________________
૨૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કરવી જરૂરી હતી પણ ઈન્દ્રિયના ગુલામ બની જઈ તે સાધક આ ભવ માટેની મેજમઝા ભલે માણું લેશે. પણ પરલેકને તે એવી રીતે બગાડશે જેને લઈ લાખો ભવ સુધી પણ માનવ શરીર પામવું અતિ દુર્લભ બનશે. * ઇન્દ્રિયની ગુલામી સ્વીકારનાર માનવ સર્વથા પરાધીન છે, પરતંત્ર છે. જ્યારે ઇન્દ્રિયને જ ગુલામ બનાવનાર માનવ સર્વથા સ્વાધીન છે, સ્વતંત્ર છે.
“સ્વ” એટલે આત્મા અને તંત્ર” એટલે આધીન જે ભાગ્યશાળી પિતાની ઇન્દ્રિયોને અને મનને આત્મવશ કરશે તે જ સાચે સ્વતંત્ર છે. વિદ્યા યા વિમુક્સ” તે જ સાચી વિદ્યા છે, જે મુક્તિને અપાવે. -
અહીં મુક્તિને અર્થ સીધેસીધો મેલ કરવાની ઉતાવળ કરવી નહીં, પણ દુષ્ટ અને દુરાચાર માર્ગો સંચાર કરનારી ઈન્દ્રિયેથી તથા મનથી પિતાના આત્માને મુક્ત કરે તે વિમુક્તિ છે.
અનાદિકાળથી આપણે આત્મા ઈદ્રિને આધીન બન્યો છે. માટે તેનું જ્ઞાન અને વિજ્ઞાન પણ આહામૈથુન–પરિગ્રહ અને ભય સંજ્ઞાનો જ પોષક રહ્યો છે, કેમ કે જે આહાર સ જ્ઞાને ગુલામ છે તે મિથુન સંજ્ઞાને પણ ગુલામ છે
જે મિથુન સંજ્ઞાથી વાસિત છે તે પરિગ્રહ સંજ્ઞાને ક ટેલમાં કરી શકે તેમ નથી, અને જ્યાં પરિગ્રહ સંજ્ઞા હોય ત્યાં ભય સંજ્ઞાની હાજરી નકારી શકીએ તેમ નથી. - દેવદુર્લભ મનુષ્ય અવતારને મેળવી ચૂકેલા ભાગ્યશાળીએ એ સમજવું જોઈએ કે ઉપરની ચારે સંજ્ઞા તે પશુઓમાં અને