________________
૧૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પ્રશ્ન–અત્યંત દુખપૂર્વક ભગવાય તેવા કર્કશ કર્મો શાથી બંધાય છે ?
જવાબમાં ભગવાને ફરમાવ્યું કે સર્વશ્રેષ્ઠ મનુષ્યઅવતાર મેળવીને બીજા માન સાથે સ્વાર્થ_લે ભ–પ્રપંચ આદિને લઇને વૈર, વિરોધ, હિસા, મારફાડ, ચેરી. દુરાચાર આદિ દુષ્કર્મ કરે છે. તેઓ આવતા ભવને માટે ખેથી સહન થાય તેવા કર્કશ અસાતવેદનીય કર્મોને ઉપાર્જન કરે છે.
આનાથી વિરુદ્ધ આવતા ભવને માટે અકર્કશ એટલે સાતાવેદનીય કર્મ શી રીતે બંધાય છે? આ પ્રશ્નના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે –
TITU–એટલે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચતુરિન્દ્રિય જી પ્રત્યે દયભાવ રાખવાથી. - ભૂતપૂTDવનસ્પતિકાયના છાના છેદન-ભેદન આદિ કાર્યોમાં કરુણાભાવ રાખવાથી.
' નવાપાઇ --પંચેન્દ્રિય અને તિય પ્રત્યે દયાભાવ રાખવાથી.
સત્તા -પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુકાયના જીવે પ્રત્યે અનુકંપાપૂર્વક ઉપયોગ રાખવાથી.
દુ:વળવાઈ-બીજા ને દુઃખનું કારણ નહીં બનવાથી.
સોયા –બીજાઓની હાલત દયનીય બની જાય તેવા કાર્યો નહીં કરવાથી.
અનૂરળયા–બીજા જીના શરીરને ક્ષય થાય તેવી રીતે તેમને શાક-સંતાપ નહીં આપવાથી.