SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જન ઉંચે આગળ જતાં ઈષપ્રાગુભારા નામની પૃથ્વી આવે છે જેની પહોળાઈ ૪૫ લાખ જનની છે. વેત વર્ણની તથા રમણીય છે. તેના ઉપર એક એજનના વિસ્તારમા લેકાન્ત છે. તે જનમાં ઉપરિતન કેશના છઠ્ઠા ભાગે સિદ્ધના જી રહે છે. સિદ્ધશિલામાં બિરાજમાન છે કેવા છે? જવાબમાં ભગવંતે કહ્યું કે – નિર્મિ સવહુવલ, નાનામવઘવિમુવા : अव्वाबाह सोक्ख अणुहुन्ति सासय सिद्धा ।।१।। (निस्तीर्ण सर्वदुःखाः जातिजरामरणबन्धनविमुक्ताः । શાશ્વત મથાવાઇ સીરમનુમવત્તિ સિદ્ધ) નીવા મુત્તા સંસારનોય-જીવના મુક્ત અને સંસારીરૂપે બે ભેદ છે. કર્મલેશોનો સંપૂર્ણ ક્ષય કરી સિદ્ધશિલા પ્રાપ્ત કરેલા જ મુક્ત જીવે છે. અને નરક, તિર્યો ચ, મનુષ્ય તથા દેવ ગતિમાં કમલેશના કારણે ચકની જેમ પરિભ્રમણ કરનારા જીવે સંસારી છે. ચાર ગતિને જ સંસાર કહ્યો છે. અહીં તે સિદ્ધના જીનું જ વર્ણન કરવાનું છે, તે ઉપરની ગાથા પ્રમાણે કરીએ. નિર્મિ સવવદુર-દુઃખ માત્ર કર્મોના કલેશાથી થાય છે. અને સિદ્ધના જીવે કર્મોના અણુઓથી મુક્ત થયેલા હોવાથી નિસ્તીર્ણ દુઃખવાળા અર્થાત દુઃખોથી મુક્ત હોય છે. માટે જ અન ત સુખના માલિક છે. જ્યારે ચારે ગતિરૂપ સંસારમા પરિભ્રમણ કરનારા જીવમાત્રને દુબે ત્રણ પ્રકારના હોય છે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy