________________
શતક ૮મું : ઉદ્દેશક-૨
૧૮૭ છેડીને બાકીના બધાએ તિર્યચ, નર અને દેવ ને કર્મશીવિષ કહ્યા છે એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જ કર્માશીવિષ હોતા નથી
સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચે કમશીવિષ નથી ગજ તિર્યંચમાં પણ અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા ભેગભૂમિજન્ય તિય ચ કર્યાશીવિષવાલા નથી. આ પ્રમાણે કર્મભૂમિજન્ય અપર્યાપ્તા અને સ મૂર્ણિમ મનુષ્ય કમશીવિષ નથી તથા અપર્યાપ્ત સ ખ્યાતવર્ષના આયુષ્યવાલા કર્મભૂમિજન્ય ગર્ભે જ મનુષ્ય કર્માશીવિષવાલા નથી. અપર્યાપ્ત ભવનપતિ, વ્યંતર,
તિષ અને વૈમાનિક દેવ અપર્યાપ્ત અવસ્થામાં જ કમશીવિષવાળા છે.
બાર દેવકના પાછળના ચાર આનત–પ્રાણત-આરણ અને અશ્રુત દેવ તથા કપાતીત નવરૈવેયક અને પાંચ અનુત્તર કર્માશીવિષવાળા નથી. મતલબ કે શાપ આદિ ક્રિયાઓ વડે હું બીજાઓને ઉપઘાત કરું, તેવા આશયથી તેમને આશીવિષ નામની લબ્ધિની પ્રાપ્તિ થાય છે. અને તે દ્વારા જ તે દેવલેકમાં જાય છે, પણ પર્યાપ્ત અવસ્થા થતાં પહેલા જ તે આશીવિષ રહે છે. જ્યારે પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત થયેલા કર્મભૂમિમાં ગર્ભજ મનુષ્ય અને તિય જે સંખ્યાત વર્ષના આયુષ્યવાળા છે તે કર્માશીવિષવાળા છે
જે આવા જીને વિરતિધર્મ, ગુરૂકુલવાસ, સ્વાધ્યાય બલ અને વૈરાગ્યભાવ ઉત્પન્ન ન થાય તે તેમની આખી જીંદગી ખાવા, પીવા, ઉઠવા, બેસવા, બલવા, લખવા આદિ ક્રિયાઓમાં કમશીવિશ્વ રહેલું હોવાથી તેઓ પરઘાતક–પરનિંદક અને પર દ્રોહક જ રહેવા પામશે.