________________
શતક ૮મું : ઉદ્દેશક-૧૦
૩૧૩ સવીર્યતા કહેવાય છે. જે સમસ્ત માં અને ખાસ કરી દો રિક શરીરનું પ્રકરણ હોવાથી ઔદારિક શરીરધારી જીવાત્માઓમાં તરતમભાવે સૌમાં સવાર્યતા રહેલી છે.
સાગતા-વિર્યાન્તરાય કર્મને ક્ષોપશમ જેમ જેમ થતો જાય છે તેમ તેમ મન-વચન અને કાયાના વ્યાપાર પણ વધતા જાય છે. તેનાથી યુકતતાને સગતા કહે છે.
સદ્રવ્યતા–પુદ્ગલેને દ્રવ્ય કહેવાય છે. તેનાથી યુતતા તે સદવ્યતા.
પ્રમાદ–આત્મીય તત્ત્વથી સર્વથા વ્યતિરિક્ત કથાને વિકથા કહે છે. જે અત્યંત દુત્યાજ્ય અને દુષ્ટ તત્ત્વથી પરિપૂર્ણ હોવાથી મેહરાજાને સર્વથા પરાધીન જીવાત્માને રાજકથામાં, દેશકથામાં, સ્ત્રીઓના શણગારની કથામા અને ભજન કથામાં જ રસ પડે છે, માટે જ આ વિકથા પ્રમાદ છે, વિષયકષાયની વાર્તાઓ પણ પ્રમાદ છે.
“સારા પ્રમાણે કૃતિ પ્રમા:” એટલે કે સર્વતંત્રસ્વતંત્ર આત્માને પણ વાતેવાતે મુંઝવણ કરાવે, મેહ પમાડે, ભાન ભૂલાવે ધાર્મિકતાને દેશવટો અપાવે તે પ્રમાદ છે.
કર્મ-ઉપાજિત કર્મોના કારણે વર્તમાનમાં ઉદયવતી એકેન્દ્રિય જાતિને કર્મ કહે છે.
ગ–ઉદયમાં વર્તતે કાય આદિ ગ. ભવ–અનુભૂયમાન તિર્યંચ આદિ ભવ.