________________
ઝ
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સભ્ય મિથ્યાષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બાંધે,
આયુષ્ય સિવાયની સાતે કર્મપ્રકૃતિ માટે ( આ પ્રમાણે) જાણવું..
'આયુષ્યકમ–સમ્યગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ કદાચ બાંધે કદાચ ન બાંધે અને સમ્યગૃમિથ્યાદષ્ટિ (સમ્યગમિથ્યાદછીની દશામાં) ન બાંધે. . .
સંશ-જ્ઞાનાવરણીયકર્મ કદાચ બાંધે, કદાચ ન.બાંધે. અસંશી-જ્ઞાનાવરણીય કર્મ બાંધે.
નોસંબી નોઅસંશી જ્ઞાનાવરણીયકર્મ ન બાંધે, એ પ્રમાણે વેદનીય ને આયુષ્યને છેડી છ કમં પ્રકૃતિઓ સંબંધી જાણવું. , વેદનીય–સંજ્ઞી અસંશી બાંધે.
સંજ્ઞી અસંશી કદાચ બધે કદાચ ન બાંધે.
આયુષ્ય-સંશી અસંફી કદાચ બધે કદાચ નહીં. નેસ શી નો અસલી ન બાંધે.
ભવસિદ્ધિક-જ્ઞાનાવરણીય કર્મ કદાચ બધે કદાચ ન બાંધે.' . '
અભવસિદ્ધિક જ્ઞાનાવરણીયકર્મ બાંધે. * -