________________
શતક ૬ઠું : ઉદ્દેશક-૫
સમાય ઃ
આ ઉદ્દેશકમાં તમાય, કૃષ્ણરાજીએ અને લેાકાંતિક દેવા સંબંધી હકીકત છે. સાર આ છે:-તમરકાય એ પાણી તમકાય કહેવાય છે. ગ્મા તમસ્કાય જ મૂઠ્ઠીપની બહાર તિછે. અસ ખ્ય દ્વીપસમુદ્રોને ઉલ્લખ્યા પછી અરુણવરદીપની બહાર અણેાય સમુદ્રને ૪૨ હજાર ચેાજન અવગાહીએ ત્યારે ઉપસ્તિન જલાંત આવે છે, એના એક પ્રદેશની શ્રેણીએ તમરકાય સમુસ્થિત છે.
'
તમકાયને આકાર કાડીના નીચેના ભાગ જેવા અને ઉપરથી કૂકડાના પાંજરા જેવા છે.
તમકાય છે. પ્રકારના છે :સંધ્યેય વિસ્તૃત તે અસ ધ્યેય વિસ્તૃત પહેલે। સંધ્યેય ચૈાજન સહસ્ર છે ને બીજો અસંખ્યેય ચેાજન રસહસ્રના વિષ્મભવાળા છે.
તમરકાયમા મેાટા મેધ સર્વેદ પામે છે. સમૂશ્કે 'અને વરસે છે. આ ક્રિયા દેવ, અસુર અને નાગ પણ કરે છે.
י
તમરકાયમાં ભાદર સ્તનિત શબ્દને બાદર વિજળી છે. તેને પણ દેવ, અસુર અને નાગ કરે છે.