________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
બની રહી છે, આવા બાળ તપસ્વી જીવને વિભંગ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમ થવાથી કયારેક
ઈહા-સદશની વિચારણા કરાવે તે, અપહ-દલીલે દ્વારા વિપક્ષધર્મને નિરાશ કરાવનાર, માર્ગણ-અવય રૂપે વર્તમાન ધર્મની આચના કરાવનાર, ગવેષણુ-વ્યતિરેક ધર્મોની આલેચના કરાવનાર.
આવી રીતે ઉત્પન્ન થયેલા વિર્ભાગજ્ઞાન વડે તે બાળ તપસ્વી વધારે અસંખ્ય જન સુધીના ક્ષેત્રને જાણતે, કોઈક સમયે કંઈક અંશે જીવ તથા અજીવને, પાખંડીઓને, સાચા જ્ઞાની એને પણ જાણે છે, જે છે અને વેશ્યાઓ શુદ્ધતર બને છે. અને તેમ થતાં મિથ્યાત્વકર્મના આ સમ્યક્ત્વથી વાસિત થાય છે. સાથે સાથે સમ્યફચારિત્રને સ્વીકાર કરે છે. અને “હાં દિવા તથા તીર્થકરના વેષને ધારણ કરી વિભંગ શાનીમાંથી શુદ્ધ અવધિજ્ઞાની બને છે.
આવી રીતે બનેલા અજ્ઞાનીને તેજલેશ્યા, પઘલેશ્યા અને શુકલ લેડ્યા હોય છે, મતિ શ્રુત અને અવધિ ત્રણ જ્ઞાન હોય છે સગી હોય છે. તેમાં પણ મનેયેગી પણ હોય, વચનચિગી પણ હોય અને કાયગી પણ હોય છે. - સાકાર અને અનાકાર ગવાલા હોય છે.
VI
વાઋષભ નારાજી સંઘયણવાલા હોય છે અને સંસ્થાનમાંથી કંઈ એકાદ સંસ્થાન હોય છે. જઘન્યથી આઠ વર્ષથી કઈક વધારે અને ઉત્કૃષ્ટથી એ. કેટ પૂર્વનું આયુષ્ય હોય છે.