________________
શતક ૮મુ : ઉદ્દેશક-૨
૨૦૫
ઈત્યાદિક કાર્યો કરી બીજાએના ભાગ સાધનામાં અંતરાય કમ કરનારને આ કમ બધાય છે.
૮. ઉપભોગલબ્ધિ :
ઉપલેાગાંતરાય ક્રમના ક્ષયે કે ક્ષયે પશમે ઉપલેાગ લબ્ધિની પ્રાપ્તિ થાય છે. જેનાથી પેાતાના ગૃહસ્થાશ્રમને છેલ્લા શ્વાસ સુધી નુકશાન થતું નથી.
અન્યથા આ કર્માંના કારણે માંડેલી ગૃહસ્થાશ્રમી અધવચ્ચે જ વિશ્વાસઘાત કરાવનારી મનશે. દ્રવ્યેાપાનમાં કરેલા પાપેાને લઇને મેળવેલી લક્ષ્મીથી ખાધેલા ખંગલાના ભાગવટા કરતા પહેલા જ તે મકાના તમારા હાથમાથી સરકી જશે, અથવા તે મકાનામાં કરેલે વસવાટ તમારા ઘરમાં આનદ મગળ તા ન જ વધારે, પણ જુદી જુદી જાતની માંદગીએ જરૂર ઉભી કરશે
પૂર્વભવીય આ કના કારણે આખી જીંદગી ટૂટાફૂટા મકાનમાં જ્યાં ગરમી અને ગંદકી છે, હવા-ઉજાસ નથી તેવાં સ્થાને પસાર કરવી પડશે.
બીજાઓના ઉજલા વડ્યા, રંગબેર ગી વચ્ચેા, સારા સુદર પુત્ર પુત્રીએને જોઇ તમારા છેલ્લા શ્વાસ આત્ત ધ્યાનમાં પૂરો થશે, ઈત્યાદિ તનતેાડ હાડમારીએ આ કને આભારી છે.
આ કર્મના અધક જીવે !
(૧) મૈથુન ભાવનામાં મસ્ત મનીને બીજાની એન-એટી તથા તેમની સ્ત્રીઓને ફોસલાવી તેમના ઘર તેડાવનાર.
(૨) કન્યાના કન્યાવ્રતને, વિધવાના વિધવાવ્રતને તેડાવનાર માણુસ આ કમ એટલા માટે બાંધશે કે જ્યારે ત્યારે તે સ્ત્રીને