________________
શતક દડું ઃ ઉદ્દેશક-૧
૧૭ ફતા હોય છે ત્રીજી ક્ષણે આ બધી બલાઓથી છુટકારે મેળવવા માટે વાસક્ષેપના ક્ષેપકે પાસે માથું નીચું કરીને બેઠો હોય છે એથી ક્ષણે મહુડીમાં ઘંટાકર્ણની આરાધના કરતા હોય છે. પાંચમી ક્ષણે નાકેડાના ભેરુજીને મનાવતા
હોય છે. ૪ માનસિક વ્યથા જ્યારે સમાતીત હોય છે ત્યારે તેમાંથી
ઉત્પન્ન થયેલા અને વધી ગયેલા રોગોના કારણે તે શ્રીમતો - અને સત્તાધારીઓ કેવળ દલીયે કે ખીચડીને પણ પચાવી - શકતા નથી.
-
ઉડવા
જ્યારે “મનઃકરણ વડે શુભ ફળ ભેગવવાનું હોય છે ત્યારે ગરીબીમાં જન્મેલા હોવા છતાં લુખા જેટલા પણ પિતાના બાલ બચ્ચાઓ સાથે આનંદપૂર્વક ખાતા હોય છે.
આ પ્રમાણે કરણના માધ્યમથી જ જીવાત્મા સુખ-દુઃખ ભેગવે છે. માટે “માયત શરીર” અર્થાત્ શરીર જ કર્મોને ભેગવવાનું સાધન છે. એટલું ધ્યાનમાં રાખવાનું કે–આ કારણે જડ હોવાના કારણે સ્વતઃ સુખ કે દુઃખ નથી પણ કર્મફળોને ભેગવવાના સાધન છે
કમકરણની વિદ્યમાનતામાં જ આદિના ત્રણ કરો પણ વિદ્યમાન હોય છે. આ કમકરણ નવા કર્મોના બંધનમાં કામ આવે છે માટે મનુષ્ય અવતાર મેળવ્યા પછી પણ આ જીવાત્મા પાસે સંત સમાગમ અને આમેન્નતિ માટેનું પુરુષાર્થ બળ નહીં હશે, તેમને અશુભ કર્મોનું જ બ ધન થશે. જેથી મન-વચન અને કાયાના ત્રણે કરણે વડે અશુભ ફળ ભેગવવાનું રહેશે. જ્યારે પૂર્વ ભવનાં ગમે તેવા પાપકર્મોને ઉદય હોય અને જીવન