________________
શતક ૭મું : ઉદ્દેશક-૧૦
૧૬૭ ત્યાર પછી તે અણગારે ભગવાનને વંદન કરી નમસ્કાર કર્યો અને પોતાના સ્થાનકે જઈ છઠ્ઠ–અઠ્ઠમની તપશ્ચર્યાથી આત્માને ભાવિત કરતે સંપૂર્ણ દુઃખને નાશ કરનારે થયો.
: દશમે ઉદ્દેશક સમાસ ;
જગતપૂજ્ય, નવયુગ પ્રવર્તક, શાસવિશારદ, જૈનાચાર્ય સ્વ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મના શિષ્ય શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજચજી મના શિષ્યરત્ન, ન્યાય, વ્યાકરણ, કાવ્યતીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયે (કુમાર શ્રમણ) પિતાને જેનાગમને સ્વાધ્યાય બચે રહે, મૃતભક્તિ પ્રતિભવમાં પ્રાપ્ત થાય, તે માટે ભગવતીસૂત્રનું દશ ઉદ્દેશા સાથેનું સાતમું શતક ગુર્જર ભાષામાં યથામતિ વિવેચન કર્યું છે.
શતક સાતમું સમાપ્ત