________________
'
શતક ૧૧મુ : ઉદ્દેશક-૧૧
૫૬૩
આયુષ્ય મર્યાદા છે. આ પ્રમાણે કથાના ઉપસંહાર કરતાં ભગવતે કહ્યું કે, હું સુદર્શન શેઠ! તમે પેાતે જ દેવપર્યાયમાં દશ સાગરોપમની આયુષ્ય મર્યાદા પૂર્ણ કરીને વાણિજ્ય ગ્રામ નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મ્યા છે.
સુદર્શન શેઠની સિદ્દિગમનની વક્તવ્યતા ઃ
ભગવતે કહ્યુ કે, હું સુદર્શન ! યુવાવસ્થાને પ્રાપ્ત થયેલા તમે એક દિવસે કાઈ મુનિરાજને જોયા, પ પાસ્યા અને ધનુ શ્રવણુ કર્યુ. તે ધમ તમને રૂચિકર થયેા હતા અને અત્યારે પણ તે ધર્માંની આરાધના તમે કરી રહ્યા છે. આ કારણે મે તમને કહ્યું હતુ કે પચેપમ અને સાગરોપમને પણ ક્ષય થાય છે.
ભગવાન મહાવીરસ્વામીની આ વાત સાંભળીને સુદર્શન શેઠના પરિણામે ઘણા જ શુદ્ધ થયા, ભાવ લેશ્યાએ પણ શુદ્ધ થઈ અને જાતિસ્મરણુજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવતના શ્રીમુખે પેાતાનું પૂભવીય વૃત્તાત અત્યંત શ્રધ્યેય લાગ્યુ અને ધ પ્રત્યેની શ્રદ્ધા, સદનુષ્કાના પ્રત્યેના ભાવ, સ સારનેા ભય, તથા મેાક્ષાભિલાષ જે પહેલા હતેા તેના કરતા હવે દ્વિગુણિત (બમણે) થયેા. અરિહાના ધમ પ્રત્યે એટલે બધા આનંદ આવ્યે કે સુદર્શન શેઠને હર્ષના આંસુ આવી ગયા અને નીચે પ્રમાણેના ભાવ જાગ્યા : “ આવે। શ્રમણધમ મને કયારે પ્રાપ્ત થશે? ફરીથી મારે જન્મ લેવા ન પડે એવા ભાગ્યેાય કયારે જાગશે ? ” ઈત્યાદિ ભાવનાઓમાં ઊભા થઈને શેઠ સુદ્રને પરમાત્મા શ્રી મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને કહ્યુ કે, હું પ્રભે ! આપ દ્વારા પ્રકાશિત ધમ જ સથા સત્ય છે, આદરણીય છે.’
,,
ન