્ધાપૂર્વક દેશવિરતિ ધર્મ સર્વવિરતિ ધર્મ સ્વીકારવા માટે જઈ રહ્યા છે. • - સેવની ઉપર પ્રમાણેની વાત સાંભળીને ખુશ થયેલા જમાલીકુંવરે ઘણુ જ ઝડપથી ચાલનારા ચાર ઘટવાલા અશ્વરથને તૈયાર કરીને લાવવાનો આદેશ આપે અને પોતે સનાને પાણી કરી નીચે પ્રમાણે – જનનાય મેટા સમૂહના આગેવાને ૪નાથ: રાજતંત્રના પરિવાલકે સાઃ પિતાના માંડલિક રાજાઓ
શ્વરઃ યુવરાજ પદવિભૂષિત તવાઃ રાજાના સન્માનનીય લેકે મસ્જિ પાંચસે ગામના અધિપતિ
જિ: અનેક કુટુંબના પરિપષકે