________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
સમાપ્તિ વચન અજ્ઞાનીઓના અજ્ઞાનાંધકારને ભેદવામાં ઝળહળતા સૂર્ય જેવા સંયમ અને બ્રહ્મચર્યની સાધના વડે ચમકતા શુકના તારા જેવા, ઉપદેશામૃત વડે જીવના કષાયને શાંત કરવામાં ચ દ્ર જેવા, જર્મન, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા, યુરોપ આદિ પાશ્ચાત્ય વિદ્વાનોને જૈન ધર્મને પરિચય કરાવવામાં બ્રહ્મા જેવા, સ્યાદ્વાદ, નયાદિ તત્વજ્ઞાન દ્વારા ભારતીય વિદ્વાની ધાર્મિક રક્ષા કરવામાં વિષ્ણુ જેવા, અજ્ઞાન, મિથાભ્રમ અને રૂઢિવાદને દફનાવવામાં શંકર જેવા, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ ભગવાન મહાવીર સ્વામીની ઉજની પાટ પરંપરાને દેદીપ્યમાન કરીને જગતમાં અમર થયા છે તેમના અંતેવાસી, શાસનદી પક, સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પોતાની સાહિત્ય રચના, વકતૃત્વકળા આદિ સર્ગુણો દ્વારા, જૈન જૈનેતરોમાં પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા. તેમના શિષ્ય, ન્યાય-વ્યાકરણકાવ્યતીર્થ, પન્યાસશ્રી પૂર્ણાનંદવિજયજીએ(કુમારશ્રમણે) પોતાના થતજ્ઞાનના અભ્યાસ માટે સ્વાધ્યાયની વૃદ્ધિ થાય તે અર્થે ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) જેવા ગ્રથ ઉપર પોતાની મતિના અનુસાર વિવેચના કરી છે
शुभ भूयात् सर्वे जीवानाम् । सर्वे जीवाः जैनगासन प्राप्नुयुः ।।
જૈનેતર
સરી પૂનમના શિષ્ય
શતક અગ્યારમું સમાપ્ત