________________
-
શતક શું ઃ ઉદ્દેશક-૩૩
૩ * પ્રજ્ઞાપના-(સામાન્ય કથન) •
પ્રરૂપણુ-( વિશેષ કથન)
માનવ સમૂહ નીચે પ્રમાણે વાત ચિત્ત કરતું હતું કે – “હે દેવાનુપ્રિયે! જરા ધ્યાન દઈને સાભળો, અત્યારે સર્વજ્ઞ, સર્વદર્શ ભગવાન મહાવીર સ્વામી, બ્રાહ્મણકુંડનગરના બહુશાલક ઉદ્યાનમાં રચિત સમવસરણમાં બિરાજમાન છે.'
માટે તેવા અરિહંતેનું નામ શ્રવણ પણ પુણ્ય માટે હાય છે. તે વંદન, નમન યાવત પર્યું પાસના માટે શું કહેવું ? - તે અરિહંતેને એક પણ શબ્દ સાંભળવાથી માનવનું કલ્યાણું થાય છે, તે સમ્યગુદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અર્થના વિપુલ શ્રવણ માટે શું કહેવાનું હોય? સારાંશ કે તેનું શ્રવણ સર્વથા અનિર્વચનીય છે. તેથી ચાલે આપણે સૌ ભગવાનને વંદન, નમન અને તેમની પથુપાસના કરવા જઈએ.
અને સૌ ભાગ્યશાળીએ સમવસરણ તરફ આવતા થયા
આ પ્રમાણે પિતાના મહેલ પાસેથી જનસમૂહને જતા જોઈ જમાલી રાજકુંવરને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાથિત, કપિત અને મને ગત વિચાર આવ્યે
આધ્યાત્મિક–જમીનમાં પડેલા અંકુરની જેમ જે વિચારો કેવળ આત્મામાં જ થાય તે
ચિતિત–અંકુરાને જેમ પાંદડા આવે તેમ આત્મામાં આવેલે વિચાર પુનઃ પુનઃ પરાવર્તિત થાય.