________________
૩૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઈશ્વરની પ્રેરણાથી જ નથી. કેમ કે કાળાદિ કારણ સમૂહથી વ્યનિરિક્ત બીજી કોઈ પણ યુક્તિઓથી ઈશ્વરની સિદ્ધિ થતી નથી. માટે નીચેના કારણેને લઈને જીવે નરકમાં જાય છે. (૨) મોદ્રા-મોતf :
નરકગતિ નામકર્મ, નરકાનપુવી નામકર્મ અને નરકાયુષ્ય કર્મોને એકી સાથે જ્યારે ઉદયકાળ વર્તતે હેય છે ત્યારે નાકે નરક ગતિમાં ઉત્પન્ન થાય છે. (२) कभ्मगुरुयत्ताए-कभ्मगुरुयत्ताए :
કર્મોને ઉદય તે કેવળીને પણ હોય છે. માટે કર્મોથી જે ભારી હોય તે નરકમાં જાય છે.
ઘણા પ્રસંગમાં આવું પણ બને છે કે કર્મોના ભારી છે પણ નરકમાં નથી જતા માટે :(३) कम्मगुरुमंभारियत्ताए-कम्मगुरूसंभारियत्ताए :
કર્મોના ભારની જેમને પરાકાષ્ટા હોય તે નરકે જાય છે. રૂ વગેરે વસ્તુઓ પ્રમાણમાં વધારે હોવા છતાં તેનું વજન ઓછું હોઈ શકે છે, તેથી તેની નિવૃત્તિ માટે કર્મોના ભારની પરકાષ્ટા અનિવાર્ય છે
કર્મો તે શુભ પણ હેઈ શકે છે માટે તેની નિવૃત્તિને માટે અશુભ કર્મોને વિપાકેદય વતતે હેાય છે, અર્થાત્ બદ્ધકર્મોના રસની તીવ્ર અનુભૂતિ હોય ત્યારે નરકમાં જવાય છે.
સારાંશ કે અશુભ પાપ કર્મોને વિપાકેદય તીવ્રરૂપે વર્તતે હેય ત્યારે જીવાત્મા સ્વયં નરકમાં ઉત્પન્ન થાય છે. કેમ કે