________________
શતક સ્કુ' : ઉદ્દેશક-૩૧
૩૬૧
કા અને નપુંસકલિંગ મુનિને નપુંસક વેદનીય કર્મના ક્ષય અથવા યે।પશમ સČથા અનિવાય છે; કેમ કે મૈથુત (વરતરૂપ બ્રહ્મચર્ય ધર્મને માટે વેદમેહનીયકમ બાધક હાય છે માટે તેના ક્ષયે પશમ જ શ્રેષ્ઠ માર્ગ છે.
વીર્યાન્તરાય કમના ક્ષયે પશમથી આત્મા હમેશા જાગૃત રહે છે જેથી સંયમની યતના દ્વારા નિરતિચાર સયમને પાળી શકવા માટે સમથ અને છે.
દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રરૂપે આશ્રવ એ પ્રકારે છે. જે ક્રિયાએ વડે કર્માંતું આવાગમન થાય તે દ્રવ્યાશ્રવ છે અને માનસિક અધ્યવસાયને ભાત્રાશ્રવ કહેવાય છે. આ ભાવાશ્રયના નિરધ શુભ અધ્યવસાયરૂપ સંવર દ્વારા જ સુલભ હૅાય છે અને તે સવરના મૂળમાં અધ્યવસાયાવણીય કમ એટલે ભાવાશ્રવન ત્યાગ જ રહેલા છે. આ પ્રમાણે—
મતિજ્ઞાનાવરણીય ક્રમના સંચાપશમથી મતિજ્ઞાન. શ્રુતજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી શ્રુતજ્ઞાન. અવિધજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયે પશમથી અવિધજ્ઞાન મનઃ૫ વજ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી મન:પર્યવજ્ઞાન. કેવળજ્ઞાનાવરણીય કર્માંના સમૂળ નાશથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
ઉપરના અભ્યારે સૂત્રને સારાંશ આ છે કે વળી આદિની પાસે ધને સાભળ્યા વિના પણ જીવાત્મા જ્ઞાનાવરણીય, દશ નમાડુનીય, ચારિત્રમાડુનીય, વેદમેતુનીય, તનાવરણીય, અધ્યવસાનાવરણી। અને મતિજ્ઞાનાવરણીયાદિના 4. પશમથી
૨