________________
શતક ૮મુ : ઉદ્દેશક-૧
-૧૭૧
બેઠેલી આ સત્તા કોઇને તેડે છે, કેઇને ફાડે છે, કેાઇને મડાવે છે, તેા કેાઈને રડાવે છે. એકને વામન તા ખીજાને લ મુજી બનાવ્યા છે. એકને રાવડાવ્યા છે તેા ખીજાને હસાવ્યા છે. એકના ઘરે લીલાલહેર તેા ખીજાને ભૂખે પેટે સુવડાવ્યા છે. આવી વિચિત્રતાએથી ભરેલા આ સ`સારમાં બિચારા ઇશ્વરને *સાવીને અપજશને ભાગીદાર બનાવવામાં આપણી બુદ્ધિ તથા ,તર્કની ક્રૂર મશ્કરી જ છે.
'
શરીર રચનામાં પુદ્દગલેાની શક્તિ ઃ
હવે આપણે પણ કંઈક વિસ્તારથી આ પુદ્ગલેાના પરિશુમનને જોઈ લઈએ.
પુદ્ગુગલે તુ પરિણમન (ફેરફાર) ત્રણ પ્રકારે થાય છે: (૧) પ્રયાગ પરિણતા, (૨) મિશ્ર પરિણુતા, (૩) વિગ્નસા પરિણતા.
(૧) જીવના પ્રયાગ વિશેષવડે શરીર આદિરૂપે પરિણત પુદ્ગલાને પ્રત્યેાગ પરિત કહેવાય છે.
(૨) જીવ પ્રયાગથી અને વિસ્રસા ( સ્વભાવ )થી પરિણત થયેલા પુદ્ગલાને મિશ્ર પરિણત કહેવાય છે. પ્રયાગ પરિણામના ત્યાગ કર્યાં વિના વિસસાથી ખીજા પરિણામને પામેલા મૃત કલેવર આદિ મિત્ર કહેવાય છે.
(૩) સ્વભાવથી પુદ્ગલેાના પરિણમનને વિશ્વસા પરિણત કહેવાય છે. જેમ મેઘ, તડકા, છાયડો ઈન્દ્ર ધનુષ્ય આદિ પરિણામે
હવે પ્રચેાગ પરિણત પુદ્ગલે પાચ પ્રકારે છેઃ
એકેન્દ્રિય પ્રયાગ પરિણત, એઇન્દ્રિય પ્રયાગ પરિણત, તૈઇન્દ્રિય