SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - સ્થાને પણ ઈશ્વરની હયાતિ કેઈએ જોઈ નથી. પ્રકૃતિના નિયમોનુસાર સંસારની ગતિ ક્યાંય પણ થંભ્યા વિના અને કેઈના ' પણ અવરોધ વિના અવિરત ચાલુ છે અને ચાલુ રહેશે સુખદુઃખ અને સંગ-વિયેગથી ભરેલા આ સંસારનું સંચાલન ઇશ્વરને આધીન નથી પણ પિત પિતાના કરેલા કર્મોને આધીન છે. ભલું કરશે તે ભલું થશે, બુરું કરશે તે બુરું થશે. આ નિયમાનુસાર કર્મસત્તા જ સંસારના સંચાલનમાં મુખ્ય કારણ છે. આમાં ઈશ્વરને સડેવ જરાયે ઉચિત નથી. જીવ માત્રના જન્મ-મરણ એક બીજાથી સર્વથા પૃથક્ છે. જેમ કે-માતાની કુક્ષિમાં આવવું, શરીરની રચના, તેમાં ઈન્દ્રિયેની પ્રાપ્તિ અને વિષયને ગ્રહણ કરવાની શક્તિ, આહારને ગ્રહણ કરવાની અને પચાવવાની શક્તિ, બુદ્ધિને વિકાસ આદિ જન્મથી લઈને ઠેઠ મરણ સુધીમાં જીવાત્માએ કરેલા કર્મો જ સર્વોપરિ કારણભૂત છે. કમસત્તા ઈશ્વરને આધીન નથી પણ જીવ જ કર્મ કરવામાં અને તેના ફળને ભેગવવામાં સર્વત્ર સ્વતંત્ર છે. લેહચુંબક પોતાની શક્તિ વડે જ ગમે ત્યાં વિખરાચેલા લેખંડના ટૂકડાઓને પોતાની તરફ આકષી લે છે. તેમ કર્મસત્તામાં ફસાયેલ જીવાત્મા પિતાના પુણ્ય તથા પાપને ભેગવવા માટે પોતે પોતાની મેળે જ શરીર આદિ ધારણ કરવામાં સમર્થ છે. આ પ્રશ્નોત્તરમાં પુદ્ગલેનું પરિણમન કેટલા પ્રકારે થાય ? આ વાતને ખૂબ વિસ્તારથી સ્પષ્ટરૂપે સમજાવવામાં આવી છે. તે સમજ્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે જીવ જેમ અન ત શક્તિને માલિક છે, તેમ કર્મસત્તા પાસે પણ અનંત શક્તિ છે જેનાથી પૂરા બ્રહ્માંડ ઉપર પિતાની સત્તાનું વર્ચસ્વ જમાવીને
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy