________________
૧૦૮
અલ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આ પ્રમાણે મૂળગુણ પ્રત્યાખ્યાની પણ છે, ઉત્તરગુણ પ્રત્યાખ્યાની પણ છે અને અપ્રત્યાખ્યાની પણ છે.
નારક, દેવો અને એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિયના જ અપ્રત્યાખ્યાની હોય છે.
મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવમાં ત્રણે પ્રકાર હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો દેશથી મૂળગુણ પ્રત્યાખ્યાની હેય છે, કેમકે તેમને સર્વવિરતિનો અભાવ હોય છે.
કહ્યું છે કે “તિર્યંચ પંચેન્દ્રિય જીવેને સર્વવિરતિને અભાવ છે. તેઓ મહાવતે ચારણ સંભળાય છે.”
આના પરિવારમાં આમ પણ કહેવાયું કે “તેમને મહાવ્રતની સંભાવના થયે છતે પણ ઘણુ ગુણીયલ પંચેન્દ્રિય તિર્યને ચારિત્રનું પરિણામ હોતું નથી.”
સારાંશ કે તિર્ય ચ પંચેન્દ્રિયે વ્રતધારી થઈ શકે છે. મહાહિસક જટાયુ પક્ષીએ મુનિરાજોના સાનિધ્યમાં કષ્ટસાધ્યવ્રત લીધાને જૈન રામાયણમાં ઉલ્લેખ છે. આ સાધ્વીજીને જોઈને મહવાસનાને લીધે ઘણા અવતાર પછી હાથીના અવતારને પામેલે રૂપસેન પણ પિતાના ભાવનું પરિ. વર્તન કરી શકે છે.
મહાવીરસ્વામીના ચરણોમાં ચંડકૌશિક નાગરાજ પણ દેશસંયમી બન્યા છે. ઈત્યાદિક ઉદાહરણે શાસ્ત્રમાં જોવા મળે છે
મૂળગુણ પ્રત્યાખ્યાની જી સૌથી થોડા છે. ઉત્તરગુણ પ્રત્યાખ્યાની જ અસંખ્યJણ વધારે છે અને અપ્રત્યાખ્યાની છે અનંતગુણા છે.