________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૫૧૭
(૩) નારાચ સહનન—આમાં આરપાર ઉતરે તેવે ખીલે અને પાટા હાતા નથી, કેવળ મર્કટ ધ હાય છે.
(૪) અનારાચ સહુનન—મટખ ધમાં પણ એક ખાજુ મ ટમ ધ અને બીજી ખાજુ ખીલીથી ટકાવેલ હેાય છે. (૫) કિલિકા સ’ઠુનન~મ ને હાડકાએ કેવળ મીલીથી ટકાવેલ હાય.
(૬) સેવા સંહનન:આમાં કેવળ હાડકાના છેડાએ જ પરસ્પર જોડાયેલા હાર્ય છે, મજબુતી માટે બીજુ કંઈ પણ હેતું નથી.
આ પ્રમાણેના છએ સહનન સ્થાવર, દેવ અને નારકીને હેાતા નથી; કેમકે તેમના શરીરમાં હાડકાને અભાવ છે.
૨. સસ્થાનનામ ક :--
આ કના કારણે શરીર પર્યાપ્તિ દ્વારા રચાયેલાં શરીરમાં સુંદરતા અને અણુ દરતાનું નિર્માણુ હેાય છે. આ સસ્થાન પણ છ પ્રકારે છે.
1
(૧) સમચતુરસ સ’સ્થાનઃ—શરીરના ચારે ખુણા જેનાં ખરાખર હાય, અવયવ યથાવસ્થિત હાય, આકાર, પ્રત્યાકાર સુંદર હાય અને ઉઠતાં, બેસતાં, ચાલતાં પણ સૌને ગમી જાય તેવુ હાય છે, મેડાળપણું જરાએ હાતુ' નથી.
(૨) ન્યÀાઘપરિમંડળ સ સ્થાન :વડનું ઝાડ જેમ ઉપર ઘટાદાર હાય છે, તેમ નાભીની ઉપરનું શરીર સુલક્ષણુ હૈય અર્થાત્ ાથ, નખ, મુખ, આંખ, કાન આદિ અવયવ બધાએ સારા હાય, તે આ સંસ્થાનના પરિણામે,