________________
શતક ૧૦ : ઉદ્દેશક-૩
૪૧
(૨) અપાનવાયુ-શરીમાં રહેલી વિષ્ટા, મૂત્ર અને ગ આદિને બડ઼ાર લાવવાનું કામ અપાનવાયુનું છે.
(૩) સમાનવાયુ –ખાધેલા આહાર અને પીધેલા પાણી અનેિ પિરપત્ર (પચાવીન) કરીને અમાર એવા ૨મ આદિને પાતપેાતાના સ્થાને પહોચાડવાનું' કામ આ વાયુ કરે છે.
-
(૪) ઉદ્યાનવાયુ’-શરીરમાં ઉત્પન્ન થયેલા રસ, લેડી આદિ પાર્થાને ઉંચે લઈ જનાર આ વાયુ છે.
(૫) બ્યાનવાયુ: આખા શરીરને વ્યાપીને રહ્યો છે. ઉપર્યુક્ત પાચે પ્રકારના વાયુએ પૌદ્લક હાવાથી જડ છે અને પ્રાણીમાત્રના પુણ્ય તથા પાપને આધીન હેાવાથી સ્વતઃ શક્તિમાન છે.
સંસારભરના અનંત પૌદ્ગલિક પદાર્થાંના નિર્માણમાં અને સહારમાં ઇશ્વરની હાજરીને કેાઇએ જોઇ નથી જોવામા આવતી નથી અને ભવિષ્યમાં પશુ જોવામાં આવશે નહીં
આહાર-શરીરમાં રહેલા પાચે પ્રકારના વાયુઓને યથાશકય ઈપણ જાતના હાનિ થવા ન દેવા તનુ નામ સુખી જીન છે. અર્થાત્ આહાર વિહાર અને નિહારને સમિત મર્યાં'ત રાખનાર ભાગ્યશાળી જ જીવનના છેલ્લા શ્વાસ સુધી સુખેથી જીવી શકે છે અન્યથા આહાર યદી ધર્મી, ન્યાય્ય તથા સુષુ ન રહ્યો, તેમ જ જીવનમાં સયમની માત્રા ન રહી તે નના પચે વાયુએ પણ અમર્યાદિત થશે અને જીવનકથા દુ: ખદ યી બનશે
મેટ્રીક, ડૅાકટર, ઈન્જનિયર થવુ', મેાટા હેદ્દા કે મેટા ઉદ્યોગપતિ થવુ, મેટી સત્તાએ મેળવીને હજારા લાખે। માણુસેને