________________
શતક ૧૦મું : ઉદ્દેશક-૩
૪૫૭
?
દીક્ષા લઉં, ' આમ પૂછનારને કહેવું કે ‘હા ભાઈ, તું જરૂર દીક્ષા લે.' વક્તાને અનુકૂળ ખેલવુ' તે આ ભાષાના આશય છે,
૮ અનભિગ્રહીત ભાષા—જે ભાષામાં કેાઈ ચાક્કસ અને ખાધ ન થાય તેને અનભિગૃહીત ભાષા કહે છે. જેમ કે હું અત્યારે શું કરૂ? આમ પૂછનારને કહેવુ કે ‘તમને રૂચે તેમ કરો.
૯. અભિગૃહીત ભાષા——અને સ્પષ્ટ કરતી આ ભાષા છે. જેમ કે ‘આ વસ્ત્ર-પાત્રાદિ ધર્મપકરણ છે,’ ‘અત્યારે તમે આમ કરા,' ‘અત્યારે તમારે આમ કરવું જોઇએ નહીં.’
૧૦ સંશયકરણી ભાષા—અનેક ધર્મને કહેનારી હાવાથી સાંભળનારને સંશય કરાવે તેવી ભાષા. જેમ કે કાઇ કહે છે કે સૈન્ધવ લાવ’આમા સૈન્યત્ર એટલે સિન્ધ દેશમાં જન્મેલે માનવ, ઘેાડે અને સિંધાલુણુ. આ ત્રણે અર્થા સૈન્યવના થાય છે. હરિ શબ્દના વિષ્ણુ, વાનર, સિંહુ આદિ અર્થ થાય છે. આવી ભાષા સામેના મનમાં એક વાર તે સ’શય ઉત્પન્ન કરનારી થાય છે.
૧૧. વ્યાતા ભાષા—àાકપ્રસિદ્ધ ભાષા ખેલવી.
:
૧૨. અભ્યાક્તા ભાષા-ગ’ભીર અથ વાળી ભાષા મેાલવી જેમ કે, ‘ શ્રાવકસ્ય મહાપ પ્રતિક્રમણ ક્રભિ' આ પદને સીધે અથ કરવામાં આવે તે શ્રાવકને પ્રતિક્રમણ કરવાથી મેટું પાપ લાગે છે’ પશુ આ અથ સિદ્ધાંતથી સથા વિરૂદ્ધ છે. અને ખેલનાર જુઠો પણ નથી માટે આને અથ આવી રીતે કરવા‘ શ્રાવકસ્ય ’ આ શબ્દમાં શ્રાવક શબ્દને સ એધનમાં રાખવા અને ‘સ્ય ’મા‘ છે' છેદને અથવાળા ધાતુના પ્રેરક અમાં બીજા પુરૂષનુ એક વચન સમજવુ', એટલે કે “ હું શ્રાવક ! પ્રતિક્રમણ કમ ભિ; મહત્તાપ સ્પષ્ટિન્તિઃ ’ અર્થાત્ પ્રતિક્રમણ વડે
પાપને છેદી નાખ.