SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ | શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભગવતી સૂત્રકાર કહે છે કે ગોશાળાના ઉપાસકે પણ ઉપર પ્રમાણેને ખોરાક લેતા નથી, વ્યાપાર કરતા નથી. તે પછી જે ભાગ્યશાલીઓના રોમેરોમમાં મહાવીરસ્વામીને વાસ હોય, શ્વાસોશ્વાસે જૈનશાસનનું રટન હાય. અહિંસા અને દયા ધર્મ પ્રત્યે અટૂટ શ્રદ્ધા હોય અને ભવભવાંતરની ભ્રમણાથી વૈરાગ્ય થયો હય, જીવ-અછવાદિ નવતના જ્ઞાતા, પુણ્ય-પાપના ફળને જાણનારા, આશ્રવ તથા બંધને હેય સમજનારા તથા સંવર અને નિર્જરને ઉપાદેય સમજનારા મહાવીરસ્વામીના શ્રમણોપાસકેને તે સંસારવર્ધક ક્રિયાઓને છોડી દેવી જોઈએ, ધીમે ધીમે છોડવાની ટ્રેનીંગ લેવી જોઈએ. માટે જ જૈન શાસનના અનુયાયીઓને ૧૫ પ્રકારના કર્માદાન વ્યાપાર સર્વથા ત્યાજ્ય હેય છે. જેનાથી ભયંકર હિંસા થાય, ઘણું જ માર્યો જાય, બેઇન્દ્રિયથી લઈ પચેન્દ્રિય જીનું હનન થાય તેવા વ્યાપારને કર્માદાને કહ્યું છે. “નિ વાવો તે સંસ્કૃૌત્તે વાદ્યાન” તે કર્માદાને આપણે વંદિત્ત સૂત્રની ગાથાઓથી જાણીએ इगाली वणसाडी भाडी-फोडी सुवज्जए कम्म । વા િવ વત સ્રર-ર-ય-જીવસ રર . एवं खु जतपीलण कम्म निलछण च दवदाण । સરવર્તાય તો સારું જ વજન | ૨૩ . અંગારકર્મ–ભાડભુજી, સેની, લુહાર, કુંભાર આદિની ભઠ્ઠી અને કેલસા આદિ પકાવવા. વનકર્મ–જ ગલ, શાક. પોન, લાકડા કાપવાં અને કપાવવા.
SR No.011557
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1977
Total Pages653
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy