________________
२६०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વિદ્યમાનતા રહેલી છે. તે કારણે ભગવંતે કહ્યું કે ક્રિયાઓને માલિક બનતો જીવ પ્રતિસમયે સાત કે આઠ કર્મોને બંધક છે.
આ પ્રમાણે નારક તથા અસુરકુમારાદિ દેવાને પણ પર ઔદારિક શરીરને આશ્રયી ત્રણ ચાર કે પાંચે કિયાઓ હોય છે.
હવે કઈ જીવ વકિય શરીરને આશ્રયી ક્રિયા કરે છે તે પ્રાણાતિપાતિકી ક્રિયાને છેડીને પહેલાની ચારે ક્રિયાઓને માલિક થશે. કેમકે વૈકિય શરીરને નાશ હોઈ શક્તા નથી.
તેવી રીતે આહારક, તેજસ અને કામણ શરીરને આશ્રયી ચાર ક્રિયાઓ જ હોય છે કેમકે આ ત્રણે શરીરને નાશ થતો નથી.
આ પ્રમાણે કિયા સંબંધી ખુલાસે સાંભળીને ગૌતમસ્વામી આદિ પર્ષદા ખુશ થઈ.
oooo
? સાતમે ઉદેશે સમાસ :
.000000000000000000
Yr