________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
એક બીજાને માટે ઘાતક છે. માટે જ સયમધારી મુનિરાજાને એક ગામથી બીજે ગામ પ્રવેશ કરતાં ડ`ડાસનથી અથવા રજોહરણથી પગ પુજવાનુ કહ્યું છે.
જ્યારે કાઢાળા, પાવડા, હળ, લાકડી કે પગ આદિ પરશસ્ર છે પાણીકાય જીવાને ઘાતઃ
પાણીકાયના જીવેને પણુ સ્વશસ્ત્ર અને પરશસ્રરૂપે એ શત્રુ છે એક કુવાના પાણીના જીવા સાથે ખીજા કુવાના પાણીના છવાના શત્રુભાવ હાવાથી જ દયાવંત માણસે કુવામાંથી પાણી કાઢ્યા પછી અને ગાળ્યા પછીના કપડા ઉપર રહેલે સ`ખારી એ જ કુવામાં પાછે નાખે છે. તથા અગ્નિ, વિષ, સાકર, ગેળ, ત્રિફળા, રાખ આદિ પદાર્થા પર-શત્રુ છે.
અગ્નિ જો પાણીને શત્રુ હાય તે પાણીને ઉકાળતા તે જીવા મરવાના જ છે. તે પ્રમાણે ત્રિફળા, ગાળ, રાખ નાખીને મનાવેલા ધાવણમાં પાણીકાયના જીવે મર્યા વિના રહેવાના નથી, ત્યારે ઉકાળેલુ કે ધાવણુ પીનાનું જૈન મુનિએ માટે કરાતે
આર્ભ પાપ નથી ?
જેવા. આવી રીતે હાઇ શકે છે.
અન તાન ત જીવરાશિથી ભરેલા સ'સારમાં જલકાય પણુ અનત જીવાથી પરીપૂર્ણ છે અને તે બધા જીવે આંખના પલકારા કરતા પણ ઓછા ≠મયના આયુષ્યવાળા હાય છે. પાણીમાં રહેલા સૂક્ષ્મ પ્રકાયના જીવેની હત્યાના પ્રશ્ન રહેતા નથી. કેમ કે તે આળ્યા ળતા નથી, માર્યા મરતા નથી, કેમ કે તેમનુ’ આયુષ્ય જ એટલું બધું એછુ હાય છે કે તેમને મારવાની ભાવનાથી મારતા પહેલાં જ તેએ પેાતાના મેાત જ મરી જનારા