SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કમેને બાંધનારા છો? જ્ઞાનાવરણીય કર્મ સ્ત્રી, પુરુષ અને નપુંસક ત્રણે બાંધે, પણ નોસ્ત્રી, પુરુષ, નોનપુંસક–એ કદાચ બાંધે કે કદાચ ન બાંધે, એ પ્રમાણે આયુષ્યને છોડીને સાતે કર્મપ્રકૃતિ માટે જાણવું. આયુષ્યકર્મ સ્ત્રી બાંધે અને ન પણ બાંધે, એ પ્રમાણે પુરૂષ અને નપુંસક માટે પણ જાણવું. નોસ્ત્રી, ને પુરુષ કે નેનપુંસક તે તે આયુષ્યકર્મ ન બાંધે. સંત જ્ઞાનાવરણીય કર્મ કદાચ બાંધે ને કદાચ ન બાંધે, અસંયત બાંધે. સંયતાસંયત બાંધે. નો સંયત, નો અસંયત, નોસંયતાસંત–તે ન બાંધે. એ પ્રમાણે આયુષ્યકર્મને છોડી સાતે કર્મપ્રવૃતિઓ માટે જાણવું. - આયુષ્યકર્મ–સંત, અસંયત ને સંયતાસંયત બાંધે અને ન પણ બાંધે. જ્યારે સંયત, ને અસંયત, ને સંયતાસંયત અર્થાત સિદ્ધ ન બાંધે. સમ્યગુદણી–જ્ઞાનાવરણીયકર્મ કદાચ બધે કદાચ ન બધે. મિથ્યાદષ્ટિ-જ્ઞાનાવરણીય કર્મ બંધ, લત બાંધે.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy