SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક હ શતક ૬ઠું કર્મો તથા દેવનુ વિષુવ ણ આ પ્રકરણમાં કમ અને જીવ, દેવની વિષુર્વાણશક્તિ અને બીજા દેવને જાણવા જોવે, એ બાબતા છે. સાર આ છેઃ— જ્ઞાનાવરણીયકમ ને બાંધતા જીવ છ પ્રકારે, સાત પ્રકારે ને આઠ પ્રકારે પણ બાંધે છે. (અહીં પ્રજ્ઞાપના સૂત્રને બંધ ઉદ્દેશક જાણવા ) મહુબિંક દેવ બહારનાં પુદ્ગલેને ગ્રહણ કરીને એક વણ વાલા અને - એક આકારવાળા વશરીર વિગેરેતુ વિકુણુ કરવા સમ છે. અને તે દેવલાકમાં રહેલા પુદ્ગલાને ગ્રહણ કરીને વિકણ કરે છે. એ પ્રમાણે ૧. એક વર્ણવાળા એક આકારને, ૨. એક વણ વાળા અનેક આકારને, ૩. અનેક વણ વાળા એક આકારને અનેક અનેક વણુ વાળા અનેક આકારને વિકુણુ કરવા શક્ત છે. આવી જ રીતે કાળા પુદ્ગલને નીલ પુદ્ગલપણે અને નીલપુદ્ગલને કાળા પુદગલપણે પરિણમાવવામાં પણ બહારનાં પુદ્ગલેતુ ગ્રહણ કરવું જ જોઇએ. એટલે જે હેતુ ઉપર તાન્યા છે, તે હેતુ અહિં પણ છે,
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy