________________
શતક ૧૧મું : ઉદ્દેશક-૯
૧૫
L
એદ દુ:ખી ખનેલાએ કરતાં પશુ આહારસ'જ્ઞાને લાત મારનારા પુણ્યપવિત્ર માણસે એકવાર નડી પણ લાખા ગુણા વધારૈ સુખી છે. આ કારણે વિષયવાસના સુખ નથી પણ મડ્ડા દુઃખ છે, મહારાગ છે.
અનંત પાપેને પેાષનારૂં શરીર હાવાથી જ્યાં સુધી તેના ઉપર મેહ-માયપૂર્ણાંકની માલિકી છે ત્યા સુધી તે જીવાત્મા અનંત સુખાના ધામ સ્વરૂપ મેક્ષ મેળવી શકતા નથી.
સિદ્ધશિલામાં વસનારા સિદ્ધના જીવા અનંત સુખી એટલા માટે છે કે તેમને શરીર નથી, ઇન્દ્રિયા નથી, અને મન નથી, માટે જ શરીરધારી પ્રાણીના સુખ કરતા સિદ્ધોનું સ્વાભાવિક સુખ અનંત છે, અવ્યાબાધ છે, શાશ્વત છે. તેમ જ તેએ અનતજ્ઞાની છે, અનતદશી છે કેમકે મુક્તિ જ્ઞાન વિનાની હાતી જ નથી, તેમ જ મુક્ત જીવાને અને અન ંત સુખેાને પરસ્પર ટેઈ જાતને પશુ વિરાધ નથી તેવી રીતે અન ત ચારિત્ર અત વીયના માલિક પણ છે.
નવમે ઉદ્દેશ સમાસ.
O.................
&