________________
પ્રભુની વાણુ ચાર અનુગમાં વિભક્ત થયેલી છે. ૧. દ્રવ્યાનું ગ, ૨ ગણિતાનુગ, ૩ ચરણકરણનુગ અને ૪ ધર્મ, કથાનુગ. દ્રવ્યાનુગાદિની સફળતાનો આધાર ચરણકરણનુ
ગ પર નિર્ભર છે. આગમ ગ્રથને અપૂર્વ વારસ :
પ્રથમ એક એક સૂત્રમાંથી ચારે અનુગે નીકળતા હતા. પર તુ કાળબળે મતિમ દતાના કારણે એ ચારે અનુગોને, મહાવિદ્વાન સૂરિ પુરંદર શ્રી આરક્ષિતસૂરીશ્વરજી મહારાજે પૃથફ કર્યા
દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથા “ઘો જFવિ .” વગેરે એક ગાથા પર ચારે અનુગ કેવી રીતે ઉતારવામાં આવ્યા છે એની પ્રાચીન પ્રત થડા વખત પહેલાં જ સ્વ ગુરુદેવ વિજયલક્ષમણસૂરીશ્વરજી મહારાજના હાથમાં આવી હતી અને તેઓશ્રીએ તે પ્રત મને પણ બતાવી હતી. એક જ ગાથામાં દ્રવ્યાનુયેાગ પણ નીકળે અને ધર્મકથાનુગ પણ નીકળે, ગણિતા નુગ પણ નીકળે અને ચરણકરણાનુગ પણ નીકળે. એ વસ્તુનું સુ દર ઉદાહરણ દ્વારા વિદ્વત્તાપૂર્વકનું વિવરણ જેતા પૂર્વ મહાપુરુષોના અગાધ જ્ઞાન આગળ હૈયુ ઝુકી પડે છે. આ પ્રમાણે આપણું પરમ ઉપકારી પરમાત્માએ જાન્હવીના નિર્મલ પ્રવાહની જેમ અખ્ખલિત વાણું પ્રવાહ વહેવડાવ્યું અને શ્રી ગણધર ભગવતેએ વાણીપ્રવાહને ઝીલી તેની ગુંથણી કરી વાચના દ્વારા શિષ્ય પ્રશિષ્યાદિ સતતિમાં અવિચ્છિન્ન રીતે વહેતે મૂક્યો આજે જે કઈ આગમના દર્શન થઈ રહ્યા છે તે પર પરાથી આવેલે અમૂલ્ય વારસે છે. જેસલમેર, પાટણ, ખભાત અને લીંબડી જેવા સ્થાનમાં એ દીર્ઘદષ્ટા સૂરિ પુર દરોએ હસ્ત