________________
શતક ૮મું : ઉદ્દેશક-૯
૩૦૩ ઉલંઘન કરાતો માર્ગ અતિક્રશ્યમાન છે. નિકટ ભવિષ્યમાં કે થેડી કલાક પછી જ્યાં જવાનું હોય છે તે ગતવ્યક્ષેત્ર કહેવાય છે.
ભગવાને કહ્યું કે, સૂયે જે રસ્તાને કાપી લીધે તે ક્ષેત્રમાં સૂર્ય જ નથી. ભવિષ્યમાં જે રસ્તે જશે? તે રસ્તાના ક્ષેત્રમાં વર્તમાનકાળે જતો નથી, પણ પતિપન્ન (ગમ્યમાન) ક્ષેત્રમાં જ સૂર્ય જાય છે. - જેમ કે સૂર્ય દિવસભરમાં લગભગ ૫૫ કળા ચાલવાને હોય છે. તેમાથી ૨૩ કળા ચાલી ચૂક્યો છે ૨૪મી કળામાં ચાલી રહ્યો છે. સારાશ કે જે કળાનું ક્ષેત્ર સમ્પન્ન કર્યું છે માટે ૨૨મી કળા તરફ સૂર્ય આવતા નથી અને ગમ્યમાન કળાને છેડી આગળની કળાના ક્ષેત્રમાં વર્તમાનમાં જશે નહીં. માટે જ ગમ્યમાન ક્ષેત્રમાં સૂર્ય ગતિ કરે છે. આ પ્રમાણે અતિત કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત પણ કરતા નથી. પરંતુ વર્તમાનક્ષેત્રને જ પ્રકાશિત કરે છે અને તે પણ સબંધિત ક્ષેત્રને જ પ્રકાશે છે. છએ દિશાને પ્રકાશિત કરેતે સૂર્ય સ્પષ્ટ થયેલા ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે, તપાવે છે. બંને સૂર્યો પોતાના વિમાનથી ઉચે ૧૦૦ ચજન ક્ષેત્રને તપાવે છે.
૧૮૦૦ જન પિતાથી નીચેના ક્ષેત્રને તપાવે છે તિર્થો ૪૭૨૬૩ | જન પ્રમાણને તપાવે છે ભગવાન મહાવીર સ્વામીની દિવ્યવાણ સાભળીને ગૌતમસ્વામી ખૂબ પ્રસન્ન થયા, પ્રભાવિત થયા અને ભગવંતના ગુણાનુવાદ કર્યા
; નવ
ઉદેશ સમાપ્ત. તું