________________
૪૩૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
હાય છે, તેમ પાંચ સ્થાવર, ત્રણ વિકળેન્દ્રિય અને સંમૂર્છાિમ ૫ ચેન્દ્રિય તિય "ચ તથા મનુષ્યને પણ મિશ્ર યાનિક કહ્યા છે. ગર્ભમાં જન્મ લેનારા મિશ્ર ચેાનિક એટલા માટે છે કે મિશ્રિત થયેલા શુક્ર અને રજના પરમાણુ અચિત્ત છે અને ગર્ભાશય સચિત્ત હાવાથી મિશ્ર ચેાનિ અને છે. સ્થાવરેાની અને સમૂચ્છિમ જીવાની ચેાનિ જીવ પરિગૃહીત, અપરિગ્રહીત અને ઉભય પ્રકારે પણ હાય છે; માટે તે મિશ્રયૈાનિક છે.
હે ગૌતમ! ત્રીજા પ્રકારે ચેાનિના ત્રણ ભેદ છે: ૧ સ'વૃત ચેનિ, ૨ વિદ્યુત ચેન અને ૩ સંવૃતવિવૃત (મિશ્ર) ચેાનિ.
એકેન્દ્રિય જીવ, નારક અને દેવ જીવાની ચેાનિ ઢાંકેલી હાવાથી સંવૃત ચેાનિ છે, વિકળેન્દ્રિય જીવાની ઉઘાડી ચેનિ હાવાથી વિસ્તૃત ચેાનિવાળા છે.
જ્યારે ગજ પંચેન્દ્રિય તિયચ અને મનુષ્યાને મિશ્ર ચેાનિ છે. તેવા પ્રકારના સ્વભાવ હાવાથી એકેન્દ્રિય જીવા સંવૃત ચેાનિક છે. નારકેાને સંવૃત યાનિનું સ્થાન ગવાક્ષ જેવુ' હાય છે અને દેવાને દેવશય્યા પણ ઢાંકેલી હાય છે.
ચેાથા પ્રકારે પણ હું ગૌતમ! ચેાનિના ત્રણ ભેદ છે: કૂર્માંન્નત, શ ંખાવત' અને વશીપત્ર.
પહેલી ચેાનિમાં તીથ કરા, ચક્રવર્તીએ, બલદેવા, વાસુદેવે જેવા મહાપુરૂષ! જન્મે છે.
બીજી ચેાનિમાં ચક્રવર્તીના આ રત્નની હાય છે, જે ગાઁત્પાદક નથી. જ્યારે વશપત્રી ચેાનિક જીવા શેષ જીવાની હાય છે.
BH
5
卐